5th BPP
This commit is contained in:
parent
12fde4376c
commit
1b650a021d
|
@ -0,0 +1,4 @@
|
|||
# પાઉલ હંમેશા ઈશ્વર સમક્ષ થેસ્સલોનિકીઓ વિશે શું યાદ રાખે છે?
|
||||
|
||||
પાઉલ તેંમના વિશ્વાસના કામને, તેંમના પ્રેમપૂર્વકની મહેનતને, અને આશાથી ઉત્પન્ન થતી ધીરજને યાદ કરે છે.
|
||||
|
|
@ -0,0 +1,5 @@
|
|||
# થેસ્સલોનિકીઓ પાસે કઈ ચાર રીતે સુવાર્તા આવી?
|
||||
|
||||
|
||||
થેસ્સલોનિકીઓ પાસે સુવાર્તા શબ્દમાં, પરાક્રમમાં, પવિત્ર આત્મામાં, અને ખાતરીપૂર્વક આવી.
|
||||
|
|
@ -0,0 +1,8 @@
|
|||
# થેસ્સલોનિકીઓએ સુવાર્તાને સ્વીકારી ત્યારે શું થયું?
|
||||
|
||||
થેસ્સલોનિકીઓએ ઘણી વિપત્તિઓવેઠી ને સુવાર્તા સ્વીકારી.
|
||||
|
||||
# થેસ્સલોનિકીઓનું વલણ શું હતું જ્યારે તેમણે સુવાર્તા નો સ્વીકાર કર્યો?
|
||||
|
||||
થેસ્સલોનિકીઓએ પવિત્ર આત્માનાં આનંદસહિત પ્રભુની વાત સ્વીકારી.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# થેસ્સલોનિકીઓના પ્રાપ્ત કર્યા પછી પ્રભુના વચનનું શું થયું?
|
||||
|
||||
પ્રભુની વાતનો પ્રસાર એ દરેક સ્થળે થયો જ્યાં તેમનો વિશ્વાસ પ્રગટ થયો.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# થેસ્સલોનિકીઓ સાચા ઈશ્વરમાં વિશ્વાસ કર્યા પહેલા કોની સેવા કરતાં હતા?
|
||||
|
||||
થેસ્સલોનિકીઓ સાચા ઈશ્વરમાં વિશ્વાસ કર્યા પહેલા મૂર્તિઓની સેવા કરતાં હતા.
|
||||
|
|
@ -0,0 +1,8 @@
|
|||
#પાઉલ અને થેસ્સલોનિકીઓ શાની રાહ જોઈરહ્યા હતા ?
|
||||
|
||||
પાઉલ અને થેસ્સલોનિકીઓ ઈસુના સ્વર્ગમાથી આવવાની રાહ જોઈ રહ્યા હતા.
|
||||
|
||||
# ઇસુ આપણને શેનાથી બચાવે છે?
|
||||
|
||||
ઈસુ આપણને આવનાર કોપ થી બચાવે છે.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# થેસ્સલોનિકીઓ માં આવતા પહેલા પાઉલ અને તેંના સાથીઓ સાથે કેવું વર્તન કરવામાં આવ્યું હતું ?
|
||||
|
||||
પાઉલ અને તેંના સાથીઓને સહન કરવું પડ્યું હતું અને તેમની સાથે અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હતું.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
#પાઉલ પોતાના સુવાર્તા પ્રચારના કાર્ય થી કોને પ્રસન્ન કરવા માંગે છે?
|
||||
|
||||
પાઉલ પોતાના સુવાર્તાપ્રચારના કાર્ય થી ઈશ્વરને પ્રસન્ન કરવા માંગે છે.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# પાઉલે પોતાના સુવાર્તાપ્રચારના કાર્યમાં શું નથી કર્યું?
|
||||
|
||||
પાઉલે કદી ખુશામતનો ઉપયોગ કર્યો નથી કે, માણસોને ખુશ કરવા નો પ્રયત્ન કર્યો નથી.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# પાઉલ સુવાર્તા પ્રગટ કરવામાં શુ કરતો નથી?
|
||||
|
||||
પાઉલ ખુશામત કરતો નથી અને લોકો પાસેથી મહિમા શોધતો નથી.
|
||||
|
|
@ -0,0 +1,5 @@
|
|||
#જ્યારે પાઉલ થેસ્સલોનિકીના લોકો મધ્યે હતો ત્યારે તેણે તેમની સાથે કેવો વ્યવહાર કર્યો?
|
||||
|
||||
|
||||
જેમ માતા અથવા પિતા બાળકો પ્રત્યે કોમળ હોય તેમ પાઉલ પણ થેસ્સલોનિકી ના લોકો પ્રત્યે કોમળ હતો.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
#જ્યારે પાઉલ થેસ્સલોનિકી ના લોકો સાથે હતો ત્યારે તેણે તેમની સાથે કેવો વ્યવહાર કર્યો?
|
||||
|
||||
પાઉલ થેસ્સલોનિકી ના લોકો સાથે જેમ માતા કે પિતા બાળકો સાથે કોમળ અને નમ્ર હોય તેમ કોમળ અને નમ્ર રહ્યો.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
#પાઉલ અને તેના સાથીઓએ શુ કર્યું કે જેથી તેઓ થેસ્સલોનિકીઓ માટે બોજરૂપ ના બને?
|
||||
|
||||
પાઉલ અને તેના સાથીઓએ રાતદિવસ કામ કર્યું કે જેથી તેઓ થેસ્સલોનિકીઓને બોજરૂપ નાબને.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
#પાઉલ થેસ્સલોનિકીઓ સાથે હતો ત્યારે તેને તેમની સાથે કેવો વ્યવહાર કર્યો?
|
||||
|
||||
પાઉલ થેસ્સલોનિકીઓ સાથે એક માં અથવા એક બાપ જેમ કોમળ અને નમ્ર રહે તેમજ કોમળ અને નમ્ર રહ્યો.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# પાઉલે થેસ્સલોનિકીઓએ કેવી રીતે ચાલવું જોઈએ તેવું કઈ રીતે કહ્યું?
|
||||
|
||||
પાઉલે થેસ્સલોનિકીઓને કહ્યું કે તેમણે ઈશ્વર જે તેમને પોતાના રાજ્ય તથા મહિમા માં તેડે છે તેને યોગ્ય થઈને ચાલવું જોઈએ.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# પાઉલે થેસ્સલોનિકીઓને જે સંદેશો પ્રગટ કર્યો તેમાં તેમને કેવા પ્રકારનું વચન મળ્યું?
|
||||
|
||||
થેસ્સલોનિકીઓને ઈશ્વરના વચનની જેમ સંદેશો મળ્યો; માણસના વચનની જેમ નહીં.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
#અવિશ્વાસી યહુદીઓએ શું કર્યું હતું જેનાથી ઈશ્વર પ્રસન્ન નહોતા?
|
||||
|
||||
અવિશ્વાસી યહુદીઓએ યહુદીયામાં મંડળીઓની સતાવણી કરી, પ્રભુ ઇસુને અને પ્રબોધકોને મારી નાંખ્યા, પાઉલને હાંકી કાઢ્યો, અને પાઉલને વિદેશીઓને વચન કહેવાની મનાઈ કરી.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# અવિશ્વાસી યહુદીઓએ શું કર્યું હતું જેનાથી ઈશ્વર પ્રસન્ન નહોતા?
|
||||
|
||||
અવિશ્વાસી યહુદીઓએ યહુદીયામાં મંડળીઓની સતાવણી કરી, પ્રભુ ઇસુને અને પ્રબોધકોને મારી નાંખ્યા, પાઉલને હાંકી કાઢ્યો, અને પાઉલને વિદેશીઓને વચન કહેવાની મનાઈ કરી.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# અવિશ્વાસી યહુદીઓએ યહુદીયામાં મંડળીઓની સતાવણી કરી, પ્રભુ ઇસુને અને પ્રબોધકોને મારી નાંખ્યા, પાઉલને હાંકી કાઢ્યો, અને પાઉલને વિદેશીઓને વચન કહેવાની મનાઈ કરી.
|
||||
|
||||
અવિશ્વાસી યહુદીઓએ યહુદીયામાં મંડળીઓની સતાવણી કરી, પ્રભુ ઇસુને અને પ્રબોધકોને મારી નાંખ્યા, પાઉલને હાંકી કાઢ્યો, અને પાઉલને વિદેશીઓને વચન કહેવાની મનાઈ કરી.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
#જો કે એ પાઉલની ઇચ્છા હતી તેમ છતાં તે થેસ્સલોનિકીઓ પાસે કેમ આવી ના શક્યો?
|
||||
|
||||
પાઉલ આવી શક્યો નહીં કારણકે શેતાને તેને અટકાવ્યો હતો.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
#જો કે એ પાઉલની ઇચ્છા હતી તેમ છતાં તે થેસ્સલોનિકીઓ પાસે કેમ આવી ના શક્યો?
|
||||
|
||||
પાઉલ આવી શક્યો નહીં કારણકે શેતાને તેને અટકાવ્યો હતો.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
#પ્રભુના આવવાની વેળાએ થેસ્સલોનિકીઓ પાઉલ માટે શું હશે?
|
||||
|
||||
પ્રભુના આવવાની વેળાએ થેસ્સલોનિકીઓ પાઉલની આશા, આનંદ અને મહિમાનો મુગટ હશે.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
#પ્રભુના આવવાની વેળાએ થેસ્સલોનિકીઓ પાઉલ માટે શું હશે?
|
||||
|
||||
પ્રભુના આવવાની વેળાએ થેસ્સલોનિકીઓ પાઉલની આશા, આનંદ અને મહિમાનો મુગટ હશે.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
#પાઉલ એથેંસમાં એકલો રહી ગયો ત્યારે તેણે શું કર્યું?
|
||||
|
||||
પાઉલે થેસ્સાલોનિકાના વિશ્વાસીઓને સ્થિર કરવા અને તેમના વિશ્વાસમાં તેમને ઉત્તેજન આપવા તિમોથીને મોકલ્યો.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
#પાઉલ એથેંસમાં એકલો રહી ગયો ત્યારે તેણે શું કર્યું?
|
||||
|
||||
પાઉલે થેસ્સાલોનિકાના વિશ્વાસીઓને સ્થિર કરવા અને તેમના વિશ્વાસમાં તેમને ઉત્તેજન આપવા તિમોથીને મોકલ્યો.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
#પાઉલ શા માટે નિર્મિત થયો હતો તે વિષે તેણે શું કહ્યું?
|
||||
|
||||
પાઉલે કહ્યું કે તે વિપત્તિ માટે નિર્મિત થયો હતો.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
#થેસ્સલોનિકીઓ માટે પાઉલની ચિંતા કઈ હતી?
|
||||
|
||||
પાઉલને ચિંતા હતી કે પરીક્ષણ કરનારે કોઈ પણ રીતે તેમનું પરીક્ષણ કર્યું હોય અને તેની મહેનત વ્યર્થ ગઈ.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
#જ્યારે તિમોથી થેસ્સાલોનીકાથી પાછો આવ્યો ત્યારે કઈ બાબતથી પાઉલને દિલાસો મળ્યો?
|
||||
|
||||
પાઉલને થેસ્સલોનિકીઓના વિશ્વાસ અને પ્રેમની ખબર સાંભળીને, અને તેઓ પાઉલને જોવા આતુર છે તે જાણીને દિલાસો મળ્યો.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
#જ્યારે તિમોથી થેસ્સાલોનીકાથી પાછો આવ્યો ત્યારે કઈ બાબતથી પાઉલને દિલાસો મળ્યો?
|
||||
|
||||
પાઉલને થેસ્સલોનિકીઓના વિશ્વાસ અને પ્રેમની ખબર સાંભળીને, અને તેઓ પાઉલને જોવા આતુર છે તે જાણીને દિલાસો મળ્યો.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# થેસ્સલોનિકીઓ શું કરે તો પાઉલ કહે છે કે તે જીવતો રહે?
|
||||
|
||||
પાઉલ કહે છે કે જો થેસ્સલોનિકીઓ પ્રભુમાં દ્રઢ રહે તો તે જીવતો રહે.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
#પાઉલ શાના માટે રાતદિવસ પ્રાર્થના કરે છે?
|
||||
|
||||
પાઉલ રાતદિવસ પ્રાર્થના કરે છે કે તે થેસ્સલોનિકીઓને રૂબરૂ જોવે અને તેમના વિશ્વાસમાં જે ઉણપ હોય તે સંપૂર્ણ કરે
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
#પાઉલ થેસ્સલોનિકીઓ કઈ બાબત માં પુષ્કળ વધે તેવી ઇચ્છા રાખે છે?
|
||||
|
||||
પાઉલ ઇચ્છે છે કે થેસ્સલોનિકીઓ પરસ્પરના તેમજ સર્વ માણસો પરના પ્રેમમાં પુષ્કળ વધે.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
#કયા બનાવને માટે થેસ્સલોનિકીઓ તેમના હૃદય પવિત્રતામાં નિર્દોષ રાખીને તૈયાર રહે એવું પાઉલ ઇચ્છે છે?
|
||||
|
||||
પાઉલ ઇચ્છે છે કે થેસ્સલોનિકીઓ પ્રભુ ઈસુના તેમના સરવા સંતો સાથે ના આગમન માટે તૈયાર રહે.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
#પાઉલે થેસ્સલોનિકીઓને જે સૂચનાઓ આપી હતી તેના કારણે પાઉલ તેમણે કઈ રીતે વર્તવું અને કઈ રીતે ઈશ્વરને પ્રસન્ન કરવો તેના વિષે શું ઇચ્છતો હતો?
|
||||
|
||||
પાઉલ ઇચ્છતો હતો કે થેસ્સલોનિકીઓ જેમ ચાલતા હતા તેમ ચાલે અને ઈશ્વરને પ્રસન્ન કરે અને તેમ વધારે અને વધારે વર્તતા જાય.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
#પાઉલે થેસ્સલોનિકીઓને જે સૂચનાઓ આપી હતી તેના કારણે પાઉલ તેમણે કઈ રીતે વર્તવું અને કઈ રીતે ઈશ્વરને પ્રસન્ન કરવો તેના વિષે શું ઇચ્છતો હતો?
|
||||
|
||||
પાઉલ ઇચ્છતો હતો કે થેસ્સલોનિકીઓ જેમ ચાલતા હતા તેમ ચાલે અને ઈશ્વરને પ્રસન્ન કરે અને તેમ વધારે અને વધારે વર્તતા જાય.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# ઈશ્વરની થેસ્સલોનિકીઓ માટે શું ઈચ્છા હતી તે વિષે પાઉલે શું કહ્યું?
|
||||
|
||||
પાઉલે કહ્યું કે ઈશ્વરની થેસ્સલોનિકીઓ માટે ઇચ્છા તેમનું પવિત્રીકરણ હતી.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
#કઈ રીતે પતિઓએ પોતાની પત્ની સાથે વર્તવું?
|
||||
|
||||
પતિઓએ પોતાની પત્નીની સાથે પવિત્રતામાં અને માનથી વર્તવું.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
#જે ભાઈ જાતીય અનૈતિકતાની બાબતમાં પાપ કરે છે તેનું શું થાય છે?
|
||||
|
||||
જે ભાઈ જાતીય અનૈતિક્તાની બાબતમાં પાપ કરે છે તેની સામે પ્રભુ બદલો લેનાર છે?
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# જે વ્યક્તિ પવિત્રતાના તેડાનો નકાર કરે છે તે કોનો નકાર કરે છે?
|
||||
|
||||
જે વ્યક્તિ પવિત્રતા ના તેડાનો નકાર કરે છે તે ઈશ્વરનો નકાર કરે છે.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
#થેસ્સલોનિકીઓ શું કરતાં હતા જે તેઓ વધારે કરે એવું પાઉલ ઇચ્છતો હતો.
|
||||
|
||||
પાઉલ ઇચ્છતો હતો કે થેસ્સલોનિકીઓ એક બીજા પર હજુ વધારે પ્રેમ રાખે.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
#થેસ્સલોનિકીઓ શું કરતાં હતા જે તેઓ વધારે કરે એવું પાઉલ ઇચ્છતો હતો.
|
||||
|
||||
પાઉલ ઇચ્છતો હતો કે થેસ્સલોનિકીઓ એક બીજા પર હજુ વધારે પ્રેમ રાખે.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
#થેસ્સલોનિકીઓએ શું કરવાનું હતું જેથી બહારના લોકો આગળ તેઓ સારી વર્તણૂક રાખે અને તેમને કશાની અગત્ય રહે નહીં
|
||||
|
||||
થેસ્સલોનિકીઓએ શાંત રહેવાનુ હતું, પોતાનાજ કામ માં ધ્યાન આપવાનું હતું અને પોતાને હાથે ઉધ્યોગ કરવાનો હતો.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
#થેસ્સલોનિકીઓએ શું કરવાનું હતું જેથી બહારના લોકો આગળ તેઓ સારી વર્તણૂક રાખે અને તેમને કશાની અગત્ય રહે નહીં.
|
||||
|
||||
થેસ્સલોનિકીઓએ શાંત રહેવાનુ હતું, પોતાનાજ કામ માં ધ્યાન આપવાનું હતું અને પોતાને હાથે ઉધ્યોગ કરવાનો હતો.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# કયા વિષય પ્રત્યે થેસ્સલોનિકીઓને શક્ય ગેરસમજ હતી?
|
||||
|
||||
જેઓ ઊંઘી ગયેલા છે તેમનું શું થયું હશે તે વિષે થેસ્સલોનિકીઓને શક્ય ગેરસમજ હતી.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# જેઓ ઇસુમાં ઊંઘી ગયેલા છે તેમને ઈશ્વર શું કરશે ?
|
||||
|
||||
જેઓ ખ્રિસ્તમાં ઊંઘી ગયેલા છે તેમને ઈશ્વર ઇસુની સાથે લાવશે.
|
||||
|
|
@ -0,0 +1,8 @@
|
|||
# કઈ રીતે પ્રભુ સ્વર્ગમાંથી ઉતરશે?
|
||||
|
||||
પ્રભુ ગર્જનાસહિત અને ઈશ્વરના રણશિંગડા સહિત સ્વર્ગમાંથી ઉતરશે.
|
||||
|
||||
#પ્રથમ કોણ ઉઠશે અને ત્યારબાદ તેમની સાથે કોણ ઉઠશે?
|
||||
|
||||
ખ્રિસ્તમાં મુએલા પ્રથમ ઉઠશે, ત્યારબાદ જેઓ હજી જીવતા રહેલા છે તેઓ તેમની સાથે ખેંચાઇ જશે.
|
||||
|
|
@ -0,0 +1,8 @@
|
|||
#પ્રથમ કોણ ઉઠશે અને ત્યારબાદ તેમની સાથે કોણ ઉઠશે?
|
||||
|
||||
ખ્રિસ્તમાં મુએલા પ્રથમ ઉઠશે, ત્યારબાદ જેઓ હજી જીવતા રહેલા છે તેઓ તેમની સાથે ખેંચાઇ જશે.
|
||||
|
||||
#પુનરુથાન પામેલા કોને મળશે અને ક્યાં સુધી?
|
||||
|
||||
પુનરુથાન પામેલા પ્રભુને હવામાં મળશે, અને ત્યારબાદ હમેશા પ્રભુ સાથે રહેશે.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# પાઉલ જેઓ ઊંઘી ગયેલા છે તેમના વિષેના શિક્ષણથી થેસ્સલોનિકીઓને શું કરવા કહે છે?
|
||||
|
||||
પાઉલ તેના વચનો થી થેસ્સલોનિકીઓને એકબીજાને ઉત્તેજન આપવાનું કહે છે.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# પ્રભુનો દિવસ કેવી રીતે આવે છે તે વિષે પાઉલ શું કહે છે?
|
||||
|
||||
પાઉલ કહે છે કે જેમ રાત્રે ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવે છે॰
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# જ્યારે તેમના પર એકાએક વિનાશ આવી પડશે ત્યારે કેટલાક લોકો શું કહેશે?
|
||||
|
||||
કેટલાક લોકો કહેશે કે, “શાંતિ અને સલામતી”.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# પાઉલ કેમ કહે છે કે પ્રભુનો દિવસ વિશ્વાસીઓ પર ચોરની પેઠે આવી ના પડે?
|
||||
|
||||
કારણકે વિશ્વાસીઓ અંધારામાં નથી, પણ પ્રકાશના દીકરાઓ છે, પ્રભુનો દિવસ તેમની પર ચોરની જેમ આવી પડવો જોઈએ નહીં.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
#પાઉલ કેમ કહે છે કે પ્રભુનો દિવસ વિશ્વાસીઓ પર ચોરની પેઠે આવી ના પડે?
|
||||
|
||||
કારણકે વિશ્વાસીઓ અંધારામાં નથી, પણ પ્રકાશના દીકરાઓ છે, પ્રભુનો દિવસ તેમની પર ચોરની જેમ આવી પડવો જોઈએ નહીં.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
#પાઉલ આવનાર પ્રભુના દિવસ માટે વિશ્વાસીઓને શું કરવા કહે છે?
|
||||
|
||||
પાઉલ વિશ્વાસીઓને જાગૃત અને સાવધાન રહેવાનુ કહે છે.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
#પ્રભુએ વિશ્વાસીઓને શા માટે નિર્માણ કર્યા છે?
|
||||
|
||||
પ્રભુએ વિશ્વાસીઓને પ્રભુ ઇસુ ખ્રિસ્ત દ્વારા તારણ પામવા માટે નિર્માણ કર્યા છે.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# જેઓ પ્રભુમાં વિશ્વાસીઓ ના આગેવાન છે તેમના માટે કેવું વલણ રાખવાનું પાઉલ કહે છે?
|
||||
|
||||
પાઉલ કહે છે કે તેમણે તેમની કદર કરવી જોઈએ અને તેમને પ્રેમસહિત માન આપવું જોઈએ.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# જેઓ પ્રભુમાં વિશ્વાસીઓ ના આગેવાન છે તેમના માટે કેવું વલણ રાખવાનું પાઉલ કહે છે?
|
||||
|
||||
પાઉલ કહે છે કે તેમણે તેમની કદર કરવી જોઈએ અને તેમને પ્રેમસહિત માન આપવું જોઈએ.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# જ્યારે કોઈ તમારું ભૂંડું કરે ત્યારે તમારે તેનું ભૂંડું કરવું નહીં વિષે પાઉલ શું કહે છે?
|
||||
|
||||
પાઉલ કહે છે કે જ્યારે તમારું ભૂંડું થાય ત્યારે તમારે ભૂંડું કરવું નહીં.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# પાઉલ શું કહે છે કે વિશ્વાસી દરેક બાબતમાં શું કરવું જોઈને અને કેમ?
|
||||
|
||||
પાઉલ કહે છે કે વિશ્વાસી દરેક બાબતમાં આભારસ્તુતિ કરવી જોઈએ કારણકે તેમના માટે ઈશ્વરની ઇચ્છા એવી છે.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
#પ્રબોધવાણીઑ વિષે પાઉલ વિશ્વાસીઓને કઈ સૂચનાઓ આપે છે?
|
||||
|
||||
પાઉલ વિશ્વાસીઓને સૂચનાઓ આપે છે કે પ્રબોધવાણીઓને તુચ્છકારશો નહીં, સઘળી બાબતોને પારખો, જે સારું છે તેને વળગી રહો.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
#પ્રબોધવાણીઑ વિષે પાઉલ વિશ્વાસીઓને કઈ સૂચનાઓ આપે છે?
|
||||
|
||||
પાઉલ વિશ્વાસીઓને સૂચનાઓ આપે છે કે પ્રબોધવાણીઓને તુચ્છકારશો નહીં, સઘળી બાબતોને પારખો, જે સારું છે તેને વળગી રહો.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
#ઈશ્વર વિશ્વાસીઓ માટે શું કરશે તે વિષે પાઉલ શું કહે છે?
|
||||
|
||||
પાઉલ પ્રાર્થના કરે છે કે ઈશ્વરે વિશ્વાસીઓને આત્મામાં, પ્રાણમાં અને શરીરમાં પવિત્ર કરે.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
#પાઉલ વિશ્વાસીઓ સાથે શું હોય એવી પ્રાર્થના કરે છે?
|
||||
|
||||
પાઉલ પ્રાર્થના કરે છે કે પ્રભુ ઇસુ ખ્રિસ્તની કૃપા વિશ્વાસીની સાથે હોય.
|
||||
|
|
@ -0,0 +1,10 @@
|
|||
# બીજો પિતર કોણે લખ્યો?
|
||||
|
||||
સિમોન પિતર ઈસુ ખ્રિસ્તનો દાસ તથા પ્રેરિત.
|
||||
|
||||
|
||||
# પિતર કોને લખે છે?
|
||||
|
||||
|
||||
પિતરે તેઓને પત્ર લખ્યો જેમને એ જ અમૂલ્ય વિશ્વાસ મળ્યો હતો
|
||||
|
|
@ -0,0 +1,11 @@
|
|||
# જીવન અને ઈશ્વરભક્તિ માટેની અલૌકિક શક્તિની બધી વસ્તુઓ પિતર અને વિશ્વાસ પ્રાપ્ત કરનારાઓને કેવી રીતે આપવામાં આવી હતી?.
|
||||
|
||||
તેઓને દેવના જ્ઞાન દ્વારા આપવામાં આવ્યા હતા.
|
||||
|
||||
|
||||
# શા માટે દેવને પિતર અને વિશ્વાસ પ્રાપ્ત કરનારાઓને જીવન અને ઈશ્વરભક્તિ માટે દૈવી શક્તિની બધી વસ્તુઓ, મહાન અને કિંમતી વચનો સાથે શા માટે આપી?
|
||||
|
||||
|
||||
તેણે એવું કર્યું જેથી તેઓ દૈવી સ્વભાવના સહભાગી બને.
|
||||
|
||||
|
|
@ -0,0 +1,6 @@
|
|||
# શા માટે દેવને પિતર અને વિશ્વાસ પ્રાપ્ત કરનારાઓને જીવન અને ઈશ્વરભક્તિ માટે દૈવી શક્તિની બધી વસ્તુઓ, મહાન અને કિંમતી વચનો સાથે શા માટે આપી?
|
||||
|
||||
|
||||
તેણે એવું કર્યું જેથી તેઓ દૈવી સ્વભાવના સહભાગી બને.
|
||||
|
||||
|
|
@ -0,0 +1,6 @@
|
|||
# વિશ્વાસ પ્રાપ્ત કરનારાઓએ આખરે તેમની શ્રદ્ધા દ્વારા શું મેળવવાનું હતું?
|
||||
|
||||
|
||||
તેઓ આખરે તેમના વિશ્વાસ દ્વારા પ્રેમ મેળવવાના હતા.
|
||||
|
||||
|
|
@ -0,0 +1,6 @@
|
|||
# વિશ્વાસ પ્રાપ્ત કરનારાઓએ આખરે તેમની શ્રદ્ધા દ્વારા શું મેળવવાનું હતું?
|
||||
|
||||
|
||||
તેઓ આખરે તેમના વિશ્વાસ દ્વારા પ્રેમ મેળવવાના હતા.
|
||||
|
||||
|
|
@ -0,0 +1,6 @@
|
|||
# વિશ્વાસ પ્રાપ્ત કરનારાઓએ આખરે તેમની શ્રદ્ધા દ્વારા શું મેળવવાનું હતું?
|
||||
|
||||
|
||||
તેઓ આખરે તેમના વિશ્વાસ દ્વારા પ્રેમ મેળવવાના હતા.
|
||||
|
||||
|
|
@ -0,0 +1,6 @@
|
|||
# આધ્યાત્મિક રીતે અંધ વ્યક્તિ શું ભૂલી ગયો છે?
|
||||
|
||||
|
||||
તે તેના જૂના પાપોમાંથી શુદ્ધિકરણને ભૂલી ગયો છે
|
||||
|
||||
|
|
@ -0,0 +1,6 @@
|
|||
# જો ભાઈઓએ તેમના તેડું તથા પસંદગીની ખાતરી કરવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, તો શું થશે?
|
||||
|
||||
|
||||
તેઓ ઠોકર ખાશે નહીં, અને તેમને તેમના દેવ અને તારણહાર ઈસુ ખ્રિસ્તના અનંત રાજ્યમાં પ્રવેશ આપવામાં આવશે.
|
||||
|
||||
|
|
@ -0,0 +1,6 @@
|
|||
# જો ભાઈઓએ તેમના તેડું તથા પસંદગીની ખાતરી કરવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, તો શું થશે?
|
||||
|
||||
|
||||
તેઓ ઠોકર ખાશે નહીં, અને તેમને તેમના દેવ અને તારણહાર ઈસુ ખ્રિસ્તના અનંત રાજ્યમાં પ્રવેશ આપવામાં આવશે.
|
||||
|
||||
|
|
@ -0,0 +1,6 @@
|
|||
# પિતરને શા માટે ભાઈઓને આ બાબતોની યાદ અપાવવાનું યોગ્ય લાગ્યું?
|
||||
|
||||
|
||||
કારણ કે તેમના પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમને બતાવ્યું હતું કે તે ટૂંક સમયમાં તેમનો તંબુ હટાવી દેશે.
|
||||
|
||||
|
|
@ -0,0 +1,6 @@
|
|||
# પિતરને શા માટે ભાઈઓને આ બાબતોની યાદ અપાવવાનું યોગ્ય લાગ્યું?
|
||||
|
||||
|
||||
કારણ કે તેમના પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમને બતાવ્યું હતું કે તે ટૂંક સમયમાં તેમનો તંબુ હટાવી દેશે.
|
||||
|
||||
|
|
@ -0,0 +1,6 @@
|
|||
# પિતરને શા માટે ભાઈઓને આ બાબતોની યાદ અપાવવાનું યોગ્ય લાગ્યું?
|
||||
|
||||
|
||||
કારણ કે તેમના પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમને બતાવ્યું હતું કે તે ટૂંક સમયમાં તેમનો તંબુ હટાવી દેશે.
|
||||
|
||||
|
|
@ -0,0 +1,5 @@
|
|||
# જેઓ ઈસુના મહિમાના સાક્ષી હતા તેઓએ શું જોયું?
|
||||
|
||||
|
||||
તેઓએ જોયું કે તેને દેવ પિતા તરફથી સન્માન અને મહિમા પ્રાપ્ત થયો છે.
|
||||
|
|
@ -0,0 +1,5 @@
|
|||
# જેઓ ઈસુના મહિમાના સાક્ષી હતા તેઓએ શું જોયું?
|
||||
|
||||
|
||||
તેઓએ જોયું કે તેને દેવ પિતા તરફથી સન્માન અને મહિમા પ્રાપ્ત થયો છે.
|
||||
|
|
@ -0,0 +1,6 @@
|
|||
# આપણે કેવી રીતે ખાતરી કરી શકીએ કે ભવિષ્યવાણીનો શબ્દ ચોક્કસ છે?
|
||||
|
||||
|
||||
કારણ કે લેખિત ભવિષ્યવાણી પ્રબોધકના તર્કથી આવતી નથી, કે કોઈ પણ ભવિષ્યવાણી માણસની ઇચ્છાથી આવતી નથી, પણ પ્રબોધકો પવિત્ર આત્માની પ્રેરણાથી ઈશ્વરનાં વચનો બોલ્યા.
|
||||
|
||||
|
|
@ -0,0 +1,6 @@
|
|||
# આપણે કેવી રીતે ખાતરી કરી શકીએ કે ભવિષ્યવાણીનો શબ્દ ચોક્કસ છે?
|
||||
|
||||
|
||||
કારણ કે લેખિત ભવિષ્યવાણી પ્રબોધકના તર્કથી આવતી નથી, કે કોઈ પણ ભવિષ્યવાણી માણસની ઇચ્છાથી આવતી નથી, પણ પ્રબોધકો પવિત્ર આત્માની પ્રેરણાથી ઈશ્વરનાં વચનો બોલ્યા.
|
||||
|
||||
|
|
@ -0,0 +1,6 @@
|
|||
# આપણે કેવી રીતે ખાતરી કરી શકીએ કે ભવિષ્યવાણીનો શબ્દ ચોક્કસ છે?
|
||||
|
||||
|
||||
કારણ કે લેખિત ભવિષ્યવાણી પ્રબોધકના તર્કથી આવતી નથી, કે કોઈ પણ ભવિષ્યવાણી માણસની ઇચ્છાથી આવતી નથી, પણ પ્રબોધકો પવિત્ર આત્માની પ્રેરણાથી ઈશ્વરનાં વચનો બોલ્યા.
|
||||
|
||||
|
|
@ -0,0 +1,20 @@
|
|||
# ખોટા શિક્ષકો ગુપ્ત રીતે વિશ્વાસીઓ માટે શું લાવશે?
|
||||
|
||||
|
||||
|
||||
|
||||
ખોટા શિક્ષકો વિનાશક પાખંડ લાવશે અને તેમને ખરીદનાર માલિકોને નકારશે.
|
||||
|
||||
|
||||
# ખોટા શિક્ષકો પર શું આવશે?
|
||||
|
||||
|
||||
ખોટા શિક્ષકો પર ઝડપી વિનાશ અને દંડ આવશે.
|
||||
|
||||
|
||||
# ખોટા શિક્ષકો ભ્રામક શબ્દોથી શું કરશે?
|
||||
|
||||
|
||||
ખોટા શિક્ષકો લાલચથી ભાઈઓ પાસેથી નફો કમાય છે.
|
||||
|
||||
|
|
@ -0,0 +1,6 @@
|
|||
# ખોટા શિક્ષકો ભ્રામક શબ્દોથી શું કરશે?
|
||||
|
||||
|
||||
ખોટા શિક્ષકો લાલચથી ભાઈઓ પાસેથી નફો કમાય છે.
|
||||
|
||||
|
|
@ -0,0 +1,6 @@
|
|||
# ખોટા શિક્ષકો ભ્રામક શબ્દોથી શું કરશે?
|
||||
|
||||
|
||||
ખોટા શિક્ષકો લાલચથી ભાઈઓ પાસેથી નફો કમાય છે.
|
||||
|
||||
|
|
@ -0,0 +1,6 @@
|
|||
#દેવે કોને છોડ્યા નથી?
|
||||
|
||||
|
||||
દેવે પાપ કરનારા દૂતો, પ્રાચીન વિશ્વ અને સદોમ અને ગમોરા શહેરોને છોડ્યા ન હતા.
|
||||
|
||||
|
|
@ -0,0 +1,12 @@
|
|||
#દેવે કોને છોડ્યા નથી?
|
||||
|
||||
|
||||
દેવે પાપ કરનારા દૂતો, પ્રાચીન વિશ્વ અને સદોમ અને ગમોરા શહેરોને છોડ્યા ન હતા.
|
||||
|
||||
|
||||
#પ્રલયમાં દેવે કોનું રક્ષણ કર્યું?
|
||||
|
||||
|
||||
દેવે નુહને બીજા સાત લોકો સાથે બચાવ્યા.
|
||||
|
||||
|
|
@ -0,0 +1,6 @@
|
|||
#દેવે કોને છોડ્યા નથી?
|
||||
|
||||
|
||||
દેવે પાપ કરનારા દૂતો, પ્રાચીન વિશ્વ અને સદોમ અને ગમોરા શહેરોને છોડ્યા ન હતા.
|
||||
|
||||
|
|
@ -0,0 +1,6 @@
|
|||
# દેવે અમુકને બચાવીને અને બીજાને સાચવીને શું બતાવ્યું?
|
||||
|
||||
|
||||
દેવના કાર્યો દર્શાવે છે કે દેવ જાણે છે કે કેવી રીતે ઈશ્વરી માણસોને બચાવવા અને અન્યાયી માણસોને કેવી રીતે અંધકારનાં ખાડાઓમાં રાખવા.
|
||||
|
||||
|
|
@ -0,0 +1,6 @@
|
|||
# અધર્મી માણસો નિંદા કરવા માટે ડરતા ન હતા તે ભવ્ય લોકો કોણ હતા?
|
||||
|
||||
|
||||
મહિમાવાન એક દૂતો હતા, જેઓ દેવ માટે માણસો સામે અપમાનજનક ચુકાદાઓ લાવતા નથી.
|
||||
|
||||
|
|
@ -0,0 +1,6 @@
|
|||
# અધર્મી માણસો નિંદા કરવા માટે ડરતા ન હતા તે મહિમાવાન લોકો કોણ હતા?
|
||||
|
||||
|
||||
મહિમાવાન એક દૂતો હતા, જેઓ દેવ માટે માણસો સામે અપમાનજનક ચુકાદાઓ લાવતા નથી.
|
||||
|
||||
|
|
@ -0,0 +1,6 @@
|
|||
# ખોટા શિક્ષકો કોને ફસાવે છે?
|
||||
|
||||
|
||||
ખોટા શિક્ષકો અસ્થિર આત્માઓને લલચાવે છે.
|
||||
|
||||
|
|
@ -0,0 +1,6 @@
|
|||
# પ્રબોધક બલામનું ગાંડપણ કોણે રોક્યું?
|
||||
|
||||
|
||||
એક મૂંગા ગધેડે માનવ અવાજમાં બોલતા બલામને રોક્યો.
|
||||
|
||||
|
|
@ -0,0 +1,6 @@
|
|||
# પ્રબોધક બલામનું ગાંડપણ કોણે રોક્યું?
|
||||
|
||||
|
||||
એક મૂંગા ગધેડે માનવ અવાજમાં બોલતા બલામને રોક્યો.
|
||||
|
||||
|
|
@ -0,0 +1,5 @@
|
|||
# માણસ શેનો ગુલામ છે?
|
||||
|
||||
|
||||
માણસ તેના પર જે પણ કાબુ મેળવે છે તેનો ગુલામ છે.
|
||||
|
|
@ -0,0 +1,6 @@
|
|||
# જેઓ ઈસુ ખ્રિસ્તના જ્ઞાન દ્વારા જગતની દુષ્ટતામાંથી છટકી જાય છે અને પછી તેમની પાસે પાછા ફરે છે, તેમના માટે શું સારું રહેશે?
|
||||
|
||||
|
||||
તેમના માટે શું સારું રહેશે કે તેઓ ન્યાયીપણાનો માર્ગ જાણતા ન હોય.
|
||||
|
||||
|
|
@ -0,0 +1,6 @@
|
|||
# જેઓ ઈસુ ખ્રિસ્તના જ્ઞાન દ્વારા જગતની દુષ્ટતામાંથી છટકી જાય છે અને પછી તેમની પાસે પાછા ફરે છે, તેમના માટે શું સારું રહેશે?
|
||||
|
||||
|
||||
તેમના માટે શું સારું રહેશે કે તેઓ ન્યાયીપણાનો માર્ગ જાણતા ન હોય.
|
||||
|
||||
|
|
@ -0,0 +1,6 @@
|
|||
# પિતરે આ બીજો પત્ર શા માટે લખ્યો?
|
||||
|
||||
|
||||
તેણે લખ્યું જેથી વ્હાલા પ્રબોધકો દ્વારા અને તેમના દેવ અને તારણહારની આજ્ઞા વિશે અગાઉ કહેલા શબ્દો યાદ કરી શકે.
|
||||
|
||||
|
|
@ -0,0 +1,6 @@
|
|||
# પિતરે આ બીજો પત્ર શા માટે લખ્યો?
|
||||
|
||||
|
||||
તેણે લખ્યું જેથી વ્હાલા પ્રબોધકો દ્વારા અને તેમના દેવ અને તારણહારની આજ્ઞા વિશે અગાઉ કહેલા શબ્દો યાદ કરી શકે.
|
||||
|
||||
|
|
@ -0,0 +1,6 @@
|
|||
# છેલ્લા દિવસોમાં મશ્કરી કરનારાઓ શું કહેશે?
|
||||
|
||||
|
||||
મશ્કરી કરનારાઓ ઈસુના પાછા ફરવાના વચન પર સવાલ ઉઠાવશે અને કહેશે કે સૃષ્ટિની શરૂઆતથી બધી વસ્તુઓ સમાન રહે છે.
|
||||
|
||||
|
|
@ -0,0 +1,6 @@
|
|||
# છેલ્લા દિવસોમાં મશ્કરી કરનારાઓ શું કહેશે?
|
||||
|
||||
|
||||
મશ્કરી કરનારાઓ ઈસુના પાછા ફરવાના વચન પર સવાલ ઉઠાવશે અને કહેશે કે સૃષ્ટિની શરૂઆતથી બધી વસ્તુઓ સમાન રહે છે.
|
||||
|
||||
|
|
@ -0,0 +1,6 @@
|
|||
# આકાશો અને પૃથ્વીની સ્થાપના કેવી રીતે કરવામાં આવી હતી, અને તેઓ અગ્નિ અને ન્યાયના દિવસ અને અધર્મી લોકોના વિનાશ માટે કેવી રીતે નાશના દિવસ સુધી મૂક્યા હતા?
|
||||
|
||||
|
||||
તેઓ દેવના શબ્દ દ્વારા સ્થાપિત અને આરક્ષિત હતા.
|
||||
|
||||
|
|
@ -0,0 +1,6 @@
|
|||
# આકાશો અને પૃથ્વીની સ્થાપના કેવી રીતે કરવામાં આવી હતી, અને તેઓ અગ્નિ અને ન્યાયના દિવસ અને અધર્મી લોકોના વિનાશ માટે કેવી રીતે નાશના દિવસ સુધી મૂક્યા હતા?
|
||||
|
||||
|
||||
તેઓ દેવના શબ્દ દ્વારા સ્થાપિત અને આરક્ષિત હતા.
|
||||
|
||||
|
Some files were not shown because too many files have changed in this diff Show More
Loading…
Reference in New Issue