translationCore-Create-BCS_.../1th/04/02.md

663 B

#પાઉલે થેસ્સલોનિકીઓને જે સૂચનાઓ આપી હતી તેના કારણે પાઉલ તેમણે કઈ રીતે વર્તવું અને કઈ રીતે ઈશ્વરને પ્રસન્ન કરવો તેના વિષે શું ઇચ્છતો હતો?

પાઉલ ઇચ્છતો હતો કે થેસ્સલોનિકીઓ જેમ ચાલતા હતા તેમ ચાલે અને ઈશ્વરને પ્રસન્ન કરે અને તેમ વધારે અને વધારે વર્તતા જાય.