translationCore-Create-BCS_.../1th/05/12.md

411 B

જેઓ પ્રભુમાં વિશ્વાસીઓ ના આગેવાન છે તેમના માટે કેવું વલણ રાખવાનું પાઉલ કહે છે?

પાઉલ કહે છે કે તેમણે તેમની કદર કરવી જોઈએ અને તેમને પ્રેમસહિત માન આપવું જોઈએ.