translationCore-Create-BCS_.../1th/03/08.md

311 B

થેસ્સલોનિકીઓ શું કરે તો પાઉલ કહે છે કે તે જીવતો રહે?

પાઉલ કહે છે કે જો થેસ્સલોનિકીઓ પ્રભુમાં દ્રઢ રહે તો તે જીવતો રહે.