# જેઓ પ્રભુમાં વિશ્વાસીઓ ના આગેવાન છે તેમના માટે કેવું વલણ રાખવાનું પાઉલ કહે છે?
પાઉલ કહે છે કે તેમણે તેમની કદર કરવી જોઈએ અને તેમને પ્રેમસહિત માન આપવું જોઈએ.