કારણ કે લેખિત ભવિષ્યવાણી પ્રબોધકના તર્કથી આવતી નથી, કે કોઈ પણ ભવિષ્યવાણી માણસની ઇચ્છાથી આવતી નથી, પણ પ્રબોધકો પવિત્ર આત્માની પ્રેરણાથી ઈશ્વરનાં વચનો બોલ્યા.