પ્રભુ ગર્જનાસહિત અને ઈશ્વરના રણશિંગડા સહિત સ્વર્ગમાંથી ઉતરશે.
#પ્રથમ કોણ ઉઠશે અને ત્યારબાદ તેમની સાથે કોણ ઉઠશે?
ખ્રિસ્તમાં મુએલા પ્રથમ ઉઠશે, ત્યારબાદ જેઓ હજી જીવતા રહેલા છે તેઓ તેમની સાથે ખેંચાઇ જશે.