translationCore-Create-BCS_.../1th/05/20.md

436 B

#પ્રબોધવાણીઑ વિષે પાઉલ વિશ્વાસીઓને કઈ સૂચનાઓ આપે છે?

પાઉલ વિશ્વાસીઓને સૂચનાઓ આપે છે કે પ્રબોધવાણીઓને તુચ્છકારશો નહીં, સઘળી બાબતોને પારખો, જે સારું છે તેને વળગી રહો.