#અવિશ્વાસી યહુદીઓએ શું કર્યું હતું જેનાથી ઈશ્વર પ્રસન્ન નહોતા?
અવિશ્વાસી યહુદીઓએ યહુદીયામાં મંડળીઓની સતાવણી કરી, પ્રભુ ઇસુને અને પ્રબોધકોને મારી નાંખ્યા, પાઉલને હાંકી કાઢ્યો, અને પાઉલને વિદેશીઓને વચન કહેવાની મનાઈ કરી.