diff --git a/1th/01/03.md b/1th/01/03.md new file mode 100644 index 0000000..2954999 --- /dev/null +++ b/1th/01/03.md @@ -0,0 +1,4 @@ +# પાઉલ હંમેશા ઈશ્વર સમક્ષ થેસ્સલોનિકીઓ વિશે શું યાદ રાખે છે? + +પાઉલ તેંમના વિશ્વાસના કામને, તેંમના પ્રેમપૂર્વકની મહેનતને, અને આશાથી ઉત્પન્ન થતી ધીરજને યાદ કરે છે. + diff --git a/1th/01/05.md b/1th/01/05.md new file mode 100644 index 0000000..c59ec48 --- /dev/null +++ b/1th/01/05.md @@ -0,0 +1,5 @@ +# થેસ્સલોનિકીઓ પાસે કઈ ચાર રીતે સુવાર્તા આવી? + + +થેસ્સલોનિકીઓ પાસે સુવાર્તા શબ્દમાં, પરાક્રમમાં, પવિત્ર આત્મામાં, અને ખાતરીપૂર્વક આવી. + diff --git a/1th/01/06.md b/1th/01/06.md new file mode 100644 index 0000000..544dc25 --- /dev/null +++ b/1th/01/06.md @@ -0,0 +1,8 @@ +# થેસ્સલોનિકીઓએ સુવાર્તાને સ્વીકારી ત્યારે શું થયું? + +થેસ્સલોનિકીઓએ ઘણી વિપત્તિઓવેઠી ને સુવાર્તા સ્વીકારી. + +# થેસ્સલોનિકીઓનું વલણ શું હતું જ્યારે તેમણે સુવાર્તા નો સ્વીકાર કર્યો? + +થેસ્સલોનિકીઓએ પવિત્ર આત્માનાં આનંદસહિત પ્રભુની વાત સ્વીકારી. + diff --git a/1th/01/08.md b/1th/01/08.md new file mode 100644 index 0000000..a9cd377 --- /dev/null +++ b/1th/01/08.md @@ -0,0 +1,4 @@ +# થેસ્સલોનિકીઓના પ્રાપ્ત કર્યા પછી પ્રભુના વચનનું શું થયું? + +પ્રભુની વાતનો પ્રસાર એ દરેક સ્થળે થયો જ્યાં તેમનો વિશ્વાસ પ્રગટ થયો. + diff --git a/1th/01/09.md b/1th/01/09.md new file mode 100644 index 0000000..5d4d399 --- /dev/null +++ b/1th/01/09.md @@ -0,0 +1,4 @@ +# થેસ્સલોનિકીઓ સાચા ઈશ્વરમાં વિશ્વાસ કર્યા પહેલા કોની સેવા કરતાં હતા? + +થેસ્સલોનિકીઓ સાચા ઈશ્વરમાં વિશ્વાસ કર્યા પહેલા મૂર્તિઓની સેવા કરતાં હતા. + diff --git a/1th/01/10.md b/1th/01/10.md new file mode 100644 index 0000000..a113c52 --- /dev/null +++ b/1th/01/10.md @@ -0,0 +1,8 @@ +#પાઉલ અને થેસ્સલોનિકીઓ શાની રાહ જોઈરહ્યા હતા ? + +પાઉલ અને થેસ્સલોનિકીઓ ઈસુના સ્વર્ગમાથી આવવાની રાહ જોઈ રહ્યા હતા. + +# ઇસુ આપણને શેનાથી બચાવે છે? + +ઈસુ આપણને આવનાર કોપ થી બચાવે છે. + diff --git a/1th/02/02.md b/1th/02/02.md new file mode 100644 index 0000000..728aeda --- /dev/null +++ b/1th/02/02.md @@ -0,0 +1,4 @@ +# થેસ્સલોનિકીઓ માં આવતા પહેલા પાઉલ અને તેંના સાથીઓ સાથે કેવું વર્તન કરવામાં આવ્યું હતું ? + +પાઉલ અને તેંના સાથીઓને સહન કરવું પડ્યું હતું અને તેમની સાથે અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હતું. + diff --git a/1th/02/04.md b/1th/02/04.md new file mode 100644 index 0000000..b6095c4 --- /dev/null +++ b/1th/02/04.md @@ -0,0 +1,4 @@ +#પાઉલ પોતાના સુવાર્તા પ્રચારના કાર્ય થી કોને પ્રસન્ન કરવા માંગે છે? + +પાઉલ પોતાના સુવાર્તાપ્રચારના કાર્ય થી ઈશ્વરને પ્રસન્ન કરવા માંગે છે. + diff --git a/1th/02/05.md b/1th/02/05.md new file mode 100644 index 0000000..0ad6270 --- /dev/null +++ b/1th/02/05.md @@ -0,0 +1,4 @@ +# પાઉલે પોતાના સુવાર્તાપ્રચારના કાર્યમાં શું નથી કર્યું? + +પાઉલે કદી ખુશામતનો ઉપયોગ કર્યો નથી કે, માણસોને ખુશ કરવા નો પ્રયત્ન કર્યો નથી. + diff --git a/1th/02/06.md b/1th/02/06.md new file mode 100644 index 0000000..fc6b91b --- /dev/null +++ b/1th/02/06.md @@ -0,0 +1,4 @@ +# પાઉલ સુવાર્તા પ્રગટ કરવામાં શુ કરતો નથી? + +પાઉલ ખુશામત કરતો નથી અને લોકો પાસેથી મહિમા શોધતો નથી. + diff --git a/1th/02/07.md b/1th/02/07.md new file mode 100644 index 0000000..bc0cb89 --- /dev/null +++ b/1th/02/07.md @@ -0,0 +1,5 @@ +#જ્યારે પાઉલ થેસ્સલોનિકીના લોકો મધ્યે હતો ત્યારે તેણે તેમની સાથે કેવો વ્યવહાર કર્યો? + + +જેમ માતા અથવા પિતા બાળકો પ્રત્યે કોમળ હોય તેમ પાઉલ પણ થેસ્સલોનિકી ના લોકો પ્રત્યે કોમળ હતો. + diff --git a/1th/02/08.md b/1th/02/08.md new file mode 100644 index 0000000..afcb4bc --- /dev/null +++ b/1th/02/08.md @@ -0,0 +1,4 @@ +#જ્યારે પાઉલ થેસ્સલોનિકી ના લોકો સાથે હતો ત્યારે તેણે તેમની સાથે કેવો વ્યવહાર કર્યો? + +પાઉલ થેસ્સલોનિકી ના લોકો સાથે જેમ માતા કે પિતા બાળકો સાથે કોમળ અને નમ્ર હોય તેમ કોમળ અને નમ્ર રહ્યો. + diff --git a/1th/02/09.md b/1th/02/09.md new file mode 100644 index 0000000..9dc745e --- /dev/null +++ b/1th/02/09.md @@ -0,0 +1,4 @@ +#પાઉલ અને તેના સાથીઓએ શુ કર્યું કે જેથી તેઓ થેસ્સલોનિકીઓ માટે બોજરૂપ ના બને? + +પાઉલ અને તેના સાથીઓએ રાતદિવસ કામ કર્યું કે જેથી તેઓ થેસ્સલોનિકીઓને બોજરૂપ નાબને. + diff --git a/1th/02/11.md b/1th/02/11.md new file mode 100644 index 0000000..523ed75 --- /dev/null +++ b/1th/02/11.md @@ -0,0 +1,4 @@ +#પાઉલ થેસ્સલોનિકીઓ સાથે હતો ત્યારે તેને તેમની સાથે કેવો વ્યવહાર કર્યો? + +પાઉલ થેસ્સલોનિકીઓ સાથે એક માં અથવા એક બાપ જેમ કોમળ અને નમ્ર રહે તેમજ કોમળ અને નમ્ર રહ્યો. + diff --git a/1th/02/12.md b/1th/02/12.md new file mode 100644 index 0000000..7cb9e3e --- /dev/null +++ b/1th/02/12.md @@ -0,0 +1,4 @@ +# પાઉલે થેસ્સલોનિકીઓએ કેવી રીતે ચાલવું જોઈએ તેવું કઈ રીતે કહ્યું? + +પાઉલે થેસ્સલોનિકીઓને કહ્યું કે તેમણે ઈશ્વર જે તેમને પોતાના રાજ્ય તથા મહિમા માં તેડે છે તેને યોગ્ય થઈને ચાલવું જોઈએ. + diff --git a/1th/02/13.md b/1th/02/13.md new file mode 100644 index 0000000..c99e9e9 --- /dev/null +++ b/1th/02/13.md @@ -0,0 +1,4 @@ +# પાઉલે થેસ્સલોનિકીઓને જે સંદેશો પ્રગટ કર્યો તેમાં તેમને કેવા પ્રકારનું વચન મળ્યું? + +થેસ્સલોનિકીઓને ઈશ્વરના વચનની જેમ સંદેશો મળ્યો; માણસના વચનની જેમ નહીં. + diff --git a/1th/02/14.md b/1th/02/14.md new file mode 100644 index 0000000..f14171d --- /dev/null +++ b/1th/02/14.md @@ -0,0 +1,4 @@ +#અવિશ્વાસી યહુદીઓએ શું કર્યું હતું જેનાથી ઈશ્વર પ્રસન્ન નહોતા? + +અવિશ્વાસી યહુદીઓએ યહુદીયામાં મંડળીઓની સતાવણી કરી, પ્રભુ ઇસુને અને પ્રબોધકોને મારી નાંખ્યા, પાઉલને હાંકી કાઢ્યો, અને પાઉલને વિદેશીઓને વચન કહેવાની મનાઈ કરી. + diff --git a/1th/02/15.md b/1th/02/15.md new file mode 100644 index 0000000..aff4b22 --- /dev/null +++ b/1th/02/15.md @@ -0,0 +1,4 @@ +# અવિશ્વાસી યહુદીઓએ શું કર્યું હતું જેનાથી ઈશ્વર પ્રસન્ન નહોતા? + +અવિશ્વાસી યહુદીઓએ યહુદીયામાં મંડળીઓની સતાવણી કરી, પ્રભુ ઇસુને અને પ્રબોધકોને મારી નાંખ્યા, પાઉલને હાંકી કાઢ્યો, અને પાઉલને વિદેશીઓને વચન કહેવાની મનાઈ કરી. + diff --git a/1th/02/16.md b/1th/02/16.md new file mode 100644 index 0000000..5f38c54 --- /dev/null +++ b/1th/02/16.md @@ -0,0 +1,4 @@ +# અવિશ્વાસી યહુદીઓએ યહુદીયામાં મંડળીઓની સતાવણી કરી, પ્રભુ ઇસુને અને પ્રબોધકોને મારી નાંખ્યા, પાઉલને હાંકી કાઢ્યો, અને પાઉલને વિદેશીઓને વચન કહેવાની મનાઈ કરી. + +અવિશ્વાસી યહુદીઓએ યહુદીયામાં મંડળીઓની સતાવણી કરી, પ્રભુ ઇસુને અને પ્રબોધકોને મારી નાંખ્યા, પાઉલને હાંકી કાઢ્યો, અને પાઉલને વિદેશીઓને વચન કહેવાની મનાઈ કરી. + diff --git a/1th/02/17.md b/1th/02/17.md new file mode 100644 index 0000000..63f4df3 --- /dev/null +++ b/1th/02/17.md @@ -0,0 +1,4 @@ +#જો કે એ પાઉલની ઇચ્છા હતી તેમ છતાં તે થેસ્સલોનિકીઓ પાસે કેમ આવી ના શક્યો? + +પાઉલ આવી શક્યો નહીં કારણકે શેતાને તેને અટકાવ્યો હતો. + diff --git a/1th/02/18.md b/1th/02/18.md new file mode 100644 index 0000000..63f4df3 --- /dev/null +++ b/1th/02/18.md @@ -0,0 +1,4 @@ +#જો કે એ પાઉલની ઇચ્છા હતી તેમ છતાં તે થેસ્સલોનિકીઓ પાસે કેમ આવી ના શક્યો? + +પાઉલ આવી શક્યો નહીં કારણકે શેતાને તેને અટકાવ્યો હતો. + diff --git a/1th/02/19.md b/1th/02/19.md new file mode 100644 index 0000000..2e32535 --- /dev/null +++ b/1th/02/19.md @@ -0,0 +1,4 @@ +#પ્રભુના આવવાની વેળાએ થેસ્સલોનિકીઓ પાઉલ માટે શું હશે? + +પ્રભુના આવવાની વેળાએ થેસ્સલોનિકીઓ પાઉલની આશા, આનંદ અને મહિમાનો મુગટ હશે. + diff --git a/1th/02/20.md b/1th/02/20.md new file mode 100644 index 0000000..2e32535 --- /dev/null +++ b/1th/02/20.md @@ -0,0 +1,4 @@ +#પ્રભુના આવવાની વેળાએ થેસ્સલોનિકીઓ પાઉલ માટે શું હશે? + +પ્રભુના આવવાની વેળાએ થેસ્સલોનિકીઓ પાઉલની આશા, આનંદ અને મહિમાનો મુગટ હશે. + diff --git a/1th/03/01.md b/1th/03/01.md new file mode 100644 index 0000000..100bd97 --- /dev/null +++ b/1th/03/01.md @@ -0,0 +1,4 @@ +#પાઉલ એથેંસમાં એકલો રહી ગયો ત્યારે તેણે શું કર્યું? + +પાઉલે થેસ્સાલોનિકાના વિશ્વાસીઓને સ્થિર કરવા અને તેમના વિશ્વાસમાં તેમને ઉત્તેજન આપવા તિમોથીને મોકલ્યો. + diff --git a/1th/03/02.md b/1th/03/02.md new file mode 100644 index 0000000..359595c --- /dev/null +++ b/1th/03/02.md @@ -0,0 +1,4 @@ +#પાઉલ એથેંસમાં એકલો રહી ગયો ત્યારે તેણે શું કર્યું? + +પાઉલે થેસ્સાલોનિકાના વિશ્વાસીઓને સ્થિર કરવા અને તેમના વિશ્વાસમાં તેમને ઉત્તેજન આપવા તિમોથીને મોકલ્યો. + diff --git a/1th/03/03.md b/1th/03/03.md new file mode 100644 index 0000000..a11e888 --- /dev/null +++ b/1th/03/03.md @@ -0,0 +1,4 @@ +#પાઉલ શા માટે નિર્મિત થયો હતો તે વિષે તેણે શું કહ્યું? + +પાઉલે કહ્યું કે તે વિપત્તિ માટે નિર્મિત થયો હતો. + diff --git a/1th/03/05.md b/1th/03/05.md new file mode 100644 index 0000000..7429643 --- /dev/null +++ b/1th/03/05.md @@ -0,0 +1,4 @@ +#થેસ્સલોનિકીઓ માટે પાઉલની ચિંતા કઈ હતી? + +પાઉલને ચિંતા હતી કે પરીક્ષણ કરનારે કોઈ પણ રીતે તેમનું પરીક્ષણ કર્યું હોય અને તેની મહેનત વ્યર્થ ગઈ. + diff --git a/1th/03/06.md b/1th/03/06.md new file mode 100644 index 0000000..89f3b7f --- /dev/null +++ b/1th/03/06.md @@ -0,0 +1,4 @@ +#જ્યારે તિમોથી થેસ્સાલોનીકાથી પાછો આવ્યો ત્યારે કઈ બાબતથી પાઉલને દિલાસો મળ્યો? + +પાઉલને થેસ્સલોનિકીઓના વિશ્વાસ અને પ્રેમની ખબર સાંભળીને, અને તેઓ પાઉલને જોવા આતુર છે તે જાણીને દિલાસો મળ્યો. + diff --git a/1th/03/07.md b/1th/03/07.md new file mode 100644 index 0000000..533c618 --- /dev/null +++ b/1th/03/07.md @@ -0,0 +1,4 @@ +#જ્યારે તિમોથી થેસ્સાલોનીકાથી પાછો આવ્યો ત્યારે કઈ બાબતથી પાઉલને દિલાસો મળ્યો? + +પાઉલને થેસ્સલોનિકીઓના વિશ્વાસ અને પ્રેમની ખબર સાંભળીને, અને તેઓ પાઉલને જોવા આતુર છે તે જાણીને દિલાસો મળ્યો. + diff --git a/1th/03/08.md b/1th/03/08.md new file mode 100644 index 0000000..51ee530 --- /dev/null +++ b/1th/03/08.md @@ -0,0 +1,4 @@ +# થેસ્સલોનિકીઓ શું કરે તો પાઉલ કહે છે કે તે જીવતો રહે? + +પાઉલ કહે છે કે જો થેસ્સલોનિકીઓ પ્રભુમાં દ્રઢ રહે તો તે જીવતો રહે. + diff --git a/1th/03/10.md b/1th/03/10.md new file mode 100644 index 0000000..73e2022 --- /dev/null +++ b/1th/03/10.md @@ -0,0 +1,4 @@ +#પાઉલ શાના માટે રાતદિવસ પ્રાર્થના કરે છે? + +પાઉલ રાતદિવસ પ્રાર્થના કરે છે કે તે થેસ્સલોનિકીઓને રૂબરૂ જોવે અને તેમના વિશ્વાસમાં જે ઉણપ હોય તે સંપૂર્ણ કરે + diff --git a/1th/03/12.md b/1th/03/12.md new file mode 100644 index 0000000..24a1de3 --- /dev/null +++ b/1th/03/12.md @@ -0,0 +1,4 @@ +#પાઉલ થેસ્સલોનિકીઓ કઈ બાબત માં પુષ્કળ વધે તેવી ઇચ્છા રાખે છે? + +પાઉલ ઇચ્છે છે કે થેસ્સલોનિકીઓ પરસ્પરના તેમજ સર્વ માણસો પરના પ્રેમમાં પુષ્કળ વધે. + diff --git a/1th/03/13.md b/1th/03/13.md new file mode 100644 index 0000000..9e9ed60 --- /dev/null +++ b/1th/03/13.md @@ -0,0 +1,4 @@ +#કયા બનાવને માટે થેસ્સલોનિકીઓ તેમના હૃદય પવિત્રતામાં નિર્દોષ રાખીને તૈયાર રહે એવું પાઉલ ઇચ્છે છે? + +પાઉલ ઇચ્છે છે કે થેસ્સલોનિકીઓ પ્રભુ ઈસુના તેમના સરવા સંતો સાથે ના આગમન માટે તૈયાર રહે. + diff --git a/1th/04/01.md b/1th/04/01.md new file mode 100644 index 0000000..d5b9142 --- /dev/null +++ b/1th/04/01.md @@ -0,0 +1,4 @@ +#પાઉલે થેસ્સલોનિકીઓને જે સૂચનાઓ આપી હતી તેના કારણે પાઉલ તેમણે કઈ રીતે વર્તવું અને કઈ રીતે ઈશ્વરને પ્રસન્ન કરવો તેના વિષે શું ઇચ્છતો હતો? + +પાઉલ ઇચ્છતો હતો કે થેસ્સલોનિકીઓ જેમ ચાલતા હતા તેમ ચાલે અને ઈશ્વરને પ્રસન્ન કરે અને તેમ વધારે અને વધારે વર્તતા જાય. + diff --git a/1th/04/02.md b/1th/04/02.md new file mode 100644 index 0000000..a0c0f57 --- /dev/null +++ b/1th/04/02.md @@ -0,0 +1,4 @@ +#પાઉલે થેસ્સલોનિકીઓને જે સૂચનાઓ આપી હતી તેના કારણે પાઉલ તેમણે કઈ રીતે વર્તવું અને કઈ રીતે ઈશ્વરને પ્રસન્ન કરવો તેના વિષે શું ઇચ્છતો હતો? + +પાઉલ ઇચ્છતો હતો કે થેસ્સલોનિકીઓ જેમ ચાલતા હતા તેમ ચાલે અને ઈશ્વરને પ્રસન્ન કરે અને તેમ વધારે અને વધારે વર્તતા જાય. + diff --git a/1th/04/03.md b/1th/04/03.md new file mode 100644 index 0000000..90d2f1c --- /dev/null +++ b/1th/04/03.md @@ -0,0 +1,4 @@ +# ઈશ્વરની થેસ્સલોનિકીઓ માટે શું ઈચ્છા હતી તે વિષે પાઉલે શું કહ્યું? + +પાઉલે કહ્યું કે ઈશ્વરની થેસ્સલોનિકીઓ માટે ઇચ્છા તેમનું પવિત્રીકરણ હતી. + diff --git a/1th/04/04.md b/1th/04/04.md new file mode 100644 index 0000000..c409360 --- /dev/null +++ b/1th/04/04.md @@ -0,0 +1,4 @@ +#કઈ રીતે પતિઓએ પોતાની પત્ની સાથે વર્તવું? + +પતિઓએ પોતાની પત્નીની સાથે પવિત્રતામાં અને માનથી વર્તવું. + diff --git a/1th/04/06.md b/1th/04/06.md new file mode 100644 index 0000000..9e4b97d --- /dev/null +++ b/1th/04/06.md @@ -0,0 +1,4 @@ +#જે ભાઈ જાતીય અનૈતિકતાની બાબતમાં પાપ કરે છે તેનું શું થાય છે? + +જે ભાઈ જાતીય અનૈતિક્તાની બાબતમાં પાપ કરે છે તેની સામે પ્રભુ બદલો લેનાર છે? + diff --git a/1th/04/08.md b/1th/04/08.md new file mode 100644 index 0000000..b959e7f --- /dev/null +++ b/1th/04/08.md @@ -0,0 +1,4 @@ +# જે વ્યક્તિ પવિત્રતાના તેડાનો નકાર કરે છે તે કોનો નકાર કરે છે? + +જે વ્યક્તિ પવિત્રતા ના તેડાનો નકાર કરે છે તે ઈશ્વરનો નકાર કરે છે. + diff --git a/1th/04/09.md b/1th/04/09.md new file mode 100644 index 0000000..7131755 --- /dev/null +++ b/1th/04/09.md @@ -0,0 +1,4 @@ +#થેસ્સલોનિકીઓ શું કરતાં હતા જે તેઓ વધારે કરે એવું પાઉલ ઇચ્છતો હતો. + +પાઉલ ઇચ્છતો હતો કે થેસ્સલોનિકીઓ એક બીજા પર હજુ વધારે પ્રેમ રાખે. + diff --git a/1th/04/10.md b/1th/04/10.md new file mode 100644 index 0000000..a99726d --- /dev/null +++ b/1th/04/10.md @@ -0,0 +1,4 @@ +#થેસ્સલોનિકીઓ શું કરતાં હતા જે તેઓ વધારે કરે એવું પાઉલ ઇચ્છતો હતો. + +પાઉલ ઇચ્છતો હતો કે થેસ્સલોનિકીઓ એક બીજા પર હજુ વધારે પ્રેમ રાખે. + diff --git a/1th/04/11.md b/1th/04/11.md new file mode 100644 index 0000000..ddc0427 --- /dev/null +++ b/1th/04/11.md @@ -0,0 +1,4 @@ +#થેસ્સલોનિકીઓએ શું કરવાનું હતું જેથી બહારના લોકો આગળ તેઓ સારી વર્તણૂક રાખે અને તેમને કશાની અગત્ય રહે નહીં + +થેસ્સલોનિકીઓએ શાંત રહેવાનુ હતું, પોતાનાજ કામ માં ધ્યાન આપવાનું હતું અને પોતાને હાથે ઉધ્યોગ કરવાનો હતો. + diff --git a/1th/04/12.md b/1th/04/12.md new file mode 100644 index 0000000..ea504ae --- /dev/null +++ b/1th/04/12.md @@ -0,0 +1,4 @@ +#થેસ્સલોનિકીઓએ શું કરવાનું હતું જેથી બહારના લોકો આગળ તેઓ સારી વર્તણૂક રાખે અને તેમને કશાની અગત્ય રહે નહીં. + +થેસ્સલોનિકીઓએ શાંત રહેવાનુ હતું, પોતાનાજ કામ માં ધ્યાન આપવાનું હતું અને પોતાને હાથે ઉધ્યોગ કરવાનો હતો. + diff --git a/1th/04/13.md b/1th/04/13.md new file mode 100644 index 0000000..0a58537 --- /dev/null +++ b/1th/04/13.md @@ -0,0 +1,4 @@ +# કયા વિષય પ્રત્યે થેસ્સલોનિકીઓને શક્ય ગેરસમજ હતી? + +જેઓ ઊંઘી ગયેલા છે તેમનું શું થયું હશે તે વિષે થેસ્સલોનિકીઓને શક્ય ગેરસમજ હતી. + diff --git a/1th/04/14.md b/1th/04/14.md new file mode 100644 index 0000000..251de0b --- /dev/null +++ b/1th/04/14.md @@ -0,0 +1,4 @@ +# જેઓ ઇસુમાં ઊંઘી ગયેલા છે તેમને ઈશ્વર શું કરશે ? + +જેઓ ખ્રિસ્તમાં ઊંઘી ગયેલા છે તેમને ઈશ્વર ઇસુની સાથે લાવશે. + diff --git a/1th/04/16.md b/1th/04/16.md new file mode 100644 index 0000000..225a834 --- /dev/null +++ b/1th/04/16.md @@ -0,0 +1,8 @@ +# કઈ રીતે પ્રભુ સ્વર્ગમાંથી ઉતરશે? + +પ્રભુ ગર્જનાસહિત અને ઈશ્વરના રણશિંગડા સહિત સ્વર્ગમાંથી ઉતરશે. + +#પ્રથમ કોણ ઉઠશે અને ત્યારબાદ તેમની સાથે કોણ ઉઠશે? + +ખ્રિસ્તમાં મુએલા પ્રથમ ઉઠશે, ત્યારબાદ જેઓ હજી જીવતા રહેલા છે તેઓ તેમની સાથે ખેંચાઇ જશે. + diff --git a/1th/04/17.md b/1th/04/17.md new file mode 100644 index 0000000..8a77de5 --- /dev/null +++ b/1th/04/17.md @@ -0,0 +1,8 @@ +#પ્રથમ કોણ ઉઠશે અને ત્યારબાદ તેમની સાથે કોણ ઉઠશે? + +ખ્રિસ્તમાં મુએલા પ્રથમ ઉઠશે, ત્યારબાદ જેઓ હજી જીવતા રહેલા છે તેઓ તેમની સાથે ખેંચાઇ જશે. + +#પુનરુથાન પામેલા કોને મળશે અને ક્યાં સુધી? + +પુનરુથાન પામેલા પ્રભુને હવામાં મળશે, અને ત્યારબાદ હમેશા પ્રભુ સાથે રહેશે. + diff --git a/1th/04/18.md b/1th/04/18.md new file mode 100644 index 0000000..d3d7c51 --- /dev/null +++ b/1th/04/18.md @@ -0,0 +1,4 @@ +# પાઉલ જેઓ ઊંઘી ગયેલા છે તેમના વિષેના શિક્ષણથી થેસ્સલોનિકીઓને શું કરવા કહે છે? + +પાઉલ તેના વચનો થી થેસ્સલોનિકીઓને એકબીજાને ઉત્તેજન આપવાનું કહે છે. + diff --git a/1th/05/02.md b/1th/05/02.md new file mode 100644 index 0000000..fc76289 --- /dev/null +++ b/1th/05/02.md @@ -0,0 +1,4 @@ +# પ્રભુનો દિવસ કેવી રીતે આવે છે તે વિષે પાઉલ શું કહે છે? + +પાઉલ કહે છે કે જેમ રાત્રે ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવે છે॰ + diff --git a/1th/05/03.md b/1th/05/03.md new file mode 100644 index 0000000..5685af9 --- /dev/null +++ b/1th/05/03.md @@ -0,0 +1,4 @@ +# જ્યારે તેમના પર એકાએક વિનાશ આવી પડશે ત્યારે કેટલાક લોકો શું કહેશે? + +કેટલાક લોકો કહેશે કે, “શાંતિ અને સલામતી”. + diff --git a/1th/05/04.md b/1th/05/04.md new file mode 100644 index 0000000..103ebb1 --- /dev/null +++ b/1th/05/04.md @@ -0,0 +1,4 @@ +# પાઉલ કેમ કહે છે કે પ્રભુનો દિવસ વિશ્વાસીઓ પર ચોરની પેઠે આવી ના પડે? + +કારણકે વિશ્વાસીઓ અંધારામાં નથી, પણ પ્રકાશના દીકરાઓ છે, પ્રભુનો દિવસ તેમની પર ચોરની જેમ આવી પડવો જોઈએ નહીં. + diff --git a/1th/05/05.md b/1th/05/05.md new file mode 100644 index 0000000..8b7553f --- /dev/null +++ b/1th/05/05.md @@ -0,0 +1,4 @@ +#પાઉલ કેમ કહે છે કે પ્રભુનો દિવસ વિશ્વાસીઓ પર ચોરની પેઠે આવી ના પડે? + +કારણકે વિશ્વાસીઓ અંધારામાં નથી, પણ પ્રકાશના દીકરાઓ છે, પ્રભુનો દિવસ તેમની પર ચોરની જેમ આવી પડવો જોઈએ નહીં. + diff --git a/1th/05/06.md b/1th/05/06.md new file mode 100644 index 0000000..0af8343 --- /dev/null +++ b/1th/05/06.md @@ -0,0 +1,4 @@ +#પાઉલ આવનાર પ્રભુના દિવસ માટે વિશ્વાસીઓને શું કરવા કહે છે? + +પાઉલ વિશ્વાસીઓને જાગૃત અને સાવધાન રહેવાનુ કહે છે. + diff --git a/1th/05/09.md b/1th/05/09.md new file mode 100644 index 0000000..8215c15 --- /dev/null +++ b/1th/05/09.md @@ -0,0 +1,4 @@ +#પ્રભુએ વિશ્વાસીઓને શા માટે નિર્માણ કર્યા છે? + +પ્રભુએ વિશ્વાસીઓને પ્રભુ ઇસુ ખ્રિસ્ત દ્વારા તારણ પામવા માટે નિર્માણ કર્યા છે. + diff --git a/1th/05/12.md b/1th/05/12.md new file mode 100644 index 0000000..e0b7925 --- /dev/null +++ b/1th/05/12.md @@ -0,0 +1,4 @@ +# જેઓ પ્રભુમાં વિશ્વાસીઓ ના આગેવાન છે તેમના માટે કેવું વલણ રાખવાનું પાઉલ કહે છે? + +પાઉલ કહે છે કે તેમણે તેમની કદર કરવી જોઈએ અને તેમને પ્રેમસહિત માન આપવું જોઈએ. + diff --git a/1th/05/13.md b/1th/05/13.md new file mode 100644 index 0000000..f716443 --- /dev/null +++ b/1th/05/13.md @@ -0,0 +1,4 @@ +# જેઓ પ્રભુમાં વિશ્વાસીઓ ના આગેવાન છે તેમના માટે કેવું વલણ રાખવાનું પાઉલ કહે છે? + +પાઉલ કહે છે કે તેમણે તેમની કદર કરવી જોઈએ અને તેમને પ્રેમસહિત માન આપવું જોઈએ. + diff --git a/1th/05/15.md b/1th/05/15.md new file mode 100644 index 0000000..396b742 --- /dev/null +++ b/1th/05/15.md @@ -0,0 +1,4 @@ +# જ્યારે કોઈ તમારું ભૂંડું કરે ત્યારે તમારે તેનું ભૂંડું કરવું નહીં વિષે પાઉલ શું કહે છે? + +પાઉલ કહે છે કે જ્યારે તમારું ભૂંડું થાય ત્યારે તમારે ભૂંડું કરવું નહીં. + diff --git a/1th/05/18.md b/1th/05/18.md new file mode 100644 index 0000000..aeb05dd --- /dev/null +++ b/1th/05/18.md @@ -0,0 +1,4 @@ +# પાઉલ શું કહે છે કે વિશ્વાસી દરેક બાબતમાં શું કરવું જોઈને અને કેમ? + +પાઉલ કહે છે કે વિશ્વાસી દરેક બાબતમાં આભારસ્તુતિ કરવી જોઈએ કારણકે તેમના માટે ઈશ્વરની ઇચ્છા એવી છે. + diff --git a/1th/05/20.md b/1th/05/20.md new file mode 100644 index 0000000..b83daad --- /dev/null +++ b/1th/05/20.md @@ -0,0 +1,4 @@ +#પ્રબોધવાણીઑ વિષે પાઉલ વિશ્વાસીઓને કઈ સૂચનાઓ આપે છે? + +પાઉલ વિશ્વાસીઓને સૂચનાઓ આપે છે કે પ્રબોધવાણીઓને તુચ્છકારશો નહીં, સઘળી બાબતોને પારખો, જે સારું છે તેને વળગી રહો. + diff --git a/1th/05/21.md b/1th/05/21.md new file mode 100644 index 0000000..b83daad --- /dev/null +++ b/1th/05/21.md @@ -0,0 +1,4 @@ +#પ્રબોધવાણીઑ વિષે પાઉલ વિશ્વાસીઓને કઈ સૂચનાઓ આપે છે? + +પાઉલ વિશ્વાસીઓને સૂચનાઓ આપે છે કે પ્રબોધવાણીઓને તુચ્છકારશો નહીં, સઘળી બાબતોને પારખો, જે સારું છે તેને વળગી રહો. + diff --git a/1th/05/23.md b/1th/05/23.md new file mode 100644 index 0000000..20b57a3 --- /dev/null +++ b/1th/05/23.md @@ -0,0 +1,4 @@ +#ઈશ્વર વિશ્વાસીઓ માટે શું કરશે તે વિષે પાઉલ શું કહે છે? + +પાઉલ પ્રાર્થના કરે છે કે ઈશ્વરે વિશ્વાસીઓને આત્મામાં, પ્રાણમાં અને શરીરમાં પવિત્ર કરે. + diff --git a/1th/05/28.md b/1th/05/28.md new file mode 100644 index 0000000..3e0ded2 --- /dev/null +++ b/1th/05/28.md @@ -0,0 +1,4 @@ +#પાઉલ વિશ્વાસીઓ સાથે શું હોય એવી પ્રાર્થના કરે છે? + +પાઉલ પ્રાર્થના કરે છે કે પ્રભુ ઇસુ ખ્રિસ્તની કૃપા વિશ્વાસીની સાથે હોય. + diff --git a/2pe/01/01.md b/2pe/01/01.md new file mode 100644 index 0000000..04c8795 --- /dev/null +++ b/2pe/01/01.md @@ -0,0 +1,10 @@ +# બીજો પિતર કોણે લખ્યો? + +સિમોન પિતર ઈસુ ખ્રિસ્તનો દાસ તથા પ્રેરિત. + + +# પિતર કોને લખે છે? + + +પિતરે તેઓને પત્ર લખ્યો જેમને એ જ અમૂલ્ય વિશ્વાસ મળ્યો હતો + diff --git a/2pe/01/03.md b/2pe/01/03.md new file mode 100644 index 0000000..5a49397 --- /dev/null +++ b/2pe/01/03.md @@ -0,0 +1,11 @@ +# જીવન અને ઈશ્વરભક્તિ માટેની અલૌકિક શક્તિની બધી વસ્તુઓ પિતર અને વિશ્વાસ પ્રાપ્ત કરનારાઓને કેવી રીતે આપવામાં આવી હતી?. + +તેઓને દેવના જ્ઞાન દ્વારા આપવામાં આવ્યા હતા. + + +# શા માટે દેવને પિતર અને વિશ્વાસ પ્રાપ્ત કરનારાઓને જીવન અને ઈશ્વરભક્તિ માટે દૈવી શક્તિની બધી વસ્તુઓ, મહાન અને કિંમતી વચનો સાથે શા માટે આપી? + + +તેણે એવું કર્યું જેથી તેઓ દૈવી સ્વભાવના સહભાગી બને. + + diff --git a/2pe/01/04.md b/2pe/01/04.md new file mode 100644 index 0000000..ce9b7ad --- /dev/null +++ b/2pe/01/04.md @@ -0,0 +1,6 @@ +# શા માટે દેવને પિતર અને વિશ્વાસ પ્રાપ્ત કરનારાઓને જીવન અને ઈશ્વરભક્તિ માટે દૈવી શક્તિની બધી વસ્તુઓ, મહાન અને કિંમતી વચનો સાથે શા માટે આપી? + + +તેણે એવું કર્યું જેથી તેઓ દૈવી સ્વભાવના સહભાગી બને. + + diff --git a/2pe/01/05.md b/2pe/01/05.md new file mode 100644 index 0000000..115fd9f --- /dev/null +++ b/2pe/01/05.md @@ -0,0 +1,6 @@ +# વિશ્વાસ પ્રાપ્ત કરનારાઓએ આખરે તેમની શ્રદ્ધા દ્વારા શું મેળવવાનું હતું? + + +તેઓ આખરે તેમના વિશ્વાસ દ્વારા પ્રેમ મેળવવાના હતા. + + diff --git a/2pe/01/06.md b/2pe/01/06.md new file mode 100644 index 0000000..115fd9f --- /dev/null +++ b/2pe/01/06.md @@ -0,0 +1,6 @@ +# વિશ્વાસ પ્રાપ્ત કરનારાઓએ આખરે તેમની શ્રદ્ધા દ્વારા શું મેળવવાનું હતું? + + +તેઓ આખરે તેમના વિશ્વાસ દ્વારા પ્રેમ મેળવવાના હતા. + + diff --git a/2pe/01/07.md b/2pe/01/07.md new file mode 100644 index 0000000..115fd9f --- /dev/null +++ b/2pe/01/07.md @@ -0,0 +1,6 @@ +# વિશ્વાસ પ્રાપ્ત કરનારાઓએ આખરે તેમની શ્રદ્ધા દ્વારા શું મેળવવાનું હતું? + + +તેઓ આખરે તેમના વિશ્વાસ દ્વારા પ્રેમ મેળવવાના હતા. + + diff --git a/2pe/01/09.md b/2pe/01/09.md new file mode 100644 index 0000000..0101ee5 --- /dev/null +++ b/2pe/01/09.md @@ -0,0 +1,6 @@ +# આધ્યાત્મિક રીતે અંધ વ્યક્તિ શું ભૂલી ગયો છે? + + +તે તેના જૂના પાપોમાંથી શુદ્ધિકરણને ભૂલી ગયો છે + + diff --git a/2pe/01/10.md b/2pe/01/10.md new file mode 100644 index 0000000..2276648 --- /dev/null +++ b/2pe/01/10.md @@ -0,0 +1,6 @@ +# જો ભાઈઓએ તેમના તેડું તથા પસંદગીની ખાતરી કરવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, તો શું થશે? + + +તેઓ ઠોકર ખાશે નહીં, અને તેમને તેમના દેવ અને તારણહાર ઈસુ ખ્રિસ્તના અનંત રાજ્યમાં પ્રવેશ આપવામાં આવશે. + + diff --git a/2pe/01/11.md b/2pe/01/11.md new file mode 100644 index 0000000..2276648 --- /dev/null +++ b/2pe/01/11.md @@ -0,0 +1,6 @@ +# જો ભાઈઓએ તેમના તેડું તથા પસંદગીની ખાતરી કરવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, તો શું થશે? + + +તેઓ ઠોકર ખાશે નહીં, અને તેમને તેમના દેવ અને તારણહાર ઈસુ ખ્રિસ્તના અનંત રાજ્યમાં પ્રવેશ આપવામાં આવશે. + + diff --git a/2pe/01/12.md b/2pe/01/12.md new file mode 100644 index 0000000..62f3e46 --- /dev/null +++ b/2pe/01/12.md @@ -0,0 +1,6 @@ +# પિતરને શા માટે ભાઈઓને આ બાબતોની યાદ અપાવવાનું યોગ્ય લાગ્યું? + + +કારણ કે તેમના પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમને બતાવ્યું હતું કે તે ટૂંક સમયમાં તેમનો તંબુ હટાવી દેશે. + + diff --git a/2pe/01/13.md b/2pe/01/13.md new file mode 100644 index 0000000..62f3e46 --- /dev/null +++ b/2pe/01/13.md @@ -0,0 +1,6 @@ +# પિતરને શા માટે ભાઈઓને આ બાબતોની યાદ અપાવવાનું યોગ્ય લાગ્યું? + + +કારણ કે તેમના પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમને બતાવ્યું હતું કે તે ટૂંક સમયમાં તેમનો તંબુ હટાવી દેશે. + + diff --git a/2pe/01/14.md b/2pe/01/14.md new file mode 100644 index 0000000..62f3e46 --- /dev/null +++ b/2pe/01/14.md @@ -0,0 +1,6 @@ +# પિતરને શા માટે ભાઈઓને આ બાબતોની યાદ અપાવવાનું યોગ્ય લાગ્યું? + + +કારણ કે તેમના પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમને બતાવ્યું હતું કે તે ટૂંક સમયમાં તેમનો તંબુ હટાવી દેશે. + + diff --git a/2pe/01/16.md b/2pe/01/16.md new file mode 100644 index 0000000..b0608a1 --- /dev/null +++ b/2pe/01/16.md @@ -0,0 +1,5 @@ +# જેઓ ઈસુના મહિમાના સાક્ષી હતા તેઓએ શું જોયું? + + +તેઓએ જોયું કે તેને દેવ પિતા તરફથી સન્માન અને મહિમા પ્રાપ્ત થયો છે. + diff --git a/2pe/01/17.md b/2pe/01/17.md new file mode 100644 index 0000000..b0608a1 --- /dev/null +++ b/2pe/01/17.md @@ -0,0 +1,5 @@ +# જેઓ ઈસુના મહિમાના સાક્ષી હતા તેઓએ શું જોયું? + + +તેઓએ જોયું કે તેને દેવ પિતા તરફથી સન્માન અને મહિમા પ્રાપ્ત થયો છે. + diff --git a/2pe/01/19.md b/2pe/01/19.md new file mode 100644 index 0000000..7e1ddfc --- /dev/null +++ b/2pe/01/19.md @@ -0,0 +1,6 @@ +# આપણે કેવી રીતે ખાતરી કરી શકીએ કે ભવિષ્યવાણીનો શબ્દ ચોક્કસ છે? + + +કારણ કે લેખિત ભવિષ્યવાણી પ્રબોધકના તર્કથી આવતી નથી, કે કોઈ પણ ભવિષ્યવાણી માણસની ઇચ્છાથી આવતી નથી, પણ પ્રબોધકો પવિત્ર આત્માની પ્રેરણાથી ઈશ્વરનાં વચનો બોલ્યા. + + diff --git a/2pe/01/20.md b/2pe/01/20.md new file mode 100644 index 0000000..7e1ddfc --- /dev/null +++ b/2pe/01/20.md @@ -0,0 +1,6 @@ +# આપણે કેવી રીતે ખાતરી કરી શકીએ કે ભવિષ્યવાણીનો શબ્દ ચોક્કસ છે? + + +કારણ કે લેખિત ભવિષ્યવાણી પ્રબોધકના તર્કથી આવતી નથી, કે કોઈ પણ ભવિષ્યવાણી માણસની ઇચ્છાથી આવતી નથી, પણ પ્રબોધકો પવિત્ર આત્માની પ્રેરણાથી ઈશ્વરનાં વચનો બોલ્યા. + + diff --git a/2pe/01/21.md b/2pe/01/21.md new file mode 100644 index 0000000..7e1ddfc --- /dev/null +++ b/2pe/01/21.md @@ -0,0 +1,6 @@ +# આપણે કેવી રીતે ખાતરી કરી શકીએ કે ભવિષ્યવાણીનો શબ્દ ચોક્કસ છે? + + +કારણ કે લેખિત ભવિષ્યવાણી પ્રબોધકના તર્કથી આવતી નથી, કે કોઈ પણ ભવિષ્યવાણી માણસની ઇચ્છાથી આવતી નથી, પણ પ્રબોધકો પવિત્ર આત્માની પ્રેરણાથી ઈશ્વરનાં વચનો બોલ્યા. + + diff --git a/2pe/02/01.md b/2pe/02/01.md new file mode 100644 index 0000000..ff718f1 --- /dev/null +++ b/2pe/02/01.md @@ -0,0 +1,20 @@ +# ખોટા શિક્ષકો ગુપ્ત રીતે વિશ્વાસીઓ માટે શું લાવશે? + + + + +ખોટા શિક્ષકો વિનાશક પાખંડ લાવશે અને તેમને ખરીદનાર માલિકોને નકારશે. + + +# ખોટા શિક્ષકો પર શું આવશે? + + +ખોટા શિક્ષકો પર ઝડપી વિનાશ અને દંડ આવશે. + + +# ખોટા શિક્ષકો ભ્રામક શબ્દોથી શું કરશે? + + +ખોટા શિક્ષકો લાલચથી ભાઈઓ પાસેથી નફો કમાય છે. + + diff --git a/2pe/02/02.md b/2pe/02/02.md new file mode 100644 index 0000000..8100dec --- /dev/null +++ b/2pe/02/02.md @@ -0,0 +1,6 @@ +# ખોટા શિક્ષકો ભ્રામક શબ્દોથી શું કરશે? + + +ખોટા શિક્ષકો લાલચથી ભાઈઓ પાસેથી નફો કમાય છે. + + diff --git a/2pe/02/03.md b/2pe/02/03.md new file mode 100644 index 0000000..8100dec --- /dev/null +++ b/2pe/02/03.md @@ -0,0 +1,6 @@ +# ખોટા શિક્ષકો ભ્રામક શબ્દોથી શું કરશે? + + +ખોટા શિક્ષકો લાલચથી ભાઈઓ પાસેથી નફો કમાય છે. + + diff --git a/2pe/02/04.md b/2pe/02/04.md new file mode 100644 index 0000000..586152e --- /dev/null +++ b/2pe/02/04.md @@ -0,0 +1,6 @@ +#દેવે કોને છોડ્યા નથી? + + +દેવે પાપ કરનારા દૂતો, પ્રાચીન વિશ્વ અને સદોમ અને ગમોરા શહેરોને છોડ્યા ન હતા. + + diff --git a/2pe/02/05.md b/2pe/02/05.md new file mode 100644 index 0000000..8a07a94 --- /dev/null +++ b/2pe/02/05.md @@ -0,0 +1,12 @@ +#દેવે કોને છોડ્યા નથી? + + +દેવે પાપ કરનારા દૂતો, પ્રાચીન વિશ્વ અને સદોમ અને ગમોરા શહેરોને છોડ્યા ન હતા. + + +#પ્રલયમાં દેવે કોનું રક્ષણ કર્યું? + + +દેવે નુહને બીજા સાત લોકો સાથે બચાવ્યા. + + diff --git a/2pe/02/06.md b/2pe/02/06.md new file mode 100644 index 0000000..586152e --- /dev/null +++ b/2pe/02/06.md @@ -0,0 +1,6 @@ +#દેવે કોને છોડ્યા નથી? + + +દેવે પાપ કરનારા દૂતો, પ્રાચીન વિશ્વ અને સદોમ અને ગમોરા શહેરોને છોડ્યા ન હતા. + + diff --git a/2pe/02/09.md b/2pe/02/09.md new file mode 100644 index 0000000..713d641 --- /dev/null +++ b/2pe/02/09.md @@ -0,0 +1,6 @@ +# દેવે અમુકને બચાવીને અને બીજાને સાચવીને શું બતાવ્યું? + + +દેવના કાર્યો દર્શાવે છે કે દેવ જાણે છે કે કેવી રીતે ઈશ્વરી માણસોને બચાવવા અને અન્યાયી માણસોને કેવી રીતે અંધકારનાં ખાડાઓમાં રાખવા. + + diff --git a/2pe/02/10.md b/2pe/02/10.md new file mode 100644 index 0000000..4349831 --- /dev/null +++ b/2pe/02/10.md @@ -0,0 +1,6 @@ +# અધર્મી માણસો નિંદા કરવા માટે ડરતા ન હતા તે ભવ્ય લોકો કોણ હતા? + + +મહિમાવાન એક દૂતો હતા, જેઓ દેવ માટે માણસો સામે અપમાનજનક ચુકાદાઓ લાવતા નથી. + + diff --git a/2pe/02/11.md b/2pe/02/11.md new file mode 100644 index 0000000..7e42b00 --- /dev/null +++ b/2pe/02/11.md @@ -0,0 +1,6 @@ +# અધર્મી માણસો નિંદા કરવા માટે ડરતા ન હતા તે મહિમાવાન લોકો કોણ હતા? + + +મહિમાવાન એક દૂતો હતા, જેઓ દેવ માટે માણસો સામે અપમાનજનક ચુકાદાઓ લાવતા નથી. + + diff --git a/2pe/02/14.md b/2pe/02/14.md new file mode 100644 index 0000000..5f590d2 --- /dev/null +++ b/2pe/02/14.md @@ -0,0 +1,6 @@ +# ખોટા શિક્ષકો કોને ફસાવે છે? + + +ખોટા શિક્ષકો અસ્થિર આત્માઓને લલચાવે છે. + + diff --git a/2pe/02/15.md b/2pe/02/15.md new file mode 100644 index 0000000..3dd021f --- /dev/null +++ b/2pe/02/15.md @@ -0,0 +1,6 @@ +# પ્રબોધક બલામનું ગાંડપણ કોણે રોક્યું? + + +એક મૂંગા ગધેડે માનવ અવાજમાં બોલતા બલામને રોક્યો. + + diff --git a/2pe/02/16.md b/2pe/02/16.md new file mode 100644 index 0000000..3dd021f --- /dev/null +++ b/2pe/02/16.md @@ -0,0 +1,6 @@ +# પ્રબોધક બલામનું ગાંડપણ કોણે રોક્યું? + + +એક મૂંગા ગધેડે માનવ અવાજમાં બોલતા બલામને રોક્યો. + + diff --git a/2pe/02/19.md b/2pe/02/19.md new file mode 100644 index 0000000..840c451 --- /dev/null +++ b/2pe/02/19.md @@ -0,0 +1,5 @@ +# માણસ શેનો ગુલામ છે? + + +માણસ તેના પર જે પણ કાબુ મેળવે છે તેનો ગુલામ છે. + diff --git a/2pe/02/20.md b/2pe/02/20.md new file mode 100644 index 0000000..7a3821a --- /dev/null +++ b/2pe/02/20.md @@ -0,0 +1,6 @@ +# જેઓ ઈસુ ખ્રિસ્તના જ્ઞાન દ્વારા જગતની દુષ્ટતામાંથી છટકી જાય છે અને પછી તેમની પાસે પાછા ફરે છે, તેમના માટે શું સારું રહેશે? + + +તેમના માટે શું સારું રહેશે કે તેઓ ન્યાયીપણાનો માર્ગ જાણતા ન હોય. + + diff --git a/2pe/02/21.md b/2pe/02/21.md new file mode 100644 index 0000000..7a3821a --- /dev/null +++ b/2pe/02/21.md @@ -0,0 +1,6 @@ +# જેઓ ઈસુ ખ્રિસ્તના જ્ઞાન દ્વારા જગતની દુષ્ટતામાંથી છટકી જાય છે અને પછી તેમની પાસે પાછા ફરે છે, તેમના માટે શું સારું રહેશે? + + +તેમના માટે શું સારું રહેશે કે તેઓ ન્યાયીપણાનો માર્ગ જાણતા ન હોય. + + diff --git a/2pe/03/01.md b/2pe/03/01.md new file mode 100644 index 0000000..2c1060b --- /dev/null +++ b/2pe/03/01.md @@ -0,0 +1,6 @@ +# પિતરે આ બીજો પત્ર શા માટે લખ્યો? + + +તેણે લખ્યું જેથી વ્હાલા પ્રબોધકો દ્વારા અને તેમના દેવ અને તારણહારની આજ્ઞા વિશે અગાઉ કહેલા શબ્દો યાદ કરી શકે. + + diff --git a/2pe/03/02.md b/2pe/03/02.md new file mode 100644 index 0000000..2c1060b --- /dev/null +++ b/2pe/03/02.md @@ -0,0 +1,6 @@ +# પિતરે આ બીજો પત્ર શા માટે લખ્યો? + + +તેણે લખ્યું જેથી વ્હાલા પ્રબોધકો દ્વારા અને તેમના દેવ અને તારણહારની આજ્ઞા વિશે અગાઉ કહેલા શબ્દો યાદ કરી શકે. + + diff --git a/2pe/03/03.md b/2pe/03/03.md new file mode 100644 index 0000000..fbf879b --- /dev/null +++ b/2pe/03/03.md @@ -0,0 +1,6 @@ +# છેલ્લા દિવસોમાં મશ્કરી કરનારાઓ શું કહેશે? + + +મશ્કરી કરનારાઓ ઈસુના પાછા ફરવાના વચન પર સવાલ ઉઠાવશે અને કહેશે કે સૃષ્ટિની શરૂઆતથી બધી વસ્તુઓ સમાન રહે છે. + + diff --git a/2pe/03/04.md b/2pe/03/04.md new file mode 100644 index 0000000..fbf879b --- /dev/null +++ b/2pe/03/04.md @@ -0,0 +1,6 @@ +# છેલ્લા દિવસોમાં મશ્કરી કરનારાઓ શું કહેશે? + + +મશ્કરી કરનારાઓ ઈસુના પાછા ફરવાના વચન પર સવાલ ઉઠાવશે અને કહેશે કે સૃષ્ટિની શરૂઆતથી બધી વસ્તુઓ સમાન રહે છે. + + diff --git a/2pe/03/05.md b/2pe/03/05.md new file mode 100644 index 0000000..d35f1d1 --- /dev/null +++ b/2pe/03/05.md @@ -0,0 +1,6 @@ +# આકાશો અને પૃથ્વીની સ્થાપના કેવી રીતે કરવામાં આવી હતી, અને તેઓ અગ્નિ અને ન્યાયના દિવસ અને અધર્મી લોકોના વિનાશ માટે કેવી રીતે નાશના દિવસ સુધી મૂક્યા હતા? + + +તેઓ દેવના શબ્દ દ્વારા સ્થાપિત અને આરક્ષિત હતા. + + diff --git a/2pe/03/06.md b/2pe/03/06.md new file mode 100644 index 0000000..d35f1d1 --- /dev/null +++ b/2pe/03/06.md @@ -0,0 +1,6 @@ +# આકાશો અને પૃથ્વીની સ્થાપના કેવી રીતે કરવામાં આવી હતી, અને તેઓ અગ્નિ અને ન્યાયના દિવસ અને અધર્મી લોકોના વિનાશ માટે કેવી રીતે નાશના દિવસ સુધી મૂક્યા હતા? + + +તેઓ દેવના શબ્દ દ્વારા સ્થાપિત અને આરક્ષિત હતા. + + diff --git a/2pe/03/07.md b/2pe/03/07.md new file mode 100644 index 0000000..d35f1d1 --- /dev/null +++ b/2pe/03/07.md @@ -0,0 +1,6 @@ +# આકાશો અને પૃથ્વીની સ્થાપના કેવી રીતે કરવામાં આવી હતી, અને તેઓ અગ્નિ અને ન્યાયના દિવસ અને અધર્મી લોકોના વિનાશ માટે કેવી રીતે નાશના દિવસ સુધી મૂક્યા હતા? + + +તેઓ દેવના શબ્દ દ્વારા સ્થાપિત અને આરક્ષિત હતા. + + diff --git a/2pe/03/09.md b/2pe/03/09.md new file mode 100644 index 0000000..9124a07 --- /dev/null +++ b/2pe/03/09.md @@ -0,0 +1,6 @@ +#પ્રભુએ વ્હાલાઓ પ્રત્યે ધીરજ કેમ રાખી? + + +કારણ કે તે ઈચ્છે છે કે તેઓ નાશ ન પામે, પણ બધાને પસ્તાવો કરવાનો સમય મળે. + + diff --git a/2pe/03/10.md b/2pe/03/10.md new file mode 100644 index 0000000..e16421f --- /dev/null +++ b/2pe/03/10.md @@ -0,0 +1,6 @@ +# પ્રભુનો દિવસ કેવી રીતે આવશે? + + +પ્રભુનો દિવસ ચોરની જેમ આવશે. + + diff --git a/2pe/03/11.md b/2pe/03/11.md new file mode 100644 index 0000000..715df2f --- /dev/null +++ b/2pe/03/11.md @@ -0,0 +1,6 @@ +# પિતરે શા માટે વ્હાલાઓને પૂછ્યું કે પવિત્ર જીવન અને ઈશ્વરભક્તિના સંદર્ભમાં તેઓએ કેવા પ્રકારના લોકો હોવા જોઈએ? + + +કારણ કે સ્વર્ગ અને પૃથ્વી નાશ પામશે, અને કારણ કે તેઓ નવા સ્વર્ગ અને નવી પૃથ્વીમાં ન્યાયીપણાની અપેક્ષા રાખતા હતા. + + diff --git a/2pe/03/12.md b/2pe/03/12.md new file mode 100644 index 0000000..715df2f --- /dev/null +++ b/2pe/03/12.md @@ -0,0 +1,6 @@ +# પિતરે શા માટે વ્હાલાઓને પૂછ્યું કે પવિત્ર જીવન અને ઈશ્વરભક્તિના સંદર્ભમાં તેઓએ કેવા પ્રકારના લોકો હોવા જોઈએ? + + +કારણ કે સ્વર્ગ અને પૃથ્વી નાશ પામશે, અને કારણ કે તેઓ નવા સ્વર્ગ અને નવી પૃથ્વીમાં ન્યાયીપણાની અપેક્ષા રાખતા હતા. + + diff --git a/2pe/03/13.md b/2pe/03/13.md new file mode 100644 index 0000000..715df2f --- /dev/null +++ b/2pe/03/13.md @@ -0,0 +1,6 @@ +# પિતરે શા માટે વ્હાલાઓને પૂછ્યું કે પવિત્ર જીવન અને ઈશ્વરભક્તિના સંદર્ભમાં તેઓએ કેવા પ્રકારના લોકો હોવા જોઈએ? + + +કારણ કે સ્વર્ગ અને પૃથ્વી નાશ પામશે, અને કારણ કે તેઓ નવા સ્વર્ગ અને નવી પૃથ્વીમાં ન્યાયીપણાની અપેક્ષા રાખતા હતા. + + diff --git a/2pe/03/15.md b/2pe/03/15.md new file mode 100644 index 0000000..f4ee3da --- /dev/null +++ b/2pe/03/15.md @@ -0,0 +1,6 @@ +# શિષ્યવિહીન અને અસ્થિર પુરુષોનું શું થશે જેઓ પાઉલને આપેલા જ્ઞાનને વિકૃત કરે છે અને અન્ય શાસ્ત્રોને વિકૃત કરે છે? + + +તેમના કાર્યો તેમના પોતાના વિનાશમાં પરિણમશે. + + diff --git a/2pe/03/16.md b/2pe/03/16.md new file mode 100644 index 0000000..f4ee3da --- /dev/null +++ b/2pe/03/16.md @@ -0,0 +1,6 @@ +# શિષ્યવિહીન અને અસ્થિર પુરુષોનું શું થશે જેઓ પાઉલને આપેલા જ્ઞાનને વિકૃત કરે છે અને અન્ય શાસ્ત્રોને વિકૃત કરે છે? + + +તેમના કાર્યો તેમના પોતાના વિનાશમાં પરિણમશે. + + diff --git a/2pe/03/17.md b/2pe/03/17.md new file mode 100644 index 0000000..4cea140 --- /dev/null +++ b/2pe/03/17.md @@ -0,0 +1,6 @@ +# છેતરપિંડી દ્વારા ગેરમાર્ગે દોરવાને બદલે અને તેમની પોતાની વફાદારી ગુમાવવાને બદલે, પિતરે વ્હાલાઓને શું કરવાની આજ્ઞા આપી? + + +તેમણે તેઓને તેમના પ્રભુ અને તારણહાર ઈસુ ખ્રિસ્તની કૃપા અને જ્ઞાનમાં વૃદ્ધિ કરવાની આજ્ઞા આપી. + + diff --git a/2pe/03/18.md b/2pe/03/18.md new file mode 100644 index 0000000..4cea140 --- /dev/null +++ b/2pe/03/18.md @@ -0,0 +1,6 @@ +# છેતરપિંડી દ્વારા ગેરમાર્ગે દોરવાને બદલે અને તેમની પોતાની વફાદારી ગુમાવવાને બદલે, પિતરે વ્હાલાઓને શું કરવાની આજ્ઞા આપી? + + +તેમણે તેઓને તેમના પ્રભુ અને તારણહાર ઈસુ ખ્રિસ્તની કૃપા અને જ્ઞાનમાં વૃદ્ધિ કરવાની આજ્ઞા આપી. + + diff --git a/col/01/01.md b/col/01/01.md new file mode 100644 index 0000000..edcbc60 --- /dev/null +++ b/col/01/01.md @@ -0,0 +1,6 @@ +# પાઉલ કેવી રીતે ખ્રિસ્ત ઈસુનો પ્રેરિત બન્યો? + + +પાઉલ દેવની ઈચ્છા દ્વારા ખ્રિસ્ત ઈસુના પ્રેરિત બન્યો. + + diff --git a/col/01/02.md b/col/01/02.md new file mode 100644 index 0000000..52f3718 --- /dev/null +++ b/col/01/02.md @@ -0,0 +1,5 @@ +પાઉલે આ પત્ર કોને લખ્યો હતો? + + +પાઉલે દેવ અને કલોસ્સીના વિશ્વાસુ ભાઈઓ માટે અલગ રાખનારાઓને પત્ર લખ્યો. + diff --git a/col/01/05.md b/col/01/05.md new file mode 100644 index 0000000..7f2766d --- /dev/null +++ b/col/01/05.md @@ -0,0 +1,6 @@ +# કલોસ્સીના લોકોએ હવે તેઓ પાસે જે આત્મવિશ્વાસપૂર્ણ અપેક્ષા છે તે વિશે ક્યાંથી સાંભળ્યું? + + +3 કલોસ્સીઓએ સત્યના શબ્દ, સુવાર્તામાં તેમની આત્મવિશ્વાસપૂર્ણ અપેક્ષા વિશે સાંભળ્યું. + + diff --git a/col/01/06.md b/col/01/06.md new file mode 100644 index 0000000..c7ff174 --- /dev/null +++ b/col/01/06.md @@ -0,0 +1,5 @@ +# પાઉલ કહે છે કે સુવાર્તા વિશ્વમાં શું કરી રહી છે? + +પાઉલ કહે છે કે સુવાર્તા આખી દુનિયામાં ફળ આપી રહી છે અને વધી રહી છે. + + diff --git a/col/01/07.md b/col/01/07.md new file mode 100644 index 0000000..4c88348 --- /dev/null +++ b/col/01/07.md @@ -0,0 +1,7 @@ +# કલોસ્સીઓને સુવાર્તા કોણે રજૂ કરી? + + + ખ્રિસ્તના વિશ્વાસુ સેવક એપાફ્રાસે કલોસ્સીઓને સુવાર્તા રજૂ કરી. + + + diff --git a/col/01/09.md b/col/01/09.md new file mode 100644 index 0000000..6672187 --- /dev/null +++ b/col/01/09.md @@ -0,0 +1,5 @@ +# કલોસ્સીઓ ભરાઈ જાય એવી પાઉલ શાની પ્રાર્થના કરે છે? + +પાઉલ પ્રાર્થના કરે છે કે કલોસ્સીઓ સર્વ શાણપણ અને આધ્યાત્મિક સમજણથી દેવની ઇચ્છાના જ્ઞાનથી ભરપૂર રહે. + + diff --git a/col/01/10.md b/col/01/10.md new file mode 100644 index 0000000..c09ded2 --- /dev/null +++ b/col/01/10.md @@ -0,0 +1,5 @@ +# પાઉલ કેવી રીતે પ્રાર્થના કરે છે કે કલોસ્સીઓ લોકો તેમના જીવનમાં ચાલે? + + +પાઉલ પ્રાર્થના કરે છે કે કલોસ્સીઓ પ્રભુને લાયક ચાલશે, સારા કાર્યો સાથે ફળ આપશે, દેવના જ્ઞાનમાં વૃદ્ધિ કરશે + diff --git a/col/01/12.md b/col/01/12.md new file mode 100644 index 0000000..7696b12 --- /dev/null +++ b/col/01/12.md @@ -0,0 +1,7 @@ +# જેઓ દેવ માટે અલગ કરાયેલા છે તેઓ શા માટે લાયક છે? + + +જેઓ્ને દેવ માટે અલગ રાખવામાં આવ્યા છે તેઓ પ્રકાશના વારસામાં ભાગ લેવા માટે લાયક બન્યા છે. + + + diff --git a/col/01/13.md b/col/01/13.md new file mode 100644 index 0000000..f506ccc --- /dev/null +++ b/col/01/13.md @@ -0,0 +1,5 @@ +# પિતાએ તેમના માટે અલગ રાખનારાઓને શાનાથી બચાવ્યા છે? + +તેમણે તેઓને અંધકારના આધિપત્યમાંથી બચાવ્યા અને તેમના પુત્રના રાજ્યમાં સ્થાનાંતરિત કર્યા. + + diff --git a/col/01/14.md b/col/01/14.md new file mode 100644 index 0000000..34a800a --- /dev/null +++ b/col/01/14.md @@ -0,0 +1,5 @@ +# ખ્રિસ્તમાં, આપણી પાસે ઉધ્ધાર છે, જે શું છે? + + +ખ્રિસ્તમાં આપણી પાસે ઉદ્ધાર છે, જે પાપોની ક્ષમા છે + diff --git a/col/01/15.md b/col/01/15.md new file mode 100644 index 0000000..93f7118 --- /dev/null +++ b/col/01/15.md @@ -0,0 +1,5 @@ +# પુત્ર કોની પ્રતિમા છે? + +પુત્ર અદૃશ્ય દેવની પ્રતિમા છે. + + diff --git a/col/01/16.md b/col/01/16.md new file mode 100644 index 0000000..23e0901 --- /dev/null +++ b/col/01/16.md @@ -0,0 +1,5 @@ +# ઈસુ ખ્રિસ્ત દ્વારા અને તેમના માટે શું બનાવવામાં આવ્યા છે ? + + +બધી વસ્તુઓ ઈસુ ખ્રિસ્ત દ્વારા અને તેમના માટે બનાવવામાં આવી હતી. + diff --git a/col/01/20.md b/col/01/20.md new file mode 100644 index 0000000..d252acb --- /dev/null +++ b/col/01/20.md @@ -0,0 +1,6 @@ +# દેવે કેવી રીતે પોતાની સાથે બધી બાબતોનું સમાધાન કર્યું? + + + જ્યારે દેવે પોતાના પુત્રના રક્ત દ્વારા શાંતિ સ્થાપી ત્યારે દેવે પોતાની સાથે બધી બાબતોનું સમાધાન કર્યું. + + diff --git a/col/01/21.md b/col/01/21.md new file mode 100644 index 0000000..eddac23 --- /dev/null +++ b/col/01/21.md @@ -0,0 +1,5 @@ +# કલોસ્સીના લોકો સુવાર્તામાં વિશ્વાસ કરતા પહેલા દેવ સાથે શું સંબંધ ધરાવતા હતા? + +સુવાર્તામાં વિશ્વાસ કરતા પહેલા, કલોસ્સીઓ દેવથી અલગ થઈ ગયા હતા અને તેમના દુશ્મનો હતા. + + diff --git a/col/01/23.md b/col/01/23.md new file mode 100644 index 0000000..b8f4282 --- /dev/null +++ b/col/01/23.md @@ -0,0 +1,6 @@ +# કલોસ્સીઓએ શું કરવાનું ચાલુ રાખવું જોઈએ? + + +કલોસ્સીઓએ સુવાર્તામાં વિશ્વાસ અને વિશ્વાસમાં સ્થાયી થવાનું ચાલુ રાખવું જોઈએ. + + diff --git a/col/01/24.md b/col/01/24.md new file mode 100644 index 0000000..4c3a7aa --- /dev/null +++ b/col/01/24.md @@ -0,0 +1,7 @@ + # કોના ખાતર પાઉલ પીડાય છે અને તેનું વલણ શું છે? + + +પાઉલ મંડણીને ખાતર દુઃખ સહન કરી રહ્યો છે, અને તેમાં તે આનંદ કરે છે. + + + diff --git a/col/01/27.md b/col/01/27.md new file mode 100644 index 0000000..a85ff64 --- /dev/null +++ b/col/01/27.md @@ -0,0 +1,7 @@ +# એવું કયું રહસ્ય છે જે યુગોથી છુપાયેલું હતું પણ હવે ખુલ્યું છે? + + +જે રહસ્ય યુગોથી છુપાયેલું હતું પણ હવે પ્રગટ થયું છે તે તમારામાં ખ્રિસ્ત છે, તે મહિમાનો વિશ્વાસ છે. + + + diff --git a/col/01/28.md b/col/01/28.md new file mode 100644 index 0000000..2cf7241 --- /dev/null +++ b/col/01/28.md @@ -0,0 +1,7 @@ +# કયું ધ્યેય છે જેના માટે પાઉલ દરેક માણસને સલાહ અને શીખવે છે? + + +પાઉલનો ધ્યેય દરેક વ્યક્તિને ખ્રિસ્તમાં સંપૂર્ણ રજૂ કરવાનો છે. + + + diff --git a/col/02/02.md b/col/02/02.md new file mode 100644 index 0000000..aac54ae --- /dev/null +++ b/col/02/02.md @@ -0,0 +1,6 @@ +# દેવનું રહસ્ય શું છે? + + +દેવનું રહસ્ય ખ્રિસ્ત છે. + + diff --git a/col/02/03.md b/col/02/03.md new file mode 100644 index 0000000..7db8eaf --- /dev/null +++ b/col/02/03.md @@ -0,0 +1,6 @@ +# ખ્રિસ્તમાં શું છુપાયેલું છે? + + +શાણપણ અને જ્ઞાનના બધા છુપાયેલા ખજાના ખ્રિસ્તમાં છુપાયેલા છે. + + diff --git a/col/02/04.md b/col/02/04.md new file mode 100644 index 0000000..98ffaa7 --- /dev/null +++ b/col/02/04.md @@ -0,0 +1,8 @@ +કલોસ્સીઓ સાથે શું થઈ શકે તેની પાઉલને ચિંતા છે? + + + +પાઉલ ચિંતિત છે કે કલોસ્સીના લોકોને પ્રેરણાદાયક વાણીથી છેતરવામાં આવશે. + + + diff --git a/col/02/06.md b/col/02/06.md new file mode 100644 index 0000000..63a96a0 --- /dev/null +++ b/col/02/06.md @@ -0,0 +1,6 @@ +# પાઉલ કલોસ્સીઓને હવે શું કરવા કહે છે કે તેઓએ ખ્રિસ્ત ઈસુને સ્વીકાર્યો છે? + + +પાઉલ કલોસ્સીઓને ખ્રિસ્ત ઈસુમાં ચાલવા બોલાવે છે જે રીતે તેઓએ તેમને સ્વીકાર્યા હતા. + + diff --git a/col/02/08.md b/col/02/08.md new file mode 100644 index 0000000..5a95f8b --- /dev/null +++ b/col/02/08.md @@ -0,0 +1,5 @@ +# પાઉલ ચિંતિત છે તે ખાલી કપટ કયા પર આધારિત છે? + + +ખાલી કપટ માનવ પરંપરા અને વિશ્વની પાપી માન્યતા પ્રણાલી પર આધારિત છે. + diff --git a/col/02/09.md b/col/02/09.md new file mode 100644 index 0000000..6230ff8 --- /dev/null +++ b/col/02/09.md @@ -0,0 +1,6 @@ +# ખ્રિસ્તમાં શું રહે છે? + + +દેવના સ્વભાવની સંપૂર્ણતા ખ્રિસ્તમાં રહે છે. + + diff --git a/col/02/10.md b/col/02/10.md new file mode 100644 index 0000000..45ed272 --- /dev/null +++ b/col/02/10.md @@ -0,0 +1,5 @@ +# બધા શાસન અને સત્તાના વડા કોણ છે? + + +3 ખ્રિસ્ત સર્વ શાસન અને સત્તાના વડા છે. + diff --git a/col/02/11.md b/col/02/11.md new file mode 100644 index 0000000..f96387c --- /dev/null +++ b/col/02/11.md @@ -0,0 +1,5 @@ +# ખ્રિસ્તની સુન્નત દ્વારા શું દૂર થાય છે? + +ખ્રિસ્તની સુન્નત દ્વારા માંસનું પાપી શરીર દૂર કરવામાં આવે છે. + + diff --git a/col/02/12.md b/col/02/12.md new file mode 100644 index 0000000..72b7b0f --- /dev/null +++ b/col/02/12.md @@ -0,0 +1,7 @@ +# બાપ્તિસ્મામાં શું થાય છે? + + +એક વ્યક્તિ બાપ્તિસ્મા વખતે ખ્રિસ્ત સાથે દફનાવવામાં આવે છે. + + + diff --git a/col/02/13.md b/col/02/13.md new file mode 100644 index 0000000..050322f --- /dev/null +++ b/col/02/13.md @@ -0,0 +1,6 @@ +# ખ્રિસ્ત તેને જીવતો કરે તે પહેલાં વ્યક્તિની સ્થિતિ શું છે? + + +3 ખ્રિસ્ત તેને જીવતો કરે તે પહેલાં વ્યક્તિ તેના પાપોમાં મરી જાય છે. + + diff --git a/col/02/14.md b/col/02/14.md new file mode 100644 index 0000000..721cf11 --- /dev/null +++ b/col/02/14.md @@ -0,0 +1,7 @@ +# ખ્રિસ્તે આપણા પર લાગેલા દેવાના લેખ સાથે શું કર્યું? + + +ખ્રિસ્તે દેવાનો લેખ દૂર કર્યો અને તેને વધસ્તંભ પર ખીલી દીધો. + + + diff --git a/col/02/15.md b/col/02/15.md new file mode 100644 index 0000000..da7e6da --- /dev/null +++ b/col/02/15.md @@ -0,0 +1,6 @@ +# ખ્રિસ્તે શાસકો અને અધિકારીઓ સાથે શું કર્યું? + + +ખ્રિસ્તે શાસકો અને અધિકારીઓને દૂર કર્યા, તેમને ખુલ્લેઆમ ખુલ્લા પાડ્યા, અને વિજય સરઘસમાં તેમના બંદીવાનો તરીકે દોરી ગયા. + + diff --git a/col/02/16.md b/col/02/16.md new file mode 100644 index 0000000..140ed1b --- /dev/null +++ b/col/02/16.md @@ -0,0 +1,5 @@ +# પાઉલ શું કહે છે કે આવનારી બાબતોનો પડછાયો છે? + +પાઉલ કહે છે કે ખોરાક, પીણું, તહેવારના દિવસો અને વિશ્રામવાર એ આવનારી બાબતોનો પડછાયો છે. + + diff --git a/col/02/17.md b/col/02/17.md new file mode 100644 index 0000000..0833975 --- /dev/null +++ b/col/02/17.md @@ -0,0 +1,7 @@ +# પડછાયાઓ કઈ વાસ્તવિકતા તરફ નિર્દેશ કરે છે? + + +પડછાયાઓ ખ્રિસ્તની વાસ્તવિકતા તરફ નિર્દેશ કરે છે. + + + diff --git a/col/02/19.md b/col/02/19.md new file mode 100644 index 0000000..abd154a --- /dev/null +++ b/col/02/19.md @@ -0,0 +1,6 @@ +# દેવની વૃદ્ધિ સાથે આખું શરીર શેમાંથી વધે છે? + + +આખું શરીર દેવની વૃદ્ધિ સાથે વધવા માટે, ખ્રિસ્તને, શિરને પકડી રાખે છે. + + diff --git a/col/02/21.md b/col/02/21.md new file mode 100644 index 0000000..2086000 --- /dev/null +++ b/col/02/21.md @@ -0,0 +1,6 @@ +# પાઉલ કહે છે કે કયા પ્રકારની આજ્ઞાઓ વિશ્વની માન્યતાઓનો ભાગ છે? + + +અમુકને સ્પર્શ કરવો નહિ, ચાખવું નહિ અને હાથમાં લેવું નહિ આજ્ઞાઓ વિશ્વની માન્યતાઓનો એક ભાગ છે. + + diff --git a/col/02/23.md b/col/02/23.md new file mode 100644 index 0000000..51f88b6 --- /dev/null +++ b/col/02/23.md @@ -0,0 +1,6 @@ +# માનવસર્જિત ધર્મના નિયમોનું શું મૂલ્ય નથી? + + +માનવસર્જિત ધર્મના નિયમોનું દેહના ભોગવિલાસ સામે કોઈ મૂલ્ય નથી. + + diff --git a/col/03/01.md b/col/03/01.md new file mode 100644 index 0000000..e7b5780 --- /dev/null +++ b/col/03/01.md @@ -0,0 +1,9 @@ +# ખ્રિસ્ત ક્યાં સુધી ઊઠાડવામાં આવ્યા છે? + +ખ્રિસ્તને દેવના જમણે હાથે બેસવા માટે ઊઠાડવામાં આવ્યા છે. + +# વિશ્વાસીઓએ શું શોધવું જોઈએ અને શું ન શોધવું જોઈએ? + +વિશ્વાસીઓએ પૃથ્વીની વસ્તુઓની નહીં પણ ઉપરની વસ્તુઓની શોધ કરવી જોઈએ. + + diff --git a/col/03/02.md b/col/03/02.md new file mode 100644 index 0000000..fb2ba14 --- /dev/null +++ b/col/03/02.md @@ -0,0 +1,6 @@ +# વિશ્વાસીઓએ શું શોધવું જોઈએ અને શું ન શોધવું જોઈએ? + + +વિશ્વાસીઓએ ઉપરની વસ્તુઓની શોધ કરવી જોઈએ અને પૃથ્વીની વસ્તુઓની નહીં. + + diff --git a/col/03/03.md b/col/03/03.md new file mode 100644 index 0000000..bb30814 --- /dev/null +++ b/col/03/03.md @@ -0,0 +1,6 @@ +# દેવે વિશ્વાસીનું જીવન ક્યાં મૂક્યું છે? + + +દેવે વિશ્વાસીનું જીવન ખ્રિસ્તમાં છુપાવ્યું છે. + + diff --git a/col/03/04.md b/col/03/04.md new file mode 100644 index 0000000..504a9bf --- /dev/null +++ b/col/03/04.md @@ -0,0 +1,7 @@ +# જ્યારે ખ્રિસ્ત પ્રગટ થશે ત્યારે વિશ્વાસીઓનું શું થશે? + + + +જ્યારે ખ્રિસ્ત પ્રગટ થશે, ત્યારે વિશ્વાસીઓ પણ તેની સાથે મહિમામાં પ્રગટ થશે. + + diff --git a/col/03/05.md b/col/03/05.md new file mode 100644 index 0000000..6a63796 --- /dev/null +++ b/col/03/05.md @@ -0,0 +1,6 @@ +# વિશ્વાસીને શું મારી નાખવું જોઈએ? + + +વિશ્વાસીને પૃથ્વીની પાપી ઇચ્છાઓને મારી નાખવી જોઈએ. + + diff --git a/col/03/06.md b/col/03/06.md new file mode 100644 index 0000000..f1878c1 --- /dev/null +++ b/col/03/06.md @@ -0,0 +1,6 @@ +# જેઓ દેવની આજ્ઞા ન માનતા હોય તેમનું શું થાય છે? + + +જેઓ દેવની આજ્ઞા ન માનતા હોય તેમના પર દેવનો ક્રોધ આવે છે. + + diff --git a/col/03/08.md b/col/03/08.md new file mode 100644 index 0000000..7161a43 --- /dev/null +++ b/col/03/08.md @@ -0,0 +1,6 @@ +# પાઉલ કહે છે કે વિશ્વાસીઓએ છૂટકારો મેળવવો જોઈએ એવી કેટલીક બાબતો કઈ છે, જે જૂના સ્વનો ભાગ છે? + + +વિશ્વાસીઓએ ક્રોધ, ગુસ્સો દુષ્ટ ઇરાદા, અપમાન અને અશ્લીલ વાણીથી છૂટકારો મેળવવો જોઈએ. + + diff --git a/col/03/10.md b/col/03/10.md new file mode 100644 index 0000000..67ab542 --- /dev/null +++ b/col/03/10.md @@ -0,0 +1,4 @@ +# વિશ્વાસીઓનું નવું -સ્વ કોની છબીમાં બનાવવામાં આવ્યું છે? + +વિશ્વાસીઓનું નવું સ્વત્વ ખ્રિસ્તના સ્વરૂપમાં બનાવવામાં આવ્યું છે. + diff --git a/col/03/12.md b/col/03/12.md new file mode 100644 index 0000000..5945608 --- /dev/null +++ b/col/03/12.md @@ -0,0 +1,6 @@ +# પાઉલ કહે છે કે વિશ્વાસીઓએ પહેરવી જોઈએ એવી કેટલીક વસ્તુઓ કઈ છે, જે નવા સ્વનો ભાગ છે? + + +વિશ્વાસીઓએ દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા પહેરવું જોઈએ. + + diff --git a/col/03/13.md b/col/03/13.md new file mode 100644 index 0000000..4e62699 --- /dev/null +++ b/col/03/13.md @@ -0,0 +1,6 @@ +# વિશ્વાસીઓએ કઈ રીતે માફ કરવું જોઈએ? + + +જે રીતે પ્રભુએ તેને માફ કર્યો છે તેવી જ રીતે વિશ્વાસીએ પણ માફ કરવું જોઈએ. + + diff --git a/col/03/14.md b/col/03/14.md new file mode 100644 index 0000000..338285d --- /dev/null +++ b/col/03/14.md @@ -0,0 +1,5 @@ +# વિશ્વાસીઓ વચ્ચે સંપૂર્ણતાનું બંધન શું છે? + + +પ્રેમ એ સંપૂર્ણતાનું બંધન છે + diff --git a/col/03/15.md b/col/03/15.md new file mode 100644 index 0000000..d4ed041 --- /dev/null +++ b/col/03/15.md @@ -0,0 +1,9 @@ +વિશ્વાસીના હૃદયમાં શું શાસન કરવું જોઈએ? + +ખ્રિસ્તની શાંતિ વિશ્વાસીનાના હૃદયમાં રાજ કરવી જોઈએ. + +# વિશ્વાસી વ્યક્તિએ તેના વર્તન, ગીત, શબ્દ અને કાર્યમાં દેવને શું આપવું જોઈએ? + +પોતાના વર્તન, ગીત, શબ્દ અને કાર્યમાં વિશ્વાસીએ દેવનો આભાર માનવો જોઈએ. + + diff --git a/col/03/16.md b/col/03/16.md new file mode 100644 index 0000000..daec30e --- /dev/null +++ b/col/03/16.md @@ -0,0 +1,12 @@ +# વિશ્વાસીમાં સમૃદ્ધપણે શું રહેવું જોઈએ? + + +ખ્રિસ્તનો શબ્દ આસ્તિકમાં સમૃદ્ધપણે રહેવો જોઈએ. + + +# વિશ્વાસી વ્યક્તિએ તેના વર્તન, ગીત, શબ્દ અને કાર્યમાં દેવને શું આપવું જોઈએ? + + +પોતાના વર્તન, ગીત, શબ્દ અને કાર્યમાં વિશ્વાસીએ દેવનો આભાર માનવો જોઈએ. + + diff --git a/col/03/17.md b/col/03/17.md new file mode 100644 index 0000000..c9f4835 --- /dev/null +++ b/col/03/17.md @@ -0,0 +1,5 @@ +# વિશ્વાસીવ્યક્તિએ તેના વર્તન, ગીત, શબ્દ અને કાર્યમાં દેવને શું આપવું જોઈએ? + + +તેના વર્તન, ગીત, શબ્દ અને કાર્યમાં, વિશ્વાસીએ દેવનો આભાર માનવો જોઈએ + diff --git a/col/03/18.md b/col/03/18.md new file mode 100644 index 0000000..dc32d26 --- /dev/null +++ b/col/03/18.md @@ -0,0 +1,5 @@ +# પત્નીએ તેના પતિને કેવો પ્રતિભાવ આપવો જોઈએ? + +3 પત્નીએ તેના પતિને આધીન થવું જોઈએ. + + diff --git a/col/03/19.md b/col/03/19.md new file mode 100644 index 0000000..6e301fa --- /dev/null +++ b/col/03/19.md @@ -0,0 +1,6 @@ +# પતિએ તેની પત્ની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ? + + +પતિએ તેની પત્નીને પ્રેમ કરવો જોઈએ અને તેની સામે કડવાશ ન રાખવી જોઈએ. + + diff --git a/col/03/20.md b/col/03/20.md new file mode 100644 index 0000000..b78d033 --- /dev/null +++ b/col/03/20.md @@ -0,0 +1,4 @@ +# બાળકે તેના માતા-પિતા સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ? + +બાળકે દરેક બાબતમાં તેના માતા-પિતાનું પાલન કરવું જોઈએ. + diff --git a/col/03/21.md b/col/03/21.md new file mode 100644 index 0000000..5d016b2 --- /dev/null +++ b/col/03/21.md @@ -0,0 +1,5 @@ +# પિતાએ પોતાના બાળકો સાથે શું ન કરવું જોઈએ? + + પિતાએ તેના બાળકોને ઉશ્કેરવા જોઈએ નહીં. + + diff --git a/col/03/23.md b/col/03/23.md new file mode 100644 index 0000000..f5f50b6 --- /dev/null +++ b/col/03/23.md @@ -0,0 +1,5 @@ +# વિશ્વાસીઓ જે પણ કરે છે તેમાં કોના માટે કામ કરે છે? + +વિશ્વાસીઓ તેઓ જે કંઈ પણ કરે છે તેમાં પ્રભુ માટે કામ કરે છે. + + diff --git a/col/03/24.md b/col/03/24.md new file mode 100644 index 0000000..743d96e --- /dev/null +++ b/col/03/24.md @@ -0,0 +1,8 @@ +# વિશ્વાસીઓ જે પણ કરે છે તેમાં કોના માટે કામ કરે છે? + +વિશ્વાસીઓ તેઓ જે કંઈ પણ કરે છે તેમાં પ્રભુ માટે કામ કરે છે. + +# જેઓ દેવની સેવા કરે છે તેઓને શું પ્રાપ્ત થશે? + +જેઓ પ્રભુની સેવા કરે છે તેમાં તેઓ જે કંઈ કરે છે તેઓને વારસાનું વળતર મળશે. + diff --git a/col/03/25.md b/col/03/25.md new file mode 100644 index 0000000..d76209b --- /dev/null +++ b/col/03/25.md @@ -0,0 +1,5 @@ +# જેઓ અન્યાય કરે છે તેઓને શું પ્રાપ્ત થશે? + +જેઓ અન્યાય કરે છે તેઓને તેઓએ કરેલા કાર્યોનો દંડ મળશે. + + diff --git a/col/04/01.md b/col/04/01.md new file mode 100644 index 0000000..a2af2de --- /dev/null +++ b/col/04/01.md @@ -0,0 +1,4 @@ +# પાઉલ પૃથ્વીના માલિકોને શું યાદ કરાવે છે કે તેમની પાસે પણ છે? + +પાઉલ ધરતીના માલિકોને યાદ કરાવે છે કે તેઓનો પણ સ્વર્ગમાં માલિક છે. + diff --git a/col/04/02.md b/col/04/02.md new file mode 100644 index 0000000..30f0950 --- /dev/null +++ b/col/04/02.md @@ -0,0 +1,5 @@ +# પાઉલ શાનામાં કલોસ્સીના લોકો અડગપણે ચાલુ રહે એવું ઇચ્છે છે? + +પાઉલ ઇચ્છે છે કે કલોસ્સી લોકો પ્રાર્થનામાં અડગ રહે. + + diff --git a/col/04/03.md b/col/04/03.md new file mode 100644 index 0000000..c24500e --- /dev/null +++ b/col/04/03.md @@ -0,0 +1,4 @@ +# પાઉલ શાના માટે કલોસ્સીઓ પ્રાર્થના કરે એવું ઈચ્છે છે? + +પાઉલ ઇચ્છે છે કે કલોસ્સી લોકો પ્રાર્થના કરે કે તેમની પાસે શબ્દ, ખ્રિસ્તનું રહસ્ય બોલવા માટે એક ખુલ્લો દરવાજો રહે. + diff --git a/col/04/05.md b/col/04/05.md new file mode 100644 index 0000000..fe93624 --- /dev/null +++ b/col/04/05.md @@ -0,0 +1,4 @@ +# પાઉલ કલોસ્સીઓને બહારના લોકો સાથે કેવી રીતે વર્તવાની સૂચના આપે છે? + +પાઉલ તેઓને શાણપણથી જીવવા અને બહારના લોકો સાથે કૃપાથી વાત કરવાની સૂચના આપે છે. + diff --git a/col/04/06.md b/col/04/06.md new file mode 100644 index 0000000..fe93624 --- /dev/null +++ b/col/04/06.md @@ -0,0 +1,4 @@ +# પાઉલ કલોસ્સીઓને બહારના લોકો સાથે કેવી રીતે વર્તવાની સૂચના આપે છે? + +પાઉલ તેઓને શાણપણથી જીવવા અને બહારના લોકો સાથે કૃપાથી વાત કરવાની સૂચના આપે છે. + diff --git a/col/04/07.md b/col/04/07.md new file mode 100644 index 0000000..facca06 --- /dev/null +++ b/col/04/07.md @@ -0,0 +1,4 @@ +# પાઉલે તુખિકસ અને ઓનેસીમસને કયું કામ સોંપ્યું હતું? + +પાઉલે તેઓને કલોસ્સીઓને તેમના વિશેની દરેક બાબતો જણાવવાનું કામ સોંપ્યું. + diff --git a/col/04/08.md b/col/04/08.md new file mode 100644 index 0000000..facca06 --- /dev/null +++ b/col/04/08.md @@ -0,0 +1,4 @@ +# પાઉલે તુખિકસ અને ઓનેસીમસને કયું કામ સોંપ્યું હતું? + +પાઉલે તેઓને કલોસ્સીઓને તેમના વિશેની દરેક બાબતો જણાવવાનું કામ સોંપ્યું. + diff --git a/col/04/09.md b/col/04/09.md new file mode 100644 index 0000000..facca06 --- /dev/null +++ b/col/04/09.md @@ -0,0 +1,4 @@ +# પાઉલે તુખિકસ અને ઓનેસીમસને કયું કામ સોંપ્યું હતું? + +પાઉલે તેઓને કલોસ્સીઓને તેમના વિશેની દરેક બાબતો જણાવવાનું કામ સોંપ્યું. + diff --git a/col/04/10.md b/col/04/10.md new file mode 100644 index 0000000..f3f855d --- /dev/null +++ b/col/04/10.md @@ -0,0 +1,4 @@ +# બાર્નાબસના પિતરાઈ ભાઈ માર્ક વિશે પાઉલે શું સૂચના આપી? + +પાઉલે કલોસ્સીઓને કહ્યું કે જો તે માર્ક તેમની પાસે આવે તો તેને સ્વીકારે. + diff --git a/col/04/12.md b/col/04/12.md new file mode 100644 index 0000000..47c4386 --- /dev/null +++ b/col/04/12.md @@ -0,0 +1,5 @@ +# એપાફ્રાસ કલોસ્સીઓ માટે શા માટે પ્રાર્થના કરે છે? + + + તે પ્રાર્થના કરે છે કે કલોસ્સીઓ દેવની બધી ઇચ્છામાં સંપૂર્ણ અને સંપૂર્ણ ખાતરીપૂર્વક ઊભા રહે. + diff --git a/col/04/14.md b/col/04/14.md new file mode 100644 index 0000000..f039807 --- /dev/null +++ b/col/04/14.md @@ -0,0 +1,5 @@ +# પાઉલ સાથે જે ચિકિત્સક છે તેનું નામ શું છે? + + +ચિકિત્સકનું નામ લુક છે. + diff --git a/col/04/15.md b/col/04/15.md new file mode 100644 index 0000000..259ef54 --- /dev/null +++ b/col/04/15.md @@ -0,0 +1,4 @@ +# લાઓદિકિયામાં મંડળી કયા પ્રકારનાં સ્થાને હતી? + +લાઓદિકિયામાં મંડળી એક ઘરમાં સભા હતી. + diff --git a/col/04/16.md b/col/04/16.md new file mode 100644 index 0000000..fdd0594 --- /dev/null +++ b/col/04/16.md @@ -0,0 +1,4 @@ +# બીજી કઈ મંડળીને પણ પાઉલે પત્ર લખ્યો હતો? + +પાઉલે લાઓદિકિયાની મંડળીને પણ પત્ર લખ્યો હતો. + diff --git a/col/04/18.md b/col/04/18.md new file mode 100644 index 0000000..6ca01b3 --- /dev/null +++ b/col/04/18.md @@ -0,0 +1,4 @@ +# પાઉલે કેવી રીતે બતાવ્યું કે આ પત્ર ખરેખર તેનો હતો? + +પાઉલે પત્રના અંતે પોતાનું નામ પોતાના હસ્તાક્ષરમાં લખ્યું હતું. + diff --git a/jud/01/01.md b/jud/01/01.md new file mode 100644 index 0000000..8d5be5b --- /dev/null +++ b/jud/01/01.md @@ -0,0 +1,18 @@ +# યહૂદા કોનો દાસ હતો? + + +યહૂદા ઈસુ ખ્રિસ્તનો દાસ હતો. + + +# યહૂદા નો ભાઈ કોણ હતો? + + +યહૂદા યાકૂબ નો ભાઈ હતો. + + +# યહૂદાએ કોને લખ્યું? + + +તેણે તેઓને પત્ર લખ્યો જેઓને બોલાવવામાં આવ્યા હતા, દેવ પિતામાં વ્હાલા હતા અને ઈસુ ખ્રિસ્ત માટે રાખવામાં આવ્યા હતા. + + diff --git a/jud/01/02.md b/jud/01/02.md new file mode 100644 index 0000000..0ee4860 --- /dev/null +++ b/jud/01/02.md @@ -0,0 +1,6 @@ +# યહૂદા શું ઇચ્છતો હતો કે જેમને તેણે લખ્યું છે તેઓને વધારો કરે? + + +યહૂદા ઇચ્છતો હતો કે દયા, શાંતિ અને પ્રેમ વધે. + + diff --git a/jud/01/03.md b/jud/01/03.md new file mode 100644 index 0000000..c49f679 --- /dev/null +++ b/jud/01/03.md @@ -0,0 +1,12 @@ +# યહૂદા પહેલા શેના વિશે લખવા માંગતો હતો? + + +યહૂદા પ્રથમ તેમના સામાન્ય તારણ વિશે લખવા માંગતો હતો. + + +# યહૂદાએ ખરેખર શેના વિશે લખ્યું? + + +યહૂદાએ ખરેખર સંતોની વિશ્વાસ માટે સંઘર્ષ કરવાની જરૂરિયાત વિશે લખ્યું હતું. + + diff --git a/jud/01/04.md b/jud/01/04.md new file mode 100644 index 0000000..d1a73bd --- /dev/null +++ b/jud/01/04.md @@ -0,0 +1,12 @@ +# કેટલાક નિંદા અને અધર્મી માણસો કેવી રીતે આવ્યા? + + +કેટલાક દોષિત અને અધર્મી માણસો ચોરીછૂપીથી આવ્યા હતા. + + +# નિંદા અને અધર્મી માણસોએ શું કર્યું? + + +તેઓએ દેવની કૃપાને જાતીય અનૈતિકતામાં બદલી અને ઈસુ ખ્રિસ્તનો ઇનકાર કર્યો. + + diff --git a/jud/01/05.md b/jud/01/05.md new file mode 100644 index 0000000..8ee106c --- /dev/null +++ b/jud/01/05.md @@ -0,0 +1,12 @@ +# પ્રભુએ એકવાર લોકોને ક્યાંથી બચાવ્યા? + + +પ્રભુએ તેઓને મિસર દેશમાંથી બચાવ્યા. + + +# દેવે એ લોકોનું શું કર્યું જેઓ વિશ્વાસ કરતા ન હતા? + + +પ્રભુએ તે લોકોનો નાશ કર્યો જેઓ વિશ્વાસ કરતા ન હતા. + + diff --git a/jud/01/06.md b/jud/01/06.md new file mode 100644 index 0000000..6549b02 --- /dev/null +++ b/jud/01/06.md @@ -0,0 +1,6 @@ +# દેવે એ દૂતોનું શું કર્યું જેઓ તેમની યોગ્ય જગ્યા છોડી ગયા? + + +પ્રભુએ તેઓને ચુકાદા માટે અંધકારમાં સાંકળો થી બાંધ્યા. + + diff --git a/jud/01/07.md b/jud/01/07.md new file mode 100644 index 0000000..8658b4a --- /dev/null +++ b/jud/01/07.md @@ -0,0 +1,6 @@ +# સદોમ, ગમોરા અને તેમની આસપાસના શહેરોએ શું કર્યું? + + +તેઓએ વ્યભિચાર કર્યો અને અકુદરતી ઇચ્છાઓને અનુસરી. + + diff --git a/jud/01/08.md b/jud/01/08.md new file mode 100644 index 0000000..8c00944 --- /dev/null +++ b/jud/01/08.md @@ -0,0 +1,7 @@ +# સદોમ, ગમોરા અને તેમની આસપાસના શહેરોની જેમ, દોષિત અને અધર્મી માણસો શું કરે છે? + + +તેઓ તેમના સપનામાં તેમના શરીરને દૂષિત કરે છે, સત્તાનો અસ્વીકાર કરે છે અને ખરાબ વસ્તુઓ કહે છે. + + + diff --git a/jud/01/09.md b/jud/01/09.md new file mode 100644 index 0000000..0775ee8 --- /dev/null +++ b/jud/01/09.md @@ -0,0 +1,5 @@ +# મુખ્ય દેવદૂત માઇકલે શેતાનને શું કહ્યું? + + +મુખ્ય દેવદૂત માઇકલે કહ્યું, " દેવ તને ઠપકો આપે." + diff --git a/jud/01/12.md b/jud/01/12.md new file mode 100644 index 0000000..1a0c9a1 --- /dev/null +++ b/jud/01/12.md @@ -0,0 +1,5 @@ +# નિંદા અને અધર્મી માણસો નિર્લજ્જતાથી કોની કાળજી લે છે? + +તેઓ બેશરમપણે પોતાની જાતને સંભાળે છે. + + diff --git a/jud/01/14.md b/jud/01/14.md new file mode 100644 index 0000000..7e392b5 --- /dev/null +++ b/jud/01/14.md @@ -0,0 +1,6 @@ +# હનોખ આદમથી કયા ક્રમે હતો? + + +હનોખ આદમથી સાતમા ક્રમે હતો. + + diff --git a/jud/01/15.md b/jud/01/15.md new file mode 100644 index 0000000..2102e7f --- /dev/null +++ b/jud/01/15.md @@ -0,0 +1,6 @@ +# પ્રભુ કોના પર ચુકાદો આપશે? + + +દેવ બધા લોકો પર ચુકાદો ચલાવશે. + + diff --git a/jud/01/16.md b/jud/01/16.md new file mode 100644 index 0000000..309c26d --- /dev/null +++ b/jud/01/16.md @@ -0,0 +1,5 @@ +# અધર્મી માણસો કોણ છે જેઓ દોષિત ઠરશે? + + +બડબડાટ કરનારાઓ, ફરિયાદ કરનારાઓ, જેઓ તેમની દુષ્ટ ઇચ્છાઓને અનુસરે છે, મોટેથી બડાઈ મારનારાઓ અને જેઓ અંગત ફાયદા માટે વખાણ કરે છે તેઓ અધર્મી પુરુષો છે જેઓ દોષિત ઠરશે + diff --git a/jud/01/17.md b/jud/01/17.md new file mode 100644 index 0000000..a5e1e1a --- /dev/null +++ b/jud/01/17.md @@ -0,0 +1,6 @@ +# ભૂતકાળમાં મશ્કરી કરનારાઓ વિશે કોણે શબ્દો બોલ્યા?. + + +દેવ ઇસુ ખ્રિસ્તના પ્રેરિતોએ ભૂતકાળમાં મશ્કરી કરનારાઓ વિશે શબ્દો બોલ્યા હતા. + + diff --git a/jud/01/19.md b/jud/01/19.md new file mode 100644 index 0000000..f0b3cd1 --- /dev/null +++ b/jud/01/19.md @@ -0,0 +1,5 @@ +# ઉપહાસ કરનારાઓ વિશે શું સાચું છે જેઓ પોતાની અધર્મ વાસનાઓને અનુસરે છે, જેઓ વિભાજન કરે છે અને વિષયાસક્ત છે? + +તેમની પાસે પવિત્ર આત્મા નથી. + + diff --git a/jud/01/20.md b/jud/01/20.md new file mode 100644 index 0000000..591a75b --- /dev/null +++ b/jud/01/20.md @@ -0,0 +1,6 @@ +# વ્હાલા પોતાને કેવી રીતે બનાવતા હતા અને પ્રાર્થના કરતા હતા? + + +વ્હાલા લોકો તેમના સૌથી પવિત્ર વિશ્વાસમાં પોતાને ઘડતા હતા, અને પવિત્ર આત્મામાં પ્રાર્થના કરતા હતા. + + diff --git a/jud/01/21.md b/jud/01/21.md new file mode 100644 index 0000000..8a4ce74 --- /dev/null +++ b/jud/01/21.md @@ -0,0 +1,7 @@ +# વ્હાલાઓ પોતાની જાતને રાખવા અને જોવા માટે શું હતા? + + + +વ્હાલાઓએ પોતાની જાતને અંદર રાખવાની હતી અને દેવ ના પ્રેમ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયાની શોધ કરવાની હતી. + + diff --git a/jud/01/22.md b/jud/01/22.md new file mode 100644 index 0000000..7e7985f --- /dev/null +++ b/jud/01/22.md @@ -0,0 +1,6 @@ +# વ્હાલા કોના પર દયા કરવા અને બચાવવાના હતા? + + +વ્હાલઓએ દયા કરીને જેઓ શંકામાં હતા તેઓને બચાવી લેવાના હતા અથવા દેહ દ્વારા વસ્ત્રો સાથે ડાઘવાળા થયેલા, અને જેઓ અગ્નિમાં છે. + + diff --git a/jud/01/23.md b/jud/01/23.md new file mode 100644 index 0000000..864254a --- /dev/null +++ b/jud/01/23.md @@ -0,0 +1,6 @@ +# વ્હાલા કોના પર દયા કરવા અને બચાવવાના હતા? + + +વ્હાલઓએ દયા કરીને જેઓ શંકામાં હતા તેઓને બચાવી લેવાના હતા અથવા દેહ દ્વારા વસ્ત્રો સાથે ડાઘવાળા થયેલા, અને જેઓ અગ્નિમાં છે. + + diff --git a/jud/01/24.md b/jud/01/24.md new file mode 100644 index 0000000..b86d5b0 --- /dev/null +++ b/jud/01/24.md @@ -0,0 +1,6 @@ +# દેવ તેઓના તારણહાર, તેમના પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા શું કરી શક્યા? + + +દેવ તેઓને ઠોકર ખાવાથી બચાવવા અને તેમના મહિમાની હાજરીમાં દોષ વિના મૂકવા સક્ષમ હતા. + + diff --git a/jud/01/25.md b/jud/01/25.md new file mode 100644 index 0000000..17f2f1c --- /dev/null +++ b/jud/01/25.md @@ -0,0 +1,12 @@ +# દેવ તેઓના તારણહાર, તેમના પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા શું કરી શક્યા? + + +દેવ તેઓને ઠોકર ખાવાથી બચાવવા અને તેમના મહિમાની હાજરીમાં દોષ વિના મૂકવા સક્ષમ હતા + + +# દેવનો મહિમા ક્યારે હતો? + + +દેવ સર્વ સમય પહેલા, હવે અને સર્વદા માટે મહિમા ધરાવતા હતા. + + diff --git a/phm/01/01.md b/phm/01/01.md new file mode 100644 index 0000000..d50298e --- /dev/null +++ b/phm/01/01.md @@ -0,0 +1,8 @@ +પાઉલ આ પત્ર લખે છે ત્યારે તે ક્યાં છે? + +જ્યારે પાઉલ આ પત્ર લખે છે ત્યારે તે જેલમાં છે. + +આ પત્ર કોને લખાયો છે? + +આ પત્ર ફિલેમોનને, પાઉલના પ્રિય મિત્ર અને સાથી કાર્યકરને લખવામાં આવ્યો છે, + diff --git a/phm/01/02.md b/phm/01/02.md new file mode 100644 index 0000000..4f7acb9 --- /dev/null +++ b/phm/01/02.md @@ -0,0 +1,4 @@ +મંડળીને સભા ક્યા પ્રકારના સ્થળે છે? + +મંડળીની સભા એક ઘરમાં છે. + diff --git a/phm/01/05.md b/phm/01/05.md new file mode 100644 index 0000000..2aeed85 --- /dev/null +++ b/phm/01/05.md @@ -0,0 +1,4 @@ +ફિલેમોનના ક્યા સારા ગુણધર્મો વિષે પાઉલે સાંભળ્યું છે? + +ફિલેમોનના પ્રેમ, ઈશ્વરમાં વિશ્વાસ અને સઘળા સંતો પ્રત્યે વિશ્વાસુપણા વિષે પાઉલે સાંભળ્યું છે. + diff --git a/phm/01/07.md b/phm/01/07.md new file mode 100644 index 0000000..c08881a --- /dev/null +++ b/phm/01/07.md @@ -0,0 +1,4 @@ +પાઉલના મતે, ફિલેમોને સંતો માટે શું કર્યું છે? + +ફિલેમોને સંતોના હ્રદયોને તાજા કર્યા છે. + diff --git a/phm/01/09.md b/phm/01/09.md new file mode 100644 index 0000000..1049b3d --- /dev/null +++ b/phm/01/09.md @@ -0,0 +1,4 @@ +પાઉલ ફિલેમોનને આદેશ આપવાને બદલે બીજું કાંઇક કેમ સૂચવે છે / કેમ કહે છે? + +પ્રેમને કારણે પાઉલ ફિલેમોન પાસે માંગણી કરે છે. + diff --git a/phm/01/10.md b/phm/01/10.md new file mode 100644 index 0000000..d6d8b88 --- /dev/null +++ b/phm/01/10.md @@ -0,0 +1,8 @@ +પાઉલ ઓનેસિમસને શું કહી સંબોધે છે? + +પાઉલ ઓનેસિમસને તેના બાળક તરીકે સંબોધે છે. + +જ્યારે તે ઓનેસિમસનો પિતા બન્યો ત્યારે પાઉલ ક્યાં હતો? + +પાઉલ સાંકળોમાં, જેલમાં હતો. + diff --git a/phm/01/12.md b/phm/01/12.md new file mode 100644 index 0000000..9bedb7b --- /dev/null +++ b/phm/01/12.md @@ -0,0 +1,4 @@ +પાઉલે ઓનેસિમસ સાથે શું કર્યું છે? + +પાઉલે ઓનેસિમસને ફિલેમોન પાસે પાછો મોકલ્યો છે. + diff --git a/phm/01/13.md b/phm/01/13.md new file mode 100644 index 0000000..ec8214f --- /dev/null +++ b/phm/01/13.md @@ -0,0 +1,8 @@ +આ પત્ર લખતી વેળાએ પાઉલ ક્યાં છે? + +જ્યારે પાઉલ આ પત્ર લખે છે ત્યારે તે જેલમાં હોય છે. + +પાઉલ શું ઈચ્છે છે કે ઓનેસિમસ શું કરી શકે? + +પાઉલ ઈચ્છે છે કે ઓનેસિમસ તેને મદદ કરે. + diff --git a/phm/01/14.md b/phm/01/14.md new file mode 100644 index 0000000..6036dda --- /dev/null +++ b/phm/01/14.md @@ -0,0 +1,4 @@ +પાઉલ શું ઈચ્છે છે કે ફિલેમોન ઓનેસિમસ સાથે કરે? + +પાઉલ ઈચ્છે છે કે ફિલેમોન ઓનેસિમસને એક દાસ હોવાથી મુક્ત કરે, અને ઓનેસિમસ પાઉલ પાછો પરત ફરે તે વિષે સમંત થાય. + diff --git a/phm/01/15.md b/phm/01/15.md new file mode 100644 index 0000000..a9e3142 --- /dev/null +++ b/phm/01/15.md @@ -0,0 +1,4 @@ +પાઉલ શું ઈચ્છે છે કે ફિલેમોન ઓનેસિમસ સાથે કરે? + +પાઉલ ઈચ્છે છે કે ફિલેમોન ઓનેસિમસને એક દાસ હોવાથી મુક્ત કરે, અને ઓનેસિમસ પાઉલ પાછો પરત ફરે તે વિષે સમંત થાય. + diff --git a/phm/01/16.md b/phm/01/16.md new file mode 100644 index 0000000..3a82851 --- /dev/null +++ b/phm/01/16.md @@ -0,0 +1,8 @@ +પાઉલ શું ઈચ્છે છે કે ફિલેમોન ઓનેસિમસ સાથે કરે? + +પાઉલ ઈચ્છે છે કે ફિલેમોન ઓનેસિમસને એક દાસ હોવાથી મુક્ત કરે, અને ઓનેસિમસ પાઉલ પાછો પરત ફરે તે વિષે સમંત થાય. + +પાઉલ હવે શું ઈચ્છે છે કે ફિલેમોન ઓનેસિમસ પ્રત્યે ધ્યાન આપે? + +પાઉલ ઈચ્છે છે કે ફિલેમોન હવે ઓનેસિમસને પ્રિય ભાઈ તરીકે ગણે. + diff --git a/phm/01/18.md b/phm/01/18.md new file mode 100644 index 0000000..89becff --- /dev/null +++ b/phm/01/18.md @@ -0,0 +1,4 @@ +ઓનેસિમસ જે કાંઈ દેવું ફિલેમોન પ્રત્યે ધરાવતો હોય તે વિષે ફિલેમોન શું કરે તેમ પાઉલ ઈચ્છે છે? + +પાઉલ ઈચ્છે છે કે જે કાંઈ દેવું ઓનેસિમસ ફિલેમોન પ્રત્યે ધરાવે છે એ ફિલેમોન પાઉલના ખાતામાં લખે. + diff --git a/phm/01/19.md b/phm/01/19.md new file mode 100644 index 0000000..e70e943 --- /dev/null +++ b/phm/01/19.md @@ -0,0 +1,4 @@ +ફિલેમોન પાઉલ પ્રત્યે શું દેવું ધરાવે છે? + +ફિલેમોન તેના પોતાના જીવનનું ઋણ પાઉલ પ્રત્યે ધરાવે છે. + diff --git a/phm/01/21.md b/phm/01/21.md new file mode 100644 index 0000000..0e6a98a --- /dev/null +++ b/phm/01/21.md @@ -0,0 +1,4 @@ +શું પાઉલ અપેક્ષા રાખે છે કે ફિલેમોન ઓનેસિમસને તેની પાસે પાછો મોકલે? + +હા, પાઉલ અપેક્ષા રાખે છે કે ફિલેમોન ઓનેસિમસને તેની પાસે પાછો મોકલે. + diff --git a/phm/01/22.md b/phm/01/22.md new file mode 100644 index 0000000..1a47ab5 --- /dev/null +++ b/phm/01/22.md @@ -0,0 +1,8 @@ +પાઉલ શું ઈચ્છે છે કે ફિલેમોન તેના માટે કરે? + +પાઉલ ઈચ્છે છે કે ફિલેમોન તેના માટે મહેમાન ખંડ તૈયાર રાખે. + +ફિલેમોન આવું કરે તેમ પાઉલ કેમ ઈચ્છે છે? + +પાઉલ આશા રાખે છે કે ઈશ્વર તેને ફિલેમોન પાસે પાછો મોકલશે. + diff --git a/php/01/01.md b/php/01/01.md new file mode 100644 index 0000000..98b9e0e --- /dev/null +++ b/php/01/01.md @@ -0,0 +1,6 @@ +પાઉલે આ પત્ર કોને સંબોધ્યો છે? + + +પાઉલે આ પત્ર ફિલિપ્પીમાં ખ્રિસ્ત ઈસુમાં અલગ પડેલા તમામ લોકોને સંબોધ્યો છે, જેમાં અધ્યક્ષો તથા સેવકોનો સમાવેશ થાય છે. + + diff --git a/php/01/05.md b/php/01/05.md new file mode 100644 index 0000000..66f09c3 --- /dev/null +++ b/php/01/05.md @@ -0,0 +1,6 @@ +# પાઉલે ફિલિપ્પીઓ માટે શા માટે દેવનો આભાર માન્યો? + + +પાઉલે પ્રથમ દિવસથી અત્યાર સુધી સુવાર્તામાં ફિલિપ્પીઓની સંગતિ માટે દેવનો આભાર માન્યો. + + diff --git a/php/01/06.md b/php/01/06.md new file mode 100644 index 0000000..1bc66da --- /dev/null +++ b/php/01/06.md @@ -0,0 +1,6 @@ +# ફિલિપ્પીઓ વિષે પાઉલને શું વિશ્વાસ હતો? + + +પાઉલને ભરોસો હતો કે જેણે તેમનામાં સારું કામ શરૂ કર્યું હતું તે તેને પૂરું કરશે. + + diff --git a/php/01/07.md b/php/01/07.md new file mode 100644 index 0000000..98001f0 --- /dev/null +++ b/php/01/07.md @@ -0,0 +1,6 @@ +# ફિલિપ્પીઓ શામાં પાઉલના ભાગીદાર હતા? + + +પાઉલની કેદમાં, અને તેના બચાવમાં અને સુવાર્તાની પુષ્ટિમાં, ફિલિપ્પીયનો તેના ભાગીદાર હતા. + + diff --git a/php/01/09.md b/php/01/09.md new file mode 100644 index 0000000..28e2970 --- /dev/null +++ b/php/01/09.md @@ -0,0 +1,5 @@ +# પાઉલે ફિલિપ્પી લોકોમાં વધુને વધુ શું વધે તેવી પ્રાર્થના કરી? + + +પાઊલે પ્રાર્થના કરી કે ફિલિપ્પીઓમાં પ્રેમ વધુ ને વધુ વધે + diff --git a/php/01/11.md b/php/01/11.md new file mode 100644 index 0000000..980a8cf --- /dev/null +++ b/php/01/11.md @@ -0,0 +1,5 @@ +# પાઉલ શાનાથી ઈચ્છતો હતો કે ફિલિપ્પીઓ ભરાઈ જાય?. + + +પાઉલ ઈચ્છતા હતા કે ફિલિપ્પીઓ ન્યાયીપણાના ફળોથી ભરપૂર રહે. + diff --git a/php/01/12.md b/php/01/12.md new file mode 100644 index 0000000..a0e85e5 --- /dev/null +++ b/php/01/12.md @@ -0,0 +1,6 @@ +# પાઉલની કેદ સુવાર્તાને કેવી રીતે આગળ વધારી હતી? + + +ખ્રિસ્ત માટે પાઉલની કેદ વ્યાપકપણે જાણીતી બની ગઈ હતી, અને મોટાભાગના ભાઈઓ હવે વધુ હિંમતથી બોલતા હતા. + + diff --git a/php/01/13.md b/php/01/13.md new file mode 100644 index 0000000..a0e85e5 --- /dev/null +++ b/php/01/13.md @@ -0,0 +1,6 @@ +# પાઉલની કેદ સુવાર્તાને કેવી રીતે આગળ વધારી હતી? + + +ખ્રિસ્ત માટે પાઉલની કેદ વ્યાપકપણે જાણીતી બની ગઈ હતી, અને મોટાભાગના ભાઈઓ હવે વધુ હિંમતથી બોલતા હતા. + + diff --git a/php/01/14.md b/php/01/14.md new file mode 100644 index 0000000..a0e85e5 --- /dev/null +++ b/php/01/14.md @@ -0,0 +1,6 @@ +# પાઉલની કેદ સુવાર્તાને કેવી રીતે આગળ વધારી હતી? + + +ખ્રિસ્ત માટે પાઉલની કેદ વ્યાપકપણે જાણીતી બની ગઈ હતી, અને મોટાભાગના ભાઈઓ હવે વધુ હિંમતથી બોલતા હતા. + + diff --git a/php/01/17.md b/php/01/17.md new file mode 100644 index 0000000..a4e6862 --- /dev/null +++ b/php/01/17.md @@ -0,0 +1,6 @@ +# શા માટે કેટલાક સ્વાર્થી અને અવિવેકી હેતુઓથી ખ્રિસ્તની ઘોષણા કરી રહ્યા હતા? + + +કેટલાક સ્વાર્થી અને નિષ્ઠાવાન હેતુઓથી ખ્રિસ્તની ઘોષણા કરી રહ્યા હતા અને વિચારી રહ્યા હતા કે તેઓ જેલમાં પાઉલની તકલીફમાં વધારો કરી રહ્યા છે. + + diff --git a/php/01/18.md b/php/01/18.md new file mode 100644 index 0000000..9743c4d --- /dev/null +++ b/php/01/18.md @@ -0,0 +1,6 @@ +# ખ્રિસ્તના નિષ્ઠાવાન અને નિષ્ઠાવાન ઉપદેશ માટે પાઉલની પ્રતિક્રિયા શું હતી? + + +પાઉલને આનંદ થયો કે, કોઈપણ રીતે, ખ્રિસ્તની ઘોષણા કરવામાં આવી રહી હતી. + + diff --git a/php/01/20.md b/php/01/20.md new file mode 100644 index 0000000..3f427b6 --- /dev/null +++ b/php/01/20.md @@ -0,0 +1,6 @@ +# પાઉલ જીવનમાં કે મરણ દ્વારા શું કરવા ઈચ્છતા હતા? + + +પાઉલ જીવનમાં અથવા મૃત્યુ દ્વારા ખ્રિસ્તને મહિમા લાવવા ઈચ્છતા હતા. + + diff --git a/php/01/21.md b/php/01/21.md new file mode 100644 index 0000000..b4ae6ad --- /dev/null +++ b/php/01/21.md @@ -0,0 +1,6 @@ +# પાઉલે કહ્યું કે જીવવું શું છે અને મરવું શું છે? + + +પાઉલે કહ્યું કે જીવવું એ ખ્રિસ્ત છે, અને મરવું એ લાભ છે. + + diff --git a/php/01/22.md b/php/01/22.md new file mode 100644 index 0000000..9894d19 --- /dev/null +++ b/php/01/22.md @@ -0,0 +1,6 @@ +# કઈ પસંદગીઓએ પાઉલને જુદી જુદી દિશામાં ખેંચ્યો? + + +પાઉલ મૃત્યુમાં ખ્રિસ્ત સાથે રહેવાની અથવા તેની મહેનત ચાલુ રાખવા માટે દેહમાં રહેવાની પસંદગીઓ દ્વારા ખેંચાયો હતો. + + diff --git a/php/01/23.md b/php/01/23.md new file mode 100644 index 0000000..9894d19 --- /dev/null +++ b/php/01/23.md @@ -0,0 +1,6 @@ +# કઈ પસંદગીઓએ પાઉલને જુદી જુદી દિશામાં ખેંચ્યો? + + +પાઉલ મૃત્યુમાં ખ્રિસ્ત સાથે રહેવાની અથવા તેની મહેનત ચાલુ રાખવા માટે દેહમાં રહેવાની પસંદગીઓ દ્વારા ખેંચાયો હતો. + + diff --git a/php/01/24.md b/php/01/24.md new file mode 100644 index 0000000..9894d19 --- /dev/null +++ b/php/01/24.md @@ -0,0 +1,6 @@ +# કઈ પસંદગીઓએ પાઉલને જુદી જુદી દિશામાં ખેંચ્યો? + + +પાઉલ મૃત્યુમાં ખ્રિસ્ત સાથે રહેવાની અથવા તેની મહેનત ચાલુ રાખવા માટે દેહમાં રહેવાની પસંદગીઓ દ્વારા ખેંચાયો હતો. + + diff --git a/php/01/25.md b/php/01/25.md new file mode 100644 index 0000000..939b40e --- /dev/null +++ b/php/01/25.md @@ -0,0 +1,6 @@ +# પાઉલને કયા હેતુ માટે વિશ્વાસ હતો કે તે ફિલિપ્પીઓ સાથે રહેશે? + + +પાઉલને વિશ્વાસ હતો કે તેઓ ફિલિપ્પીઓની પ્રગતિ અને વિશ્વાસમાં આનંદ માટે તેમની સાથે રહેશે. + + diff --git a/php/01/27.md b/php/01/27.md new file mode 100644 index 0000000..518cfe1 --- /dev/null +++ b/php/01/27.md @@ -0,0 +1,6 @@ +# ફિલિપ્પીઓ સાથે હોય કે તેમનાથી દૂર હોય, પાઉલ ફિલિપ્પીઓ વિશે શું સાંભળવા માંગતો હતો? + + +પાઉલ એ સાંભળવા માંગતો હતો કે ફિલિપ્પીઓ એક ભાવનામાં મજબૂત રીતે ઊભા છે, એક આત્મા સાથે સુવાર્તાના વિશ્વાસ માટે પ્રયત્નશીલ છે. + + diff --git a/php/01/28.md b/php/01/28.md new file mode 100644 index 0000000..a5b6989 --- /dev/null +++ b/php/01/28.md @@ -0,0 +1,6 @@ +# જ્યારે ફિલિપ્પીઓ તેમના વિરોધ કરનારાઓથી ડરતા ન હતા, ત્યારે તે શું સંકેત હતો? + + +જ્યારે ફિલિપ્પીયનો તેમનો વિરોધ કરનારાઓથી ડરતા ન હતા, ત્યારે તે તેમના વિરોધીઓના વિનાશની નિશાની હતી, પરંતુ વિશ્વાસીઓના મુક્તિની નિશાની હતી. + + diff --git a/php/01/29.md b/php/01/29.md new file mode 100644 index 0000000..ea4e623 --- /dev/null +++ b/php/01/29.md @@ -0,0 +1,6 @@ +# દેવ દ્વારા ફિલિ્પ્પીઓને કઈ બે વસ્તુઓ આપવામાં આવી હતી? + + +તે ફિલિપ્પીઓને મંજૂર કરવામાં આવ્યું હતું કે તેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, પરંતુ તે પણ કે તેઓ તેના વતી પીડાય છે. + + diff --git a/php/02/02.md b/php/02/02.md new file mode 100644 index 0000000..b6bc9b1 --- /dev/null +++ b/php/02/02.md @@ -0,0 +1,6 @@ +# પાઉલ કહે છે કે ફિલિપ્પીઓએ તેમનો આનંદ પૂર્ણ કરવા શું કરવું જોઈએ? + + +ફિલિપ્પીયનો સમાન મનના હોવા જોઈએ, સમાન પ્રેમ ધરાવતા હોવા જોઈએ અને ભાવના અને મનમાં એકતા ધરાવતા હોવા જોઈએ. + + diff --git a/php/02/03.md b/php/02/03.md new file mode 100644 index 0000000..d90d604 --- /dev/null +++ b/php/02/03.md @@ -0,0 +1,6 @@ +# પાઉલ કેવી રીતે કહે છે કે ફિલિપ્પીઓએ એકબીજાને ધ્યાનમાં લેવું જોઈએ? + + +ફિલિપ્પીયનોએ એકબીજાને પોતાના કરતાં વધુ સારા ગણવા જોઈએ. + + diff --git a/php/02/05.md b/php/02/05.md new file mode 100644 index 0000000..1b6db8d --- /dev/null +++ b/php/02/05.md @@ -0,0 +1,6 @@ +# પાઉલ કહે છે કે આપણને કોનું મન હોવું જોઈએ? + + +પાઉલ કહે છે કે આપણે ખ્રિસ્ત ઈસુનું મન હોવું જોઈએ. + + diff --git a/php/02/06.md b/php/02/06.md new file mode 100644 index 0000000..0a1d874 --- /dev/null +++ b/php/02/06.md @@ -0,0 +1,12 @@ +# પાઉલ કહે છે કે આપણને કોનું મન હોવું જોઈએ? + + +પાઉલ કહે છે કે આપણે ખ્રિસ્ત ઈસુનું મન હોવું જોઈએ. + + +# ખ્રિસ્ત ઈસુ કયા સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે? + + +ખ્રિસ્ત ઈસુ દેવના સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. + + diff --git a/php/02/07.md b/php/02/07.md new file mode 100644 index 0000000..27d9e16 --- /dev/null +++ b/php/02/07.md @@ -0,0 +1,5 @@ +# ત્યારે ખ્રિસ્ત ઈસુએ કેવું રૂપ ધારણ કર્યું? + + +ખ્રિસ્ત ઈસુએ પછી એક માણસના દેખાવમાં, સેવકનું રૂપ લીધું + diff --git a/php/02/08.md b/php/02/08.md new file mode 100644 index 0000000..339e82b --- /dev/null +++ b/php/02/08.md @@ -0,0 +1,6 @@ +# ઈસુએ કેવી રીતે પોતાને નમ્ર કર્યા?. + + +ઈસુએ વધસ્તંભ પર મૃત્યુ સુધી આજ્ઞાપાલન કરીને પોતાને નમ્ર કર્યા. + + diff --git a/php/02/09.md b/php/02/09.md new file mode 100644 index 0000000..b5dfa4c --- /dev/null +++ b/php/02/09.md @@ -0,0 +1,6 @@ +# પછી દેવે ઈસુ માટે શું કર્યું? + + +દેવે ઈસુને ખૂબ ઊંચા કર્યા અને તેમને દરેક નામ ઉપર નામ આપ્યું. + + diff --git a/php/02/11.md b/php/02/11.md new file mode 100644 index 0000000..fb86a69 --- /dev/null +++ b/php/02/11.md @@ -0,0 +1,5 @@ +#દરેક જીભ શું કબૂલ કરશે? + + +દરેક જીભ કબૂલ કરશે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. + diff --git a/php/02/12.md b/php/02/12.md new file mode 100644 index 0000000..b9f5dcd --- /dev/null +++ b/php/02/12.md @@ -0,0 +1,6 @@ +# ફિલિપ્પીઓને તેમના મુક્તિ માટે કેવી રીતે બોલાવવામાં આવે છે? + + +ફિલિપ્પીઓએ ભય અને ધ્રુજારી સાથે તેમના મુક્તિ માટે કામ કરવું પડશે. + + diff --git a/php/02/13.md b/php/02/13.md new file mode 100644 index 0000000..6efc70f --- /dev/null +++ b/php/02/13.md @@ -0,0 +1,5 @@ +# દેવ વિશ્વાસીઓમાં શું કામ કરે છે? + +દેવ વિશ્વાસીઓમાં ઈચ્છા માટે અને તેમના સારા આનંદ માટે કામ કરવા માટે કામ કરે છે. + + diff --git a/php/02/14.md b/php/02/14.md new file mode 100644 index 0000000..21055db --- /dev/null +++ b/php/02/14.md @@ -0,0 +1,6 @@ +#બધું કરવું જ પડશે શેના વગર? + + +ફરિયાદ અને દલીલ કર્યા વિના બધું જ કરવું જોઈએ. + + diff --git a/php/02/17.md b/php/02/17.md new file mode 100644 index 0000000..28664bf --- /dev/null +++ b/php/02/17.md @@ -0,0 +1,5 @@ +# પાઉલ કયા હેતુ માટે પોતાનો જીવ રેડી રહ્યો છે? + + +પાઉલ ફિલિપ્પીના વિશ્વાસના બલિદાન અને સેવામાં પોતાનું જીવન રેડી રહ્યો છે. + diff --git a/php/02/20.md b/php/02/20.md new file mode 100644 index 0000000..08c2907 --- /dev/null +++ b/php/02/20.md @@ -0,0 +1,5 @@ +# શા માટે તિમોથી પાઉલ માટે અજોડ સહાયક છે? + + +# તિમોથી અજોડ છે કારણ કે તે ખરેખર ફિલિપિયનોની સંભાળ રાખે છે + diff --git a/php/02/24.md b/php/02/24.md new file mode 100644 index 0000000..20f1731 --- /dev/null +++ b/php/02/24.md @@ -0,0 +1,6 @@ +# શું પાઉલ ફિલિપ્પીઓને મળવાની અપેક્ષા રાખે છે? + + +હા, પાઉલ ટૂંક સમયમાં ફિલિપ્પીઓને મળવાની અપેક્ષા રાખે છે + + diff --git a/php/02/30.md b/php/02/30.md new file mode 100644 index 0000000..93177c7 --- /dev/null +++ b/php/02/30.md @@ -0,0 +1,6 @@ +# એપાફ્રોદિતસ લગભગ શા માટે મૃત્યુ પામ્યો હતો? + + +એપાફ્રોદિતસ લગભગ ખ્રિસ્તનું કામ કરીને, પાઉલની સેવા કરતા અને પાઉલની જરૂરિયાતો પૂરી પાડતા મૃત્યુ પામ્યા. + + diff --git a/php/03/02.md b/php/03/02.md new file mode 100644 index 0000000..1ade52a --- /dev/null +++ b/php/03/02.md @@ -0,0 +1,6 @@ +# પાઉલ વિશ્વાસીઓને સાવધાન રહેવાની ચેતવણી કોના માટે આપે છે? + + +પાઉલ વિશ્વાસીઓને ચેતવણી આપે છે કે તેઓ કૂતરા, દુષ્ટ કામદારો અને વિકૃત કરનારાઓથી સાવધ રહે. + + diff --git a/php/03/03.md b/php/03/03.md new file mode 100644 index 0000000..0495587 --- /dev/null +++ b/php/03/03.md @@ -0,0 +1,6 @@ +# પાઉલ કહે છે કે સાચી સુન્નત કોણ છે? + + +પાઉલ કહે છે કે સાચા સુન્નત તે છે જેઓ દેવના આત્મામાં આરાધના કરે છે, ખ્રિસ્ત ઈસુમાં મહિમા કરે છે, અને દેહમાં વિશ્વાસ નથી. + + diff --git a/php/03/06.md b/php/03/06.md new file mode 100644 index 0000000..7cdbb8d --- /dev/null +++ b/php/03/06.md @@ -0,0 +1,5 @@ +# કાયદાના ન્યાયીપણાના સંદર્ભમાં પાઉલ તેના અગાઉના વર્તનનું કેવી રીતે વર્ણન કરે છે? + + +પાઉલ કાયદાના ન્યાયીપણાના સંદર્ભમાં તેના અગાઉના વર્તનને દોષરહિત તરીકે વર્ણવે છે. + diff --git a/php/03/07.md b/php/03/07.md new file mode 100644 index 0000000..50253a0 --- /dev/null +++ b/php/03/07.md @@ -0,0 +1,4 @@ +# પાઉલ હવે દેહ પરના તેના અગાઉના વિશ્વાસને કેવી રીતે માને છે? + +પાઉલ હવે ખ્રિસ્તના કારણે દેહ પરના તેના અગાઉના તમામ વિશ્વાસને નકામા ગણે છે. + diff --git a/php/03/08.md b/php/03/08.md new file mode 100644 index 0000000..e3d024a --- /dev/null +++ b/php/03/08.md @@ -0,0 +1,6 @@ +# ક્યા હેતુ માટે પાઉલ હવે અગાઉની બધી બાબતોને કચરો ગણે છે? + + +પાઉલ અગાઉની બધી વસ્તુઓને કચરો ગણે છે જેથી તે ખ્રિસ્તને મેળવી શકે. + + diff --git a/php/03/09.md b/php/03/09.md new file mode 100644 index 0000000..4c9a848 --- /dev/null +++ b/php/03/09.md @@ -0,0 +1,5 @@ +# હવે પાઉલ પાસે કયું ન્યાયીપણું છે? + + +પાઉલ પાસે હવે દેવ તરફથી ન્યાયીપણું છે જે ખ્રિસ્તમાં વિશ્વાસ દ્વારા છે. + diff --git a/php/03/10.md b/php/03/10.md new file mode 100644 index 0000000..94bb811 --- /dev/null +++ b/php/03/10.md @@ -0,0 +1,6 @@ +# પાઉલ શામાં ખ્રિસ્ત સાથે સંગત ધરાવે છે? + + +પાઉલ પાસે ખ્રિસ્તના વેદનાઓની સંગત છે. + + diff --git a/php/03/12.md b/php/03/12.md new file mode 100644 index 0000000..20d8eab --- /dev/null +++ b/php/03/12.md @@ -0,0 +1,6 @@ +# જો કે તે હજી પૂરો થયો નથી, પાઉલ શું કરવાનું ચાલુ રાખે છે? + + +જે કારણ માટે ઈસુએ તેને પકડ્યો તે સમજવા માટે પાઉલ સંપૂર્ણતાનો પીછો કરે છે. + + diff --git a/php/03/14.md b/php/03/14.md new file mode 100644 index 0000000..f641e5a --- /dev/null +++ b/php/03/14.md @@ -0,0 +1,5 @@ +# પાઉલ કયા ધ્યેય તરફ આગળ વધે છે? + + +પાઉલ ખ્રિસ્ત ઈસુમાં દેવના ઉપરના તેડાનું ઇનામ જીતવા માટે ધ્યેય તરફ આગળ વધે છે. + diff --git a/php/03/17.md b/php/03/17.md new file mode 100644 index 0000000..d79c657 --- /dev/null +++ b/php/03/17.md @@ -0,0 +1,6 @@ +# પાઉલ ફિલિપ્પીના લોકોને તેના અનુસરવાના ઉદાહરણ વિશે શું કરવા કહે છે? + + +પાઉલ ફિલિપ્પીઓને તેમના ચાલમાં જોડાવા અને તેનું અનુકરણ કરવા કહે છે. + + diff --git a/php/03/19.md b/php/03/19.md new file mode 100644 index 0000000..5387e54 --- /dev/null +++ b/php/03/19.md @@ -0,0 +1,6 @@ +#જેઓનું પેટ દેવતા છે અને જેઓ ધરતીની વસ્તુઓ વિશે વિચારે છે તેમનું નસીબ શું છે? + + +જેમના દેવતા તેમના પેટ છે અને જેઓ પૃથ્વીની વસ્તુઓ વિશે વિચારે છે તેઓ વિનાશ માટે નિર્ધારિત છે. + + diff --git a/php/03/20.md b/php/03/20.md new file mode 100644 index 0000000..6ab40ad --- /dev/null +++ b/php/03/20.md @@ -0,0 +1,5 @@ +# પાઉલ કહે છે કે વિશ્વાસીઓની નાગરિકતા ક્યાં સ્થિત છે? + +પાઉલ કહે છે કે વિશ્વાસીઓની નાગરિકતા સ્વર્ગમાં છે. + + diff --git a/php/03/21.md b/php/03/21.md new file mode 100644 index 0000000..d91a51b --- /dev/null +++ b/php/03/21.md @@ -0,0 +1,6 @@ +# જ્યારે ખ્રિસ્ત સ્વર્ગમાંથી આવશે ત્યારે વિશ્વાસીઓના શરીરનું શું કરશે? + + +ખ્રિસ્ત વિશ્વાસીઓના નીચા શરીરને તેના ભવ્ય શરીરની જેમ રચાયેલા શરીરમાં રૂપાંતરિત કરશે. + + diff --git a/php/04/01.md b/php/04/01.md new file mode 100644 index 0000000..129e762 --- /dev/null +++ b/php/04/01.md @@ -0,0 +1,5 @@ +# પાઉલ ફિલિપ્પીમાં રહેતા તેના પ્રિય મિત્રો શું કરવા માંગે છે? + + +પાઉલ ઇચ્છે છે કે ફિલિપ્પીઓ પ્રભુમાં અડગ રહે + diff --git a/php/04/02.md b/php/04/02.md new file mode 100644 index 0000000..5c32477 --- /dev/null +++ b/php/04/02.md @@ -0,0 +1,5 @@ +# પાઉલ યુઓદિયા અને સુન્તેખે સાથે શું થાય તે જોવા માંગે છે? + + +પાઉલ યુઓદિયા અને સુન્તેખેને પ્રભુમાં સમાન મન ધરાવતા જોવા ઈચ્છે છે. + diff --git a/php/04/04.md b/php/04/04.md new file mode 100644 index 0000000..adf687a --- /dev/null +++ b/php/04/04.md @@ -0,0 +1,6 @@ +# પાઉલ ફિલિપ્પીઓને હંમેશા શું કરવાનું કહે છે? + + +પાઉલ તેઓને હંમેશા પ્રભુમાં આનંદ કરવા કહે છે. + + diff --git a/php/04/06.md b/php/04/06.md new file mode 100644 index 0000000..b8a7e27 --- /dev/null +++ b/php/04/06.md @@ -0,0 +1,6 @@ +# ચિંતા કરવાને બદલે, પાઉલ શું કરવાનું કહે છે? + + +પાઉલ કહે છે કે ચિંતા કરવાને બદલે, આપણે દેવને પ્રાર્થનામાં જણાવવું જોઈએ કે આપણને શું જોઈએ છે અને તેમનો આભાર માનવો જોઈએ. + + diff --git a/php/04/07.md b/php/04/07.md new file mode 100644 index 0000000..39bbc5c --- /dev/null +++ b/php/04/07.md @@ -0,0 +1,6 @@ +# જો આપણે આમ, તો તમારા મનનું અને વિચારવાનું શું સુરક્ષા કરશે? + + +જો આપણે એમ કરીશું, તો દેવની શાંતિ આપણા હૃદય અને વિચારોનું રક્ષણ કરશે. + + diff --git a/php/04/08.md b/php/04/08.md new file mode 100644 index 0000000..c4d913f --- /dev/null +++ b/php/04/08.md @@ -0,0 +1,5 @@ +# પાઉલ કેવા પ્રકારની બાબતો પર વિચાર કરવા કહે છે? + + +પાઉલ કહે છે કે જે વસ્તુઓ માનનીય, ન્યાયી, શુદ્ધ, સુંદર, સારા અહેવાલની, ઉત્તમ અને વખાણવા યોગ્ય છે તેના પર વિચાર કરો + diff --git a/php/04/10.md b/php/04/10.md new file mode 100644 index 0000000..b6e367a --- /dev/null +++ b/php/04/10.md @@ -0,0 +1,6 @@ +# ફિલિપ્પીનો હવે શું નવીકરણ કરી શક્યા છે?. + + +ફિલિપ્પીઓનો હવે પાઉલ માટે તેમની ચિંતાને નવીકરણ કરવામાં સક્ષમ છે. + + diff --git a/php/04/11.md b/php/04/11.md new file mode 100644 index 0000000..e638a92 --- /dev/null +++ b/php/04/11.md @@ -0,0 +1,6 @@ +# જુદા જુદા સંજોગોમાં જીવવા વિશે પાઉલ કયું રહસ્ય શીખ્યો? + + +પાઉલ વિપુલતા અને જરૂરિયાત બંનેમાં સંતોષપૂર્વક જીવવાનું રહસ્ય શીખ્યા છે. + + diff --git a/php/04/12.md b/php/04/12.md new file mode 100644 index 0000000..e638a92 --- /dev/null +++ b/php/04/12.md @@ -0,0 +1,6 @@ +# જુદા જુદા સંજોગોમાં જીવવા વિશે પાઉલ કયું રહસ્ય શીખ્યો? + + +પાઉલ વિપુલતા અને જરૂરિયાત બંનેમાં સંતોષપૂર્વક જીવવાનું રહસ્ય શીખ્યા છે. + + diff --git a/php/04/13.md b/php/04/13.md new file mode 100644 index 0000000..3cdbf17 --- /dev/null +++ b/php/04/13.md @@ -0,0 +1,5 @@ +# પાઉલ કઈ શક્તિથી સંતોષપૂર્વક જીવી શકે? + + +પાઉલ ખ્રિસ્ત દ્વારા દરેક સંજોગોમાં સંતોષપૂર્વક જીવી શકે છે, જે તેને મજબૂત બનાવે છે. + diff --git a/php/04/17.md b/php/04/17.md new file mode 100644 index 0000000..26b4372 --- /dev/null +++ b/php/04/17.md @@ -0,0 +1,6 @@ +# પાઉલ તેમની જરૂરિયાતો પૂરી પાડવા માટે ફિલિપ્પીના લોકો માટે શું શોધે છે? + + +પાઉલ એ ફળ શોધે છે જે ફિલિપ્પીઓના ખાતામાં વધે છે. + + diff --git a/php/04/18.md b/php/04/18.md new file mode 100644 index 0000000..d9dc02d --- /dev/null +++ b/php/04/18.md @@ -0,0 +1,6 @@ +# ફિલિપ્પીઓએ પાઉલને આપેલી ભેટને દેવ કેવી રીતે જુએ છે? + + +ફિલિપ્પીઓએ પાઊલને આપેલી ભેટથી દેવ ખુશ છે. + + diff --git a/php/04/19.md b/php/04/19.md new file mode 100644 index 0000000..363f9c7 --- /dev/null +++ b/php/04/19.md @@ -0,0 +1,6 @@ +# પાઉલ કહે છે કે દેવ ફિલિ્પ્પીઓ માટે શું કરશે? + + +પાઉલ કહે છે કે દેવ ફિલિ્પ્પીની દરેક જરૂરિયાતને ખ્રિસ્ત ઈસુમાં તેમના મહિમાની સંપત્તિ અનુસાર પૂરી પાડશે. + + diff --git a/php/04/22.md b/php/04/22.md new file mode 100644 index 0000000..7243272 --- /dev/null +++ b/php/04/22.md @@ -0,0 +1,6 @@ +# પાઉલ કહે છે કે કયા ઘરના લોકો ફિલિ્પ્પીઓને શુભેચ્છા પાઠવે છે? + + +કાઈસારનાં ઘરના લોકો ફિલિપ્પીઓને શુભેચ્છા પાઠવે છે. + + diff --git a/tq_1JN.tsv b/tq_1JN.tsv deleted file mode 100644 index 6634c37..0000000 --- a/tq_1JN.tsv +++ /dev/null @@ -1,70 +0,0 @@ -Reference ID Tags Quote Occurrence Question Response -1:1 zmb4 \# જીવનના શબ્દ સબંધી યોહાન કેવી રીતે જાણતો હતો? યોહાને જીવનના શબ્દને સાંભળ્યો હતો, જોયો હતો, ચિંતન કર્યું હતું અને સ્પર્શ કર્યો હતો. -1:2 n05u \# યોહાનને પ્રગટ કરવામાં આવ્યું તે પહેલા અનંતજીવન ક્યાં હતું? યોહાનને પ્રગટ કરવામાં આવ્યું તે પહેલા અનંતજીવન પિતા પાસે હતું. -1:3 dkvx \# યોહાને જે જોયું અને સાંભળ્યુ તે શા માટે તે જાહેર કરી રહ્યો છે? યોહાને જે જોયું અને સાંભળ્યુ એ એટલા માટે જાહેર કરી રહ્યો છે કે જેથી બીજાઓની પણ તેમની સાથે સંગત થાય. -1:3 wbwe \# યોહાનને પહેલેથી કોની સાથે સંગત છે? યોહાનને પહેલેથી પિતા અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત સાથે સંગત છે. -1:5 e5d4 \# ઈશ્વર તરફથી કયો સંદેશો છે જે યોહાન તેના વાંચકોને જણાવી રહ્યો છે? યોહાન એ સંદેશો જણાવી રહ્યો છે કે ઈશ્વર પ્રકાશ છે, અને તેમનામાં કંઈ પણ અંધકાર નથી. -1:6 wnfh \# યોહાન એ વ્યક્તિ સબંધી શું કહે છે જે કહે છે કે તેને ઈશ્વર સાથે સંગત છે, પરંતુ અંધકારમાં ચાલે છે? યોહાન કહે છે કે આ પ્રકારનો વ્યક્તિ જુઠ્ઠો છે અને સત્યથી વર્તતો નથી. -1:7 q6um \# જેઓ પ્રકાશમાં ચાલે છે તેઓના બધા પાપ કોણ શુદ્ધ કરે છે? ઈસુનું રક્ત તેઓને બધા પાપથી શુદ્ધ કરે છે. -1:8 s0mr \# જો આપણે કહીએ કે આપણાંમાં પાપ નથી, તો આપણે પોતાના પ્રત્યે શું કરીએ છીએ? જો આપણે કહીએ કે આપણાંમાં પાપ નથી, તો આપણે પોતાને છેતરીએ છીએ અને આપણામાં સત્ય નથી. -1:9 ldre \# જેઓ પોતાના પાપો કબૂલ કરે છે તેઓ માટે ઈશ્વર શું કરશે? જેઓ પોતાના પાપો કબૂલ કરે છે તેઓ માટે ઈશ્વર તેઓના પાપો માફ કરશે અને તેઓને સર્વ અન્યાયથી શુદ્ધ કરશે. -2:2 cwjq # ઈસુ ખ્રિસ્ત કોના પાપોનું પ્રાયશ્ચિત છે? ઈસુ ખ્રિસ્ત આખા માનવજગતના પાપનું પ્રાયશ્ચિત છે. -2:3 o2gw \# આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણે ઈસુ ખ્રિસ્તને ઓળખીએ છીએ? જો આપણે તેમની આજ્ઞાઓ પાળીએ, તો આપણે જાણી શકીએ કે આપણે તેમને ઓળખીએ છીએ. -2:4 oq37 \# જે એમ કહે છે કે તે ઈશ્વરને જાણે છે, પરંતુ ઈશ્વરની આજ્ઞાઓ પાળતો નથી, તો તે કેવા પ્રકારની વ્યક્તિ છે? જુઠ્ઠો વ્યક્તિ જે એમ કહે છે કે, તે ઈશ્વરને જાણે છે, પરંતુ ઈશ્વરની આજ્ઞાઓ પાળતો નથી. -2:6 djan \# જો કોઈ વ્યક્તિ એમ કહે કે તે ખ્રિસ્તમાં રહે છે, તો તેણે કેવી રીતે ચાલવું જોઈએ? તેણે જેમ ઈસુ ખ્રિસ્ત ચાલ્યા તેમ જ ચાલવું જોઈએ. -2:9 d7er \# જે કોઈ કહે કે તે પ્રકાશમાં છે, પરંતુ પોતાના ભાઈને ધિક્કારે, તો તે વ્યક્તિની આત્મિક સ્થિતિ કેવી છે? જે કોઈ કહે કે તે પ્રકાશમાં છે, પરંતુ પોતાના ભાઈને ધિક્કારે, તો તે અંધકારમાં છે. -2:11 t52d \# જે કોઈ પોતાના ભાઈને ધિક્કારે છે, તેની આત્મિક સ્થિતિ કેવી છે? જે કોઈ પોતાના ભાઈને ધિક્કારે, તે અંધકારમાં છે અને તે અંધકારમાં ચાલે છે. -2:12 w6ak \# શા માટે ઈશ્વર વિશ્વાસીઓના પાપો માફ કરે છે? ઈશ્વર પોતાના નામને કારણે વિશ્વાસીઓના પાપ માફ કરે છે. -2:15 afbd \# જગતના વાનાઓ પ્રત્યે વિશ્વાસીનું વલણ કેવું હોવું જોઈએ? વિશ્વાસીએ જગત કે જગતના વાનાઓ પર પ્રેમ ન કરવો જોઈએ. -2:16 pfzu \# એવી ત્રણ બાબતો કઈ છે જે પિતા તરફથી નહીં પણ જગતથી છે? દૈહિક વાસના, આંખોની લાલસા અને જીવનનો અહંકાર એ ત્રણ બાબતો પિતા તરફથી નહીં પણ જગતથી છે. -2:18 cd02 \# આપણે ખ્રિસ્ત વિરોધી સબંધી શું જાણીએ છીએ? \# આપણે ખ્રિસ્ત વિરોધી સબંધી શું જાણીએ છીએ? -2:18 dz04 \# આપણે કેવી રીતે જાણી શકીએ કે આ અંતિમ સમય છે? આપણે જાણીએ છીએ કે આ અંતિમ સમય છે કેમ કે ઘણાં ખ્રિસ્ત વિરોધીઓ આવ્યા છે. -2:22 u6q4 \# આપણે ખ્રિસ્ત વિરોધીને કેવી રીતે ઓળખીશું? ખ્રિસ્ત વિરોધી પિતા અને પુત્રનો નકાર કરશે. -2:23 g5cr \# કોઈ પુત્રનો નકાર કરે અને તેમછતાં શું તેને પિતા હોઈ શકે? ના, જે કોઈ પુત્રનો નકાર કરે તેને પિતા ન હોઈ શકે. -2:24 x90k \# પુત્ર અને પિતામાં રહેવા માટે વિશ્વાસીઓએ શું કરવું જોઈએ? તેઓએ શરૂઆતથી જે સાંભળ્યુ છે તેમાં બન્યા રહેવું જોઈએ. -2:25 n42d \# ઈશ્વર દ્વારા વિશ્વાસીઓને કયું વચન આપવામાં આવ્યું છે? ઈશ્વરે વિશ્વાસીઓને અનંતજીવનનું વચન આપ્યું છે. -2:28 yjr1 \# જ્યારે ખ્રિસ્ત પ્રગટ થશે અને જો આપણે તેમનામાં હોઈશું, તો આપણું વલણ કેવું હશે? જ્યારે ખ્રિસ્ત પ્રગટ થશે અને જો આપણે તેમનામાં હોઈશું, તો આપણને હિંમત હશે અને શરમાઈશું નહીં. -3:1 uc2n \# પિતાએ વિશ્વાસીઓ પ્રત્યે પોતાનો પ્રેમ કેવી રીતે વ્યક્ત કર્યો? ઈશ્વરના બાળકો તરીકે ઓળખાવાનું તેમણે તેમના માટે શક્ય બનાવ્યું. -3:2 voao \# જ્યારે ખ્રિસ્ત પ્રગટ થશે, ત્યારે વિશ્વાસીઓનું શું થશે? જ્યારે ખ્રિસ્ત પ્રગટ થશે, ત્યારે વિશ્વાસીઓ ખ્રિસ્ત જેવા બનશે કેમ કે તેઓ તેમને જેવા તે છે તેવા જોશે. -3:3 vruc \# જેઓ ખ્રિસ્તમાં આશા રાખે છે તે દરેક વિશ્વાસીએ પોતાના સબંધી શું કરવું જોઈએ? જેઓ ખ્રિસ્તમાં આશા રાખે છે તે દરેક વિશ્વાસીએ પોતાને શુદ્ધ કરવો જોઈએ. -3:5 knzf \# ખ્રિસ્ત પાસે પોતામાં શું નથી? ખ્રિસ્ત પાસે પોતામાં પાપ નથી. -3:6 mw43 \# જો કોઈ વ્યક્તિ પાપ કર્યા કરે, તો તે બાબત આપણને તેના ઈશ્વર સાથેના સબંધ વિષે શું જણાવે છે? તે જણાવે છે કે તેઓએ ખ્રિસ્તને જોયા નથી કે તેમને ઓળખતા નથી. -3:8 rioa \# ઈશ્વરપુત્ર કયા કારણોસર પ્રગટ થયા? ઈશ્વરપુત્ર શેતાનના કામોનો નાશ કરવા પ્રગટ થયા હતા. -3:9 xjny \# જે ઈશ્વરથી જન્મેલો છે તે શા માટે સતત પાપ કરી શકતો નથી? તે સતત પાપ કરી શકતો નથી કેમ કે ઈશ્વરનું બીજ તેનામાં રહે છે. -3:10 sgt9 \# શેતાનના છોકરાં કેવી રીતે ઓળખાઈ આવે છે? શેતાનના છોકરાં ઓળખાઈ આવે છે કેમ કે તેઓ ન્યાયીપણું કરતાં નથી અને તેઓ તેમના ભાઈઓ પર પ્રેમ રાખતા નથી. -3:11 wswk \# કયો સંદેશો આપણે શરૂઆતથી સાંભળ્યો છે? આપણે એકબીજા પર પ્રેમ રાખવો જોઈએ એ સંદેશો છે. -3:12 bo8y \# કેવી રીતે કાઈને પોતે દર્શાવ્યું કે તે દુષ્ટનો છે? કાઈને પોતાના ભાઈની હત્યા કરીને દર્શાવ્યું કે તે દુષ્ટનો છે. -3:13 tyil \# વિશ્વાસીઓએ આશ્ચર્ય ન પામવું જોઈએ, એ માટે યોહાન શું જણાવે છે? યોહાન વિશ્વાસીઓને જણાવે છે કે જગત તેમનો દ્વેષ કરે, તો તેમણે આશ્ચર્ય ન પામવું જોઈએ. -3:14 hiyp \# કયું વલણ વ્યક્ત કરે છે કે આપણે મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યા છીએ? આપણે જાણીએ છીએ કે આપણે મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યા છીએ કેમ કે આપણે ભાઈઓ પર પ્રેમ રાખીએ છીએ. -3:16 n128 \# આપણે પ્રેમને કેવી રીતે જાણીએ છીએ? આપણે પ્રેમને જાણીએ છીએ કેમ કે ખ્રિસ્તે આપણે સારું પોતાનું જીવન આપી દીધું. -3:17 uefx \# વ્યક્તિમાં ઈશ્વરનો પ્રેમ નથી એવું કેવી રીતે સૂચિત થાય છે? જે શ્રીમંત છે તે જ્યારે ભાઈને જરૂરિયાતમાં જુએ, પરંતુ તેને મદદ ન કરે, તો તે વ્યક્તિમાં ઈશ્વરનો પ્રેમ રહેતો નથી. -3:18 ecze \# એવી કઈ બે બાબતો છે જે દ્વારા આપણાં માટે પ્રેમ કરવો અપૂરતો છે? આપણે કેવળ શબ્દ અથવા જીભથી પ્રેમ કરીએ તે આપણાં માટે પૂરતું નથી. -3:18 sh2i \# એવી કઈ બે બાબતો છે જે દ્વારા આપણે પ્રેમ કરવો જોઈએ? આપણે કૃત્યમાં અને સત્યમાં પ્રેમ કરવો જોઈએ. -3:21 yz2h \# જો આપણું હ્રદય આપણને દોષિત ન ઠરાવે, તો આપણી પાસે શું છે? જો આપણું હ્રદય આપણને દોષિત ન ઠરાવે, તો આપણને ઈશ્વર આગળ હિંમત છે. -3:23 wvkw \# ઈશ્વરે આપણને કઈ આજ્ઞા આપી છે? ઈશ્વરની આજ્ઞા એ છે કે આપણે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તના નામ પર વિશ્વાસ કરવો જોઈએ અને એકબીજા પર પ્રેમ રાખવો જોઈએ. -3:24 c6pa \# વિશ્વાસીઓ કેવી રીતે જાણી શકે કે ઈશ્વર તેમનામાં રહે છે? ઈશ્વરે વિશ્વાસીઓને આત્મા આપ્યો છે કે જેથી તેઓ જાણે કે ઈશ્વર તેઓમાં રહે છે. -4:1 rxps \# શા માટે વિશ્વાસીઓએ દરેક આત્મા પર વિશ્વાસ કરવો જોઈએ નહીં? તેઓએ દરેક આત્મા પર વિશ્વાસ કરવો જોઈએ નહીં કેમ કે જગતમાં જુઠ્ઠા પ્રબોધકો ઘણાં ઊભા થયા છે. -4:2 w9sr \# ઈશ્વરના આત્માને તમે કેવી રીતે જાણી શકો? દરેક આત્મા કે જે કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત દેહમાં આવ્યા તે ઈશ્વર તરફથી છે. -4:3 raus \# કયો આત્મા કબૂલ કરતો નથી કે ઈસુ ખ્રિસ્ત દેહમાં આવ્યા છે? ખ્રિસ્ત વિરોધીનો આત્મા કબૂલ કરતો નથી કે ઈસુ ખ્રિસ્ત દેહમાં આવ્યા છે. -4:4 o8nn \# જે આત્માઓ ઈશ્વર તરફથી નથી તેઓ પર કેવી રીતે વિશ્વાસીઓ વિજય પામવા સક્ષમ છે? આપણે તેઓ પર વિજય પામી શકીએ છીએ કેમ કે જે જગતમાં છે તે કરતાં જે આત્મા આપણામાં છે તે મહાન છે. -4:7 y7ja \# શા માટે વિશ્વાસીઓએ એકબીજા પર પ્રેમ રાખવો જોઈએ? વિશ્વાસીઓએ એકબીજા પર પ્રેમ રાખવો જોઈએ કેમ કે પ્રેમ ઈશ્વર તરફથી છે, અને જે પ્રેમ કરે છે તે ઈશ્વરથી જન્મેલો છે. -4:8 x7ex \# જે પ્રેમ કરતો નથી તે કેવી રીતે દર્શાવે છે કે તે ઈશ્વરને ઓળખતો નથી? જેઓ ઈશ્વરને ઓળખે છે તેઓ પ્રેમ કરે છે કેમ કે ઈશ્વર પ્રેમ છે. -4:9 ax54 \# ઈશ્વરે આપણાં માટે પોતાનો પ્રેમ કેવી રીતે પ્રગટ કર્યો? ઈશ્વરે પોતાના એકાકીજનિત દીકરાને જગતમાં મોકલીને આપણાં માટે પોતાનો પ્રેમ પ્રગટ કર્યો. -4:9 z4i9 \# કયા કારણોસર પિતાએ પોતાના પુત્રને મોકલ્યો? પિતાએ પોતાના પુત્રને મોકલ્યો કે જેથી આપણે તેના થકી જીવીએ. -4:15 glq3 \# જો ઈશ્વર કોઈ વ્યક્તિમાં રહે અને તે ઈશ્વરમાં રહે, તો તે વ્યક્તિ ઈસુ વિષે શું કબૂલ કરે છે? જે વ્યક્તિ ઈશ્વરમાં રહે છે તે કબૂલ કરે છે કે ઈસુ એ ઈશ્વરપુત્ર છે. -4:17 bdox \# ન્યાયકાળે ઈશ્વરનો પ્રેમ આપણામાં કેવું વલણ ઉત્પન્ન કરશે? ન્યાયકાળે ઈશ્વરનો પ્રેમ આપણામાં હિંમત ઉત્પન્ન કરશે. -4:19 xolq \# આપણે પ્રેમ કરવા કેવી રીતે સક્ષમ છીએ? આપણે પ્રેમ કરીએ છીએ કેમ કે ઈશ્વરે પ્રથમ આપણને પ્રેમ કર્યો. -4:20 vyhw \# જો કોઈ પોતાના ભાઈને ધિક્કારે, તો તેનો ઈશ્વર સાથે કેવો સબંધ છે? જે કોઈ પોતાના ભાઈને ધિક્કારે, તો તે ઈશ્વરને પ્રેમ કરવા અસમર્થ છે. -4:21 sjha \# જે ઈશ્વરને પ્રેમ કરે છે તેણે પોતાના ભાઈ સાથે કેવી રીતે વર્તવું જોઈએ? જે ઈશ્વરને પ્રેમ કરે છે તેણે પોતાના ભાઈ પર પણ પ્રેમ રાખવો જોઈએ. -5:3 edbx \# આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ એવું આપણે કેવી રીતે દર્શાવીએ છીએ? જ્યારે આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ, ત્યારે આપણે દર્શાવીએ છીએ કે આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ. -5:4 pw9a \# જગતને જીત્યું છે તે વિજય કયો છે? વિશ્વાસ એ વિજય છે જેણે જગતને જીત્યું છે. -5:6 qola \# ઈસુ ખ્રિસ્ત કઈ બે બાબતો દ્વારા આવ્યા? ઈસુ ખ્રિસ્ત પાણી અને રક્ત દ્વારા આવ્યા. -5:8 je7z \# કઈ ત્રણ બાબતો ઈસુ ખ્રિસ્ત વિષે સાક્ષી પૂરે છે? પવિત્ર આત્મા, પાણી અને રક્ત ઈસુ ખ્રિસ્ત વિષે સાક્ષી પૂરે છે. -5:10 s4ar \# જો કોઈ ઈશ્વરની પોતાના પુત્ર સબંધીની સાક્ષી પર વિશ્વાસ કરતો નથી, તો તે ઈશ્વરને કેવા બનાવે છે? જો કોઈ ઈશ્વરની પોતાના પુત્ર સબંધીની સાક્ષી પર વિશ્વાસ કરતો નથી, તો તે ઈશ્વરને જુઠ્ઠા બનાવે છે. -5:11 lgj0 \# ઈશ્વરે આપણને તેમના પુત્રમાં શું આપ્યું છે? ઈશ્વરે આપણને તેમના પુત્રમાં અનંતજીવન આપ્યું છે. -5:14 xweh \# વિશ્વાસીઓ પાસે ઈશ્વર આગળ કઈ હિંમત છે? વિશ્વાસીઓને હિંમત છે કે જો તેઓ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જે કંઈ માગે, તો તે તેઓનું સાંભળે છે. -5:16 yo4u \# જ્યારે વિશ્વાસી પોતાના ભાઈને મરણકારક નથી એવું પાપ કરતાં જુએ, તો તેણે શું કરવું જોઈએ? જ્યારે વિશ્વાસી પોતાના ભાઈને મરણકારક નથી એવું પાપ કરતાં જુએ, તો તેણે પ્રાર્થના કરવી જોઈએ કે ઈશ્વર તેના ભાઈને જીવન આપે. -5:17 dgvx \# સર્વ અન્યાય શું છે? સર્વ અન્યાય પાપ છે. -5:19 afpx \# આખું માનવજગત ક્યાં રહે છે? આખું માનવજગત દુષ્ટની સત્તામાં રહે છે. -5:20 xwlk \# ઈશ્વરપુત્ર આપણાં માટે આપવામાં આવ્યા છે તે સમજણનું પરિણામ શું છે? ઈશ્વરપુત્ર આપણાં માટે આપવામાં આવ્યા છે તે સમજણને કારણે આપણે જે સત્ય છે તેને ઓળખી શકીએ છીએ. -5:21 e9og \# વિશ્વાસીઓએ શેનાથી સાવધ રહેવાનું છે? વિશ્વાસીઓએ મૂર્તિઓથી સાવધ રહેવાનું છે. diff --git a/tq_1TI.tsv b/tq_1TI.tsv deleted file mode 100644 index 987abdd..0000000 --- a/tq_1TI.tsv +++ /dev/null @@ -1,69 +0,0 @@ -Reference ID Tags Quote Occurrence Question Response -1:1 z3bd પાઉલ ઈસુ ખ્રિસ્તના પ્રેરિત કેવી રીતે બન્યા હતા? પાઉલ ઈસુ ખ્રિસ્તની આજ્ઞા ધ્વારા પ્રેરિત બન્યા હતા -1:2 sl85 પાઉલ અને તિમોથી વચ્ચે કેવો સંબંધ હતો? તિમોથી વિશ્વાસમાં પાઉલનો સાચો પુત્ર હતો. -1:3 q1ob પાઉલે તિમોથીને ક્યાં રહેવાની વિનંતી કરી? તેણે તિમોથીને એફેસસમાં જ રહેવા વિનંતી કરી. -1:3 slty તિમોથીએ અમુક લોકોને શું ન કરવાની આજ્ઞા આપી હતી? તેમણે તેઓને આજ્ઞા કરવાની હતી કે તેઓ અલગ રીતે ન શીખવે. -1:5 crq2 પાઉલે કહ્યું કે તેની આજ્ઞા અને ઉપદેશનો ધ્યેય શું હતો? તેમની આજ્ઞાનું લક્ષ્ય શુદ્ધ હૃદયથી, સારા અંતરાત્માથી અને નિષ્ઠાવાન વિશ્વાસથી પ્રેમ હતો. -1:9 tqor કાયદો કોના માટે બને છે? કાયદો અધર્મી, બળવાખોર, અધર્મી લોકો અને પાપીઓ માટે છે. -1:13 cfvj પાઉલે અગાઉ કયા પાપ કર્યા હતા? પાઉલ એક નિંદા કરનાર, સતાવનાર અને હિંસક માણસ હતો. -1:14 q6g0 પાઉલ પર શું છવાઈ ગયું, જેના પરિણામે પાઉલ ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત બન્યો? આપણા પ્રભુની કૃપા પાઊલ પર છવાઈ ગઈ. -1:15 iw1l ખ્રિસ્ત ઈસુ કોને બચાવવા માટે દુનિયામાં આવ્યા હતા? ખ્રિસ્ત ઈસુ પાપીઓને બચાવવા માટે જગતમાં આવ્યા હતા. -1:16 o828 પાઉલ શા માટે કહે છે કે ઈશ્વરે તેને દયા આપી? ઈશ્વરે પાઉલને દયા આપી જેથી ઈસુ એક ઉદાહરણ તરીકે પાઉલમાં તેમની ધીરજ દર્શાવી શકે. -1:18 milu પાઉલે તીમોથી વિશે કરેલી ભવિષ્યવાણીઓ અનુસાર તીમોથીને શું કરવાનું કહ્યું? પાઉલ તીમોથીને સારી લડાઈ લડવા કહે છે. -1:19 m2of અમુક લોકોનું શું થયું જેમણે તેમની શ્રદ્ધા અને તેમના સારા અંતરાત્માનો અસ્વીકાર કર્યો? આ લોકોએ તેમનો વિશ્વાસ તોડી નાખ્યો છે. -1:20 yc47 પાઉલે એવા માણસો માટે શું કર્યું કે જેમણે વિશ્વાસ અને સારા અંતરાત્માનો અસ્વીકાર કર્યો હતો અને તેમના વિશ્વાસનું વહાણ તોડી નાખ્યું હતું? પાઉલે તેઓને શેતાનને સોંપી દીધા જેથી તેઓને નિંદા ન કરવાનું શીખવવામાં આવે. -2:1 wr9k પાઉલ કોના માટે પ્રાર્થના કરવા વિનંતી કરે છે? પાઉલ વિનંતી કરે છે કે બધા લોકો માટે પ્રાર્થના કરવામાં આવે. -2:2 acep પાઉલ ઇચ્છે છે કે ખ્રિસ્તીઓને કેવા પ્રકારનું જીવન જીવવા દેવામાં આવે? પાઉલ ઈચ્છે છે કે ખ્રિસ્તીઓને તમામ ઈશ્વરભક્તિ અને ગૌરવ સાથે શાંતિપૂર્ણ અને શાંત જીવન જીવવા દેવામાં આવે. -2:4 kuft ઈશ્વર બધા લોકો માટે શું ઈચ્છે છે? ઈશ્વર ઈચ્છે છે કે બધા લોકો તારણ પામે અને સત્યના જ્ઞાનમાં આવે. -2:5 bpzk ઈશ્વર અને માણસ વચ્ચે ખ્રિસ્ત ઈસુનું સ્થાન શું છે? ખ્રિસ્ત ઈસુ ઈશ્વર અને માણસ વચ્ચે એક મધ્યસ્થી છે. -2:6 eq8p ખ્રિસ્ત ઈસુએ બધા માટે શું કર્યું? ખ્રિસ્ત ઈસુએ પોતાને બધા માટે ખંડણી તરીકે અપૅણ કર્યું. -2:7 zati પ્રેરિત પાઉલ કોને શીખવે છે? પાઉલ રાષ્ટ્રોના શિક્ષક છે. -2:8 otgq પાઉલ પુરુષોને શું કરાવા માંગે છે? પાઉલ ઇચ્છે છે કે પુરુષો પ્રાર્થના કરે અને પવિત્ર હાથ ઉંચા કરે. -2:9 o7jf પાઉલ સ્ત્રીઓને શું કરાવા માંગે છે? પાઉલ ઇચ્છે છે કે સ્ત્રીઓ સંયમ સાથે સાદઞીથી પોશાક પહેરે. -2:12 uv0v પાઉલ સ્ત્રીઓને શું કરવાથી રોકે છે? પાઉલ સ્ત્રીને શીખવવા અથવા પુરુષ પર અધિકાર ચલાવવાની પરવાનગી આપતા નથી. -2:13 rygx સ્ત્રીને શીખવવા અથવા પુરુષ પર અધિકાર ચલાવવાની પરવાનગી ન આપવા માટે પાઉલે પહેલું કારણ શું આપ્યું છે? પાઉલનું પહેલું કારણ એ છે કે આદમ પ્રથમ ઉત્પન કરાયો હતો. -2:14 v47f What is the second reason that Paul gives for not permitting a woman to teach or exercise authority over a man? પાઉલનું બીજું કારણ એ છે કે આદમ છેતરાયો ન હતો. -2:15 wsul પાઉલ મહિલાઓને શેમાં રાખવા માંગે છે? પાઉલ ઇચ્છે છે કે સ્ત્રીઓ પ્રેમ અને પવિત્રતામાં તથા મનની શુધ્ધતા સાથે વિશ્વાસ મા રહે. -3:1 kkd2 અધ્યક્ષનુ કામ કેવા પ્રકારનું કામ છે? અધ્યક્ષનુ કામ સારું કામ છે. -3:2 qr30 અધ્યક્ષ શું કરવા સક્ષમ હોવા જોઈએ? અધ્યક્ષ શીખવવા સક્ષમ હોવા જોઈએ. -3:3 b69p અધ્યક્ષે દારૂ અને પૈસા સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ? અધ્યક્ષ મધ્યપાન કરનાર ન હોવો જોઈએ, અને દૃવ્યલોભી ન હોવો જોઈએ. -3:4 eyah અધ્યક્ષના બાળકોએ તેની સાથે કેવું વર્તન કરવું જોઈએ? અધ્યક્ષના બાળકોએ તેને આધીન જોઈએ અને તેનું સન્માન કરવું જોઈએ. -3:5 qcts શા માટે અધ્યક્ષ પોતાના ઘરનું સારી રીતે સંચાલન કરે એ મહત્ત્વનું છે? તે મહત્વનું છે કારણ કે જો તે પોતાના ઘરનું સારી રીતે સંચાલન કરી શકતો નથી, તો તે મંડળી ની પણ કાળજી લેશે નહીં. -3:6 vh1h જો અધ્યક્ષ નવો વિશ્વાસી હોય તો શું જોખમ રહેલું છે? જોખમ એ છે કે તે ઞર્વિષ્ઠ થઇ જશે અને શિક્ષામા પડી જશે. -3:7 fbs1 મંડળી ની બહારના લોકો સાથે અધ્યક્ષ ની શાખ કેવી હોવી જોઈએ? અધ્યક્ષ ની મંડળી ની બહારના લોકો સાથે સારી શાખ હોવી જોઈએ. -3:10 fe41 સેવક સેવા આપે તે પહેલા તેમની સાથે શું કરવું જોઈએ? તેઓ સેવા આપે તે પહેલાં, સેવકની પરીક્ષા કરવી જોઈએ. -3:11 tt7f વિશ્વાસી સ્ત્રીઓની કેટલીક વિશેષતાઓ શું હોવી જોઇએ? વિશ્વાસી સ્ત્રીઓ ઞંભીર, નિંદાખોર નહિ, શાંત અને દરેક બાબતમાં વિશ્વાસુ હોવી જોઇએ. -3:15 h9jj ઈશ્વર નુ ઘર શું છે? ઈશ્વર નું ઘર એ જીવંત ઈશ્વરની મંડળી છે. -3:16 l73n ઈસુ દેહમાં દેખાયા પછી, આત્મા દ્વારા ન્યાયી ઠર્યા, અને દૂતો દ્વારા જોવામાં આવ્યા, ત્યારે તેમણે શું કર્યું? રાષ્ટ્રોમાં ઈસુની ઘોષણા કરવામાં આવી હતી, વિશ્વમાં વિશ્વાસ કરવામાં આવ્યો હતો અને મહિમામાં ઉપર લેવામાં આવ્યો હતો. -4:1 xv1v આત્મા અનુસાર, પછીના સમયમાં કેટલાક લોકો શું કરશે? કેટલાક લોકો વિશ્વાસ છોડી દેશે અને છેતરનાર આત્માઓ અને રાક્ષસોના ઉપદેશોમાં ભાગ લેશે. -4:3 ovfa આ લોકો શું જૂઠ શીખવશે? તેઓ લગ્નની મનાઈ કરશે અને અમુક ખોરાક ખાવાની મનાઈ કરશે. -4:5 lih5 આપણે જે કંઈ પણ ખાઈએ છીએ તે આપણા ઉપયોગ માટે કેવી રીતે પવિત્ર થાય છે? આપણે જે કંઈપણ ખાઈએ છીએ તે ઈશ્વરના વચન અને પ્રાર્થના દ્વારા પવિત્ર થાય છે. -4:7 cgd8 પાઉલ તીમોથીને શામાં પોતાને તાલીમ આપવા કહે છે? પાઉલ તીમોથીને પોતાને ઈશ્વરભક્તિમાં તાલીમ આપવા કહે છે. -4:8 pra7 શા માટે શારીરિક તાલીમ કરતાં ઈશ્વરભક્તિની તાલીમ વધુ નફાકારક છે? ઈશ્વરભક્તિની તાલીમ વધુ નફાકારક છે કારણ કે તેમાં વર્તમાન જીવન અને આવનારા જીવન માટે વચન સમાયેલું છે. -4:11 esnx પાઉલ તીમોથીને તેના શિક્ષણ માં મળેલી બધી સારી બાબતો સાથે શું કરવાની સલાહ આપે છે? પાઉલ તીમોથીને આ બાબતોને આદેશ આપવા અને શીખવવા માટે ઉત્તેજન આપે છે. -4:12 y0of કઈ રીતે તીમોથી બીજાઓ માટે ઉદાહરણરૂપ છે? તિમોથી શબ્દ, આચરણ, પ્રેમ, વિશ્વાસ અને શુદ્ધતામાં એક ઉદાહરણ બનવાનો છે. -4:14 idhz તિમોથીને આધ્યાત્મિક ભેટ કેવી રીતે મળી? વડીલોના હાથ મુકવાની સાથે ભવિષ્યવાણી દ્વારા તિમોથીને ભેટ આપવામાં આવી હતી. -4:16 xnxk જો તીમોથી તેના જીવન અને શિક્ષણમાં વિશ્વાસુપણે ચાલશે, તો કોનો ઉદ્ધાર થશે? તિમોથી પોતાને અને તેના સાંભળનારા બંનેને બચાવશે. -5:1 d0jx પાઉલે તિમોથીને મંડળી માં વૃદ્ધ માણસ સાથે કેવી રીતે વર્તન કરવાનું કહ્યું? પાઉલે તીમોથીને કહ્યું કે તે તેને પિતાની જેમ પ્રોત્સાહિત કરે. -5:4 mqds વિધવાના બાળકો અને પૌત્રોએ તેના માટે શું કરવું જોઈએ? બાળકો અને પૌત્રોએ તેમના માતાપિતાને સારો બદલો આપી ને તેમની સંભાળ લેવી જોઈએ. -5:8 t8er કોઈએ શું કર્યું છે જે જેથી તે પોતાના ઘરના લોકોની સંભાળ નથી રાખતો? તેણે વિશ્વાસનો ઇનકાર કર્યો છે અને તે અવિશ્વાસી કરતાં પણ ખરાબ છે. -5:10 uzgg વિધવા શેના માટે જાણીતી હોવી જોઈએ? સારા કાર્યો માટે વિધવા જાણીતી હોવી જોઈએ. -5:11 qnfu મંડળી મા સંભાળ માટે યુવાન વિધવાઓને લોકોની યાદીમાં શા માટે દાખલ ન કરવી જોઈએ? આ જુવાન વિધવાઓ પછીથી લગ્ન કરવા માંગશે. -5:14 ub6k પાઉલ યુવાન સ્ત્રીઓને શું કરાવા માંગે છે? પાઉલ ઈચ્છે છે કે યુવાન સ્ત્રીઓ લગ્ન કરે, બાળકો પેદા કરે અને ઘર સંભાળે. -5:17 ev62 જે વડીલો સારી રીતે નેતૃત્વ કરે છે તેમના માટે શું કરવું જોઈએ? જે વડીલો સારી રીતે નેતૃત્વ કરે છે તેઓને બમણા સન્માનને પાત્ર ગણવા જોઈએ. -5:19 umc7 કોઈ વ્યક્તિએ વડીલ પર આરોપ મૂકતા પહેલા કઈ શરતો પૂરી કરવી જોઈએ? જ્યારે કોઈ વડીલ પર આરોપ મૂકે ત્યારે બે કે ત્રણ સાક્ષીઓ હોવા જોઈએ. -5:21 ptdz પાઉલ તીમોથીને આ નિયમોનું પાલન કરવા સાવચેત રહેવાની આજ્ઞા આપે છે તે કઈ રીતે? પાઉલ તીમોથીને આજ્ઞા કરે છે કે તેઓ પક્ષપાત વિના આ નિયમોનું પાલન કરે. -5:24 ipho લોકોના પાપ વિશે ક્યારે ખબર પડે છે? કેટલાક લોકોના પાપો સ્પષ્ટ છે, પરંતુ અન્ય લોકોના પાપો ન્યાયકાળ સુધી જાણી શકાતા નથી. -6:1 c373 પાઉલે કેવી રીતે કહ્યું કે ગુલામોએ તેમના માલિકોને માન આપવું જોઈએ? પાઉલે કહ્યું કે ગુલામોએ તેમના માલિકોને સર્વ રિતે માનયોગ્ય ગણવા જોઈએ. -6:4 o81w કેવા પ્રકારની વ્યક્તિ શુદ્ધ શબ્દો અને ઈશ્વરીય શિક્ષણને નકારે છે? જે વ્યક્તિ શુદ્ધ શબ્દો અને ઈશ્વરીય ઉપદેશનો અસ્વીકાર કરે છે તે અભિમાની બની જાય છે અને કંઈપણ સમજતો નથી. -6:6 jxrb પાઉલ કહે છે કે મોટો લાભ શું છે? પાઉલ કહે છે કે સંતોષ સાથે ઈશ્વરભક્તિ એ મોટો લાભ છે. -6:7 hvug આ દુનિયામાં આપણે શું લાવ્યા છીએ અને જ્યારે આપણે વિદાય થઈશુ ત્યારે સાથે શું લઈ જઈ શકીશુ? આપણે દુનિયામાં કંઈ લાવ્યા નથી, અને કંઈ સાથે લઈ જઈ શકતા નથી. -6:8 rdgo આ જગતમાં આપણે શાનાથી સંતુષ્ટ રહેવું જોઈએ? આપણી પાસે ખોરાક અને વસ્ત્રો છે એનો સંતોષ માનવો જોઈએ. -6:9 fdi9 જેઓ ધનવાન બનવાની ઈચ્છા રાખે છે તેઓ શામાં પડે છે? જેઓ ધનવાન બનવાની ઈચ્છા રાખે છે તેઓ લાલચ અને જાળમાં ફસાઈ જાય છે. -6:10 tce6 તમામ પ્રકારની દુષ્ટતાનું મૂળ શું છે? પૈસાનો પ્રેમ એ તમામ પ્રકારની દુષ્ટતા નું મૂળ છે. -6:10 hb21 પૈસાને પ્રેમ કરનારા કેટલાકને શું થયું છે? પૈસાને પ્રેમ કરનારા કેટલાકને વિશ્વાસથી દૂર લઈ જવામાં આવ્યા છે. -6:12 g2dg પાઉલ કહે છે કે તિમોથીએ કઈ લડાઈ લડવી જોઈએ? પાઉલ કહે છે કે તિમોથીએ વિશ્વાસની સારી લડાઈ લડવી જોઈએ. -6:16 dw42 ઈશ્વર ક્યાં રહે છે? ઈશ્વર અગમ્ય પ્રકાશમાં રહે છે. -6:17 avt4 શા માટે શ્રીમંતોએ ઈશ્વર માં આશા રાખવી જોઈએ અને અનિશ્ચિત સંપત્તિમાં કેમ નહીં? શ્રીમંતોએ ઈશ્વર માં આશા રાખવી જોઈએ કારણ કે તે આપણને આનંદ આપે તેવી બાબતો આપે છે. -6:19 kgm1 જેઓ સત્કાર્યોમાં સમૃદ્ધ છે તેઓ પોતાના માટે શું કરે છે? જેઓ સારા કાર્યોમાં સમૃદ્ધ છે તેઓ પોતાના માટે સારો પાયો નાખે છે, અને સાચા જીવનને સમજે છે. -6:20 jsbo છેવટે, પાઉલ તિમોથીને આપેલી વસ્તુઓને શું કરવાનું કહે છે? પાઉલ તીમોથીને કહે છે કે તેને જે સોંપવામાં આવ્યું છે તેનું રક્ષણ કરે. diff --git a/tq_2JN.tsv b/tq_2JN.tsv deleted file mode 100644 index 72433d3..0000000 --- a/tq_2JN.tsv +++ /dev/null @@ -1,12 +0,0 @@ -Reference ID Tags Quote Occurrence Question Response -1:1 lq6d આ પત્રમાં લેખક યોહાન પોતાનો પરિચય કયા શીર્ષક દ્વારા આપે છે? યોહાન પોતાનો વડીલ તરીકે પરિચય આપે છે. -1:1 igzu આ પત્ર કોને લખવામાં આવ્યો છે? આ પત્ર પસંદ કરાયેલ બહેન અને તેના બાળકોને લખવામાં આવ્યો છે. -1:3 lte6 કોની પાસેથી યોહાન જણાવે છે કે કૃપા, દયા તથા શાંતિ આવે છે? યોહાન જણાવે છે કે કૃપા, દયા તથા શાંતિ ઈશ્વરપિતા અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત પાસેથી આવે છે. -1:4 o53o  યોહાન શા માટે ખુશ થાય છે? યોહાન ખુશ થાય છે કારણ કે તેણે બહેનના કેટલાક બાળકોને સત્યમાં ચાલતા જોયા છે. -1:5 dgsv  કઈ આજ્ઞા યોહાન જણાવે છે કે તેઓ પાસે શરૂઆતથી જ છે? તેઓ પાસે શરૂઆતથી જ જે આજ્ઞા છે તે એ છે કે તેઓ એકબીજા પર પ્રેમ રાખે. -1:6 ajw5 યોહાન શું જણાવે છે કે પ્રેમ છે? પ્રેમ એટલે ઈશ્વરની આજ્ઞાઓ પ્રમાણે ચાલવું. -1:7 l075  યોહાન એવા લોકોને શું કહે છે જેઓ કબૂલ કરતાં નથી કે ઈસુ ખ્રિસ્ત દેહમાં આવ્યા? યોહાન તે લોકોને છેતરનારા અને ખ્રિસ્ત વિરોધી કહે છે. -1:8 nwzf યોહાન વિશ્વાસીઓને શું ન કરવાથી સાવધ રહેવાનું જણાવે છે? તેઓએ જે સારું કામ કર્યું છે તે ગુમાવે નહિ એ માટે યોહાન વિશ્વાસીઓને સાવધ રહેવા જણાવે છે. -1:10 t59t  જે કોઈ ખ્રિસ્ત વિષેનું સાચું શિક્ષણ લઈને ન આવે, તો તેઓ સાથે શું કરવાનું યોહાન વિશ્વાસીઓને જણાવે છે? જે કોઈ ખ્રિસ્ત વિષેનું સાચું શિક્ષણ લઈને ન આવે, તો તેઓએ તેમનો અંગીકાર કરવો જોઈએ નહિ. -1:11 ykw2  જે કોઈ ખ્રિસ્ત વિષેનું સત્ય શિક્ષણ લઈને આવતો નથી તેનો જો વિશ્વાસી અંગીકાર કરે, તો તે શેના માટે અપરાધી ઠરે છે? વિશ્વાસી કે જે જુઠ્ઠા શિક્ષકનો અંગીકાર કરે છે અને સલામ પાઠવે છે, તે તેના દુષ્ટકર્મોનો ભાગીદાર બને છે. -1:12 rz4r # યોહાન ભવિષ્યમાં શું કરવાની આશા રાખે છે? યોહાન પસંદ કરાયેલ બહેનને પ્રત્યક્ષ મળવાની અને વાત કરવાની આશા રાખે છે. diff --git a/tq_2TI.tsv b/tq_2TI.tsv deleted file mode 100644 index f94ef22..0000000 --- a/tq_2TI.tsv +++ /dev/null @@ -1,56 +0,0 @@ -Reference ID Tags Quote Occurrence Question Response -1:1 juip પાઉલ કેવી રીતે પ્રેરિત બન્યા? પાઉલ ઈશ્વરની ઇચ્છા દ્વારા પ્રેરિત બન્યા. -1:2 cu2e પાઉલતિમોથી સાથે પોતાના સંબંધો વિશે શું જણાવે છે? પાઉલતિમોથીને પોતાના દીકરા તરીકે બોલાવે છે. -1:4 adur પાઉલ પોતાની પ્રાર્થનાઓમાં તિમોથી વિશે શું આગ્રહ રાખે છે? પાઉલતિમોથીને જોવાનો આગ્રહ રાખે છે. -1:5 r3x0 તિમોથીના પરિવારમાં તેની જેમ બીજા કોની પાસે નિષ્કપટ વિશ્વાસ છે? તિમોથીની માતા અને તેની દાદી પાસે નિષ્કપટ વિશ્વાસ છે. -1:7 yxac ઈશ્વર તિમોથીને કયા પ્રકારનો આત્મા આપે છે? ઈશ્વર તિમોથીને સામર્થ્ય, પ્રેમ અને સાવધબુદ્ધિનો આત્મા આપે છે. -1:8 ck21 પાઉલ તિમોથીને શું ન કરવાનું કહે છે? પાઉલ તિમોથીને પ્રભુની સાક્ષી વિશે શરમાવાની ના પાડે છે. -1:8 l3hp પાઉલ તિમોથીને શું કરવા માટે જણાવે છે? તીમોથીને પાઉલ સાથે મળીને સુવાર્તા માટે સહન કરવાનું કહે છે -1:9 csqu આપણને ક્યારે ઈશ્વરની યોજના અને કૃપા આપવામાં આવ્યા? આપણને ઈશ્વરની યોજના અને કૃપા અનાદિકાળથી આપવામાં આવ્યા હતા. -1:10 mokt ઈશ્વર તેમની તારણની યોજના આપણને કેવી રીતે પ્રગટ કરે છે? ઈશ્વર તેમની તારણની યોજના આપણને આપણા તારનાર ખ્રિસ્ત ઈસુ દ્વારા પ્રગટ કરે છે. -1:10 yuw0 ઈસુના પ્રગટ થવા દ્વારા મરણ, જીવન અને અમરપણા વિશે શું જણાવે છે? ઈસુ મરણને નાબુદ કરે છે અને સુવાર્તા દ્વારા જીવન અને અમરપણું પ્રગટ કરે છે. -1:12 pc5b કઇ બાબત વિશે પાઉલ જણાવે છે તથા સુવાર્તા વિશે નહિ શરમાવાનું જણાવે છે એ બાબત વિશે ઈશ્વર શક્તિમાન છે? પાઉલને ઈશ્વર પર ભરોસો છે કે ઈશ્વરને સોંપેલી તેમની અનામત, તે દહાડા સુધી સાચવી રાખવાને તે શક્તિમાન છે. -1:14 q37c ઈશ્વરે જે સારી અનામત આપી છે તેના વિશે પાઉલ તિમોથીને શું કરવા જણાવે છે? ઈશ્વરે જે સારી અનામત તિમોથીને આપી છે તેને પવિત્ર આત્મા દ્વારા સંભાળી રાખવાનું જણાવે છે. -1:15 ap2i આસિયામાંના સઘળાએ પાઉલ સાથે શું કર્યું હતું? આસિયામાંના સઘળાએ પાઉલનો ત્યાગ કર્યો હતો. -1:16 pdcf શા માટે પાઉલ ઓનેસિફરસના કુટુંબ પર ઈશ્વરને દયા કરવાનું કહે છે? પાઉલ ઓનેસિફરસના કુટુંબ પર દયા કરવાનું ઈશ્વરને કહે છે, કેમ કે તે પાઉલને ઉત્તેજન આપે છે અને પાઉલના બંધનને લીધે શરમાતો નથી. -1:17 l6ky જ્યારે પાઉલ રોમમાં હતો ત્યારે ઓનેસિફરસે પાઉલ માટે શું કર્યું હતું? જ્યારે પાઉલ રોમમાં હતો ત્યારે ઓનેસિફરસ પાઉલને ખંતથી શોધી કાઢીને તેને મળે છે. -1:18 dvlm પાઉલ ઈશ્વરને ઓનેસિફરસ વિશે શું કરવા જણાવે છે? પાઉલ ઈશ્વરને ઓનેસિફરસ પર કૃપા કરવા જણાવે છે. -2:1 i2hn તિમોથી કઇ બાબત દ્વારા સમર્થ થઇ શકે છે? તિમોથી ઈસુખ્રિસ્તમાં રહેલી કૃપા દ્વારા સમર્થ થઇ શકે છે. -2:2 ngkd પાઉલ તિમોથીને શીખવેલી બાબતોને કેવી વ્યક્તિઓને સોંપી દેવાનું કહે છે? પાઉલ તિમોથીને શીખવેલી બાબતોને બીજાઓને પણ શીખવી શકે એવા વિશ્વાસુ માણસોને સોંપી દેવાનું કહે છે. -2:4 ai13 તિમોથીને જણાવેલા ઉદાહરણમાં પાઉલ કહે છે કે, સારો સૈનિક કઇ બાબતમાં ગુંથાતો નથી? સારો સૈનિક સાંસારિક કામકાજમાં ગુંથાતો નથી. -2:9 e6ws તિમોથીને લખતાં પાઉલ જણાવે છે કે પોતે કઇ રીતે સુવાર્તાને લીધે દુ:ખ સહન કરે છે? પાઉલ એક ગુનેગારની પેઠે બંદિખાનામાં દુ:ખ સહન કરે છે. -2:9 mcp7 પાઉલ કઇ બાબત બંધનમાં નથી તેમ જણાવે છે? પાઉલ જણાવે છે કે પ્રભુનું વચન બંધનમાં નથી. -2:10 muxt પાઉલ શા માટે આ બધું સહન કરે છે? પાઉલ પસંદ કરેલાઓને ઈસુખ્રિસ્તમાં રહેલું તારણ પ્રાપ્ત થાય તે માટે સઘળું સહન કરે છે. -2:12 sof7 જેઓ સહન કરે છે તેઓને કયું વચન આપવામાં આવ્યું છે? જેઓ સહન કરે છે તેઓ ખ્રિસ્ત સાથે રાજ કરશે. -2:12 z7x8 જેઓ ખ્રિસ્તનો નકાર કરે છે તેમના માટે કઇ ચેતવણી અપાયેલી છે? જેઓ ખ્રિસ્તનો નકાર કરશે, તેમનો ખ્રિસ્ત પણ નકાર કરશે. -2:14 m99z તિમોથી કઇ બાબતો વિશે લોકોને ઝઘડો ન કરવાની ચેતવણી આપે છે? તિમોથી શબ્દવાદ વિશે લોકોને ચેતવણી આપે છે કે જે તેના સાંભળનારને કોઇપણ રીતે ગુણકારી નથી. -2:18 c1xa સત્ય વિશે ભૂલ ખાઇને બે વ્યક્તિ કયા ખોટા સિદ્ધાંત વિશે જણાવે છે? તેઓ કહેતા હતા કે પુનરૂત્થાન થઇ ગયું છે. -2:21 zgf4 વિશ્વાસીઓ એ દરેક સારા કાર્યો માટે પોતાની જાતને કઇ રીતે તૈયાર કરવા જોઇએ? વિશ્વાસીઓ એ દરેક સારા કાર્યો માટે પોતાની જાતને અયોગ્ય કાર્યોથી પોતાની જાતને શુદ્ધ કરવા જોઇએ. -2:22 zlbj તિમોથીએ કઇ બાબતથી નાસી જવાનું હતું? તિમોથીએ જુવાનીના વિષયોથી નાસી જવાનું હતું. -2:24 qfn0 પાઉલ પ્રભુના સેવકને શું કરવું જ જોઇએ તેવું જણાવે છે? પાઉલ પ્રભુના સેવકને માયાળુ, શીખવવામાં બાહોશ, અને સહનશીલ રહેવા વિશે જણાવે છે. -2:25 cinr જેઓ વિરોધ કરે છે તેમની સાથે પ્રભુના સેવકે શું કરવાનું છે? પ્રભુના સેવકે વિરોધીઓને નમ્રતાથી સમજાવવા જોઇએ. -2:26 wwj0 અવિશ્વાસીઓને શેતાને શું કર્યું છે? અવિશ્વાસીઓને શેતાને ફાંદામાં ફસાવ્યા છે. -3:1 as3z પાઉલ છેલ્લા દિવસો વિશે શું જણાવે છે? પાઉલ જણાવે છે કે છેલ્લા દિવસોમાં સંકટનો વખત આવશે. -3:2 acgd છેલ્લા દિવસોમાં લોકો ઈશ્વરને બદલે શાને પ્રેમ કરશે? છેલ્લા દિવસોમાં લોકો ઈશ્વરને બદલે પોતાની જાતને અને દ્રવ્યને પ્રેમ કરશે. -3:4 enkk છેલ્લા દિવસોમાં લોકો ઈશ્વરને બદલે કઇ બાબતોને પ્રેમ કરશે? છેલ્લા દિવસોમાં લોકો ઈશ્વરને બદલે વિલાસ પર પ્રીતિ કરશે. -3:5 ctco જેઓ ભક્તિભાવનું ડોળ દેખાડે છે એવા લોકો વિશે પાઉલ તિમોથીને શું કરવાનું જણાવે છે? પાઉલ તિમોથીને જણાવે છે કે જેઓ ભક્તિભાવનું ડોળ દેખાડે છે તેઓથી દૂર રહેવું. -3:6 voh1 આવા અધર્મી લોકો શું કરે છે? આવા અધર્મી લોકો દુર્વાસનાઓથી, વંઠી ગયેલી મૂર્ખ સ્ત્રીઓના ઘરમાં પેસીને તેઓને પોતાને કબજે કરી લે છે. -3:8 rc0e આવા અધર્મી લોકો જૂના કરારના યાન્નેસ તથા યામ્બ્રેસની જેમ શું કરે છે? આવા કેટલાક અધર્મી માણસો યાન્નેસ તથા યામ્બ્રેસ મૂસાની સામા થયા તેમ તેઓ પણ સત્યની સામા થાય છે. -3:10 ognl જૂઠા શિક્ષકોને બદલે તિમોથી કોને અનુસરે છે? તિમોથી પાઉલને અનુસરે છે. -3:11 sw9a પાઉલને પ્રભુ કઇ બાબતોમાંથી બચાવે છે? પાઉલને પ્રભુ સતાવણી અને દુ:ખોમાંથી બચાવે છે. -3:12 ryy4 જેઓ ભક્તિભાવથી જીવવા માગે છે તેઓ વિશે પાઉલ શું કહે છે? પાઉલ કહે છે કે જેઓ ભક્તિભાવથી જીવવા માગે છે તેઓ પર સતાવણી થશે જ. -3:13 hov5 છેલ્લા દિવસોમાં કોણ દુરાચાર કરશે? દુષ્ટ માણસ તથા ધુતારાઓ વિશેષ દુરાચાર કરશે. -3:15 vwq3 તિમોથી પવિત્ર શાસ્ત્રની વાતો વિશે ક્યારથી જાણતો હોય છે? તિમોથી બાળપણથી પવિત્ર શાસ્ત્રની વાતો વિશે જાણતો હોય છે. -3:16 jsbg પવિત્ર શાસ્ત્ર કેવી રીતે અસ્તિત્વમાં આવે છે? પવિત્ર શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે. -3:16 gikd પવિત્ર શાસ્ત્ર શાના માટે ઉપયોગી છે? પવિત્ર શાસ્ત્ર બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે. -3:17 mese શાસ્ત્રમાં વ્યક્તિને તાલીમ આપવાનો હેતુ શું છે? વ્યક્તિને શાસ્ત્રોમાં પ્રશિક્ષિત કરવામાં આવે છે જેથી તે નિપુણ હોય, દરેક સારા કામ માટે સજ્જ હોય -4:1 dkeg પાઉલ તિમોથીને આગ્રહપૂર્વક કઇ બાબત જણાવે છે? પાઉલ તિમોથીને સુવાર્તા પ્રચાર કરવા વિશે આગ્રહપૂર્વક જણાવે છે. -4:2 csqn પાઉલ તિમોથીને આગ્રહપૂર્વક કઇ બાબત જણાવે છે? પાઉલ તિમોથીને સુવાર્તા પ્રચાર કરવા વિશે આગ્રહપૂર્વક જણાવે છે. -4:3 lcli પાઉલ ચેતવણી આપીને કેવા પ્રકારના ઉપદેશ વિશે લોકોને ગમશે તે વિશે પાઉલ શું જણાવે છે? લોકો શુદ્ધ ઉપદેશને સહન કરશે નહિ, પણ પોતાને મનગમતા ઉપદેશકોને તેઓ સાંભળશે. -4:5 qnoo તિમોથીને કઇ પ્રકારની સેવા અને કાર્ય સોંપવામાં આવે છે? તિમોથીને સુવાર્તિકનુ કામ કરવાની સેવા સોંપવામાં આવે છે. -4:6 ez3i પાઉલ પોતાના જીવનમાં કઇ પ્રકારનો સમય આવ્યો છે એવું જણાવે છે? પાઉલ જણાવે છે કે પોતાનો મૃત્યુનો સમય પાસે આવ્યો છે. -4:8 hop1 જેઓ ખ્રિસ્તને પ્રગટ થવાનું ચાહે છે તેઓ કેવા પ્રકારનો બદલો પ્રાપ્ત કરશે? જેઓ ખ્રિસ્તના પ્રગટ થવાની ઇચ્છા રાખે છે તેઓ ન્યાયીપણાનો મુગટ પ્રાપ્ત કરશે. -4:10 hz3r પાઉલનો સાથી દેમાસ શા માટે તેને ત્યજીને જતો રહે છે? દેમાસપાઉલને ત્યજી દે છે, કેમ કે તે હાલના જગત પર પ્રેમ રાખે છે. -4:11 sz0v પાઉલ સાથે કયો સાથી તેની પાસે હોય છે? ફક્ત લૂક પાઉલ સાથે હોય છે. -4:14 jznk શા માટે પાઉલ એવું કહે છે કે એલેકઝાંડરને પ્રભુ બદલો આપશે? પાઉલ કહે છે કે એલેકઝાંડરને ઈશ્વર તેના કામ પ્રમાણે બદલો આપશે. -4:16 mw5u પાઉલના પ્રથમ બચાવના સમયે કેવા લોકો તેની સાથે રહ્યા? પાઉલના પ્રથમ બચાવના ઉત્તર આપવાના સમયે કોઇપણ તેની સાથે રહ્યું નહોતું diff --git a/tq_EPH.tsv b/tq_EPH.tsv deleted file mode 100644 index c4b13b8..0000000 --- a/tq_EPH.tsv +++ /dev/null @@ -1,95 +0,0 @@ -Reference ID Tags Quote Occurrence Question Response -1:1 s9rj આ પત્રમાં પાઉલ જે લોકોને લખી રહ્યો છે તેઓનું તે કેવી રીતે વર્ણન કરે છે? પાઉલ જે લોકોને લખી રહ્યો છે તેઓનું સંત, અને ખ્રિસ્ત ઈસુમાં શુદ્ધભાવે વિશ્વાસ કરનારા તરીકે વર્ણન કરે છે. -1:3 c6di ઈશ્વરપિતાએ વિશ્વાસીઓને શેના વડે આશીર્વાદિત કર્યા છે? ઈશ્વરપિતાએ વિશ્વાસીઓને ખ્રિસ્તમાં સ્વર્ગીય સ્થાનોમાંના દરેક આત્મિક આશીર્વાદોથી આશીર્વાદિત કર્યા છે. -1:4 eph8 જેઓએ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો તેઓને ઈશ્વરપિતાએ ક્યારે પસંદ કર્યા? જેઓએ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો તેઓને ઈશ્વરપિતાએ સૃષ્ટિના સર્જન અગાઉ પસંદ કર્યા. -1:4 cgvj ઈશ્વરપિતાએ કયા હેતુને માટે વિશ્વાસીઓને પસંદ કર્યા? ઈશ્વરપિતાએ વિશ્વાસીઓને પસંદ કર્યા જેથી તેઓ તેમની આગળ પવિત્ર તથા નિર્દોષ થઈ શકે. -1:5 x0f2 ઈશ્વરે વિશ્વાસીઓને દત્તક લેવા માટે અગાઉથી શા માટે નિર્માણ કર્યા? ઈશ્વરે વિશ્વાસીઓને અગાઉથી નિર્માણ કર્યા કારણ કે તે એમ કરવા માટે પ્રસન્ન હતા. -1:6 a777 ઈશ્વરે વિશ્વાસીઓને દત્તક લેવા માટે અગાઉથી શા માટે નિર્માણ કર્યા? ઈશ્વરે વિશ્વાસીઓને અગાઉથી નિર્માણ કર્યા કે જેથી તેમની મહિમાવંત કૃપાને માટે તેમની સ્તુતિ થાય. -1:7 dptl ઈશ્વરના વહાલા પુત્ર ખ્રિસ્તના રક્ત દ્વારા વિશ્વાસીઓ શું પ્રાપ્ત કરે છે? ખ્રિસ્તના રક્ત દ્વારા વિશ્વાસીઓ ઉદ્ધાર, પોતાના અપરાધોની માફી પ્રાપ્ત કરે છે. -1:10 q6gc ઈશ્વર જ્યારે તેમની યોજનાની સંપૂર્ણતાનો સમય આવશે ત્યારે શું કરશે? ઈશ્વર સ્વર્ગમાંના તથા પૃથ્વી પરના સઘળાને ખ્રિસ્ત હેઠળ સાથે લાવશે. -1:13 m2sm વિશ્વાસીઓએ જ્યારે સત્યના વચનને સાંભળ્યા, ત્યારે તેઓએ કઈ મહોર પ્રાપ્ત કરી? વિશ્વાસીઓને આશાવચનના પવિત્ર આત્માથી મુદ્રાંકિત કરવામાં આવ્યા હતા. -1:14 e9da આત્મા શેનું બાનું છે? આત્મા એ વિશ્વાસીઓના વારસાનું બાનું છે. -1:18 wdw4 એફેસસના લોકો સમજવા માટે પ્રકાશિત થાય એ માટે પાઉલ શી પ્રાર્થના કરે છે? પાઉલ પ્રાર્થના કરે છે કે એફેસસના લોકો તેમના તેડાની આશા તથા સંતોમાં ખ્રિસ્તના વારસાના મહિમાની સંપત્તિ સમજવા માટે પ્રકાશિત થાય. -1:20 u36i જે સમાન પરાક્રમ હાલ વિશ્વાસીઓમાં કાર્ય કરે છે તેણે ખ્રિસ્તમાં શું કર્યું? તે સમાન પરાક્રમે ખ્રિસ્તને મૂએલામાંથી ઉઠાડ્યા અને સ્વર્ગીય સ્થાનોમાં ઈશ્વરને જમણે હાથે બેસાડ્યા. -1:22 nc6y ખ્રિસ્તના પગ હેઠળ ઈશ્વરે શું મૂક્યું છે? ઈશ્વરે સઘળી બાબતો ખ્રિસ્તના પગ હેઠળ મૂકી છે. -1:22 ybk9 મંડળીમાં ખ્રિસ્તની સત્તા કે અધિકારનું પદ કયું છે? મંડળીમાં ખ્રિસ્ત સર્વ બાબતો પર શિર છે. -1:23 zi2i મંડળી શું છે? મંડળી ખ્રિસ્તનું શરીર છે. -2:1 rv6g સર્વ અવિશ્વાસીઓની આત્મિક સ્થિતિ કેવી છે? સર્વ અવિશ્વાસીઓ તેમના અપરાધો અને પાપોમાં મૂએલા છે. -2:2 u66r આજ્ઞાભંગના દીકરાઓમાં કોણ કામ કરી રહ્યા છે? આજ્ઞાભંગના દીકરાઓમાં વાયુની સત્તાના અધિકારી કામ કરી રહ્યા છે. -2:3 p8m8 સર્વ અવિશ્વાસીઓ કુદરતી રીતે શું છે? સર્વ અવિશ્વાસીઓ કુદરતી રીતે કોપના છોકરાં છે. -2:4 cxpy ઈશ્વર શા માટે વિશ્વાસીઓ પ્રત્યે દયાથી ભરપૂર છે? ઈશ્વર તેમના અત્યંત પ્રેમને કારણે દયાથી ભરપૂર છે. -2:5 n3sw વિશ્વાસીઓ કેવી રીતે ઉદ્ધાર પામ્યા? વિશ્વાસીઓ ઈશ્વરની કૃપા વડે ઉદ્ધાર પામ્યા. -2:6 e4zl વિશ્વાસીઓ ક્યાં બેઠા છે? વિશ્વાસીઓ સ્વર્ગીય સ્થાનોમાં ખ્રિસ્ત ઈસુની સાથે બેઠા છે. -2:7 i4ud ઈશ્વરે કયા હેતુને માટે વિશ્વાસીઓનો ઉદ્ધાર કર્યો અને ઉઠાડ્યા? ઈશ્વરે વિશ્વાસીઓનો ઉદ્ધાર કર્યો અને ઉઠાડ્યા કે જેથી આવનાર યુગોમાં તે તેઓને તેમની કૃપાની અતિ ઘણી સંપત દેખાડે. -2:8 ae42 આપણે તારણ કેવી રીતે પામ્યા છીએ? આપણે ઈશ્વરના દાન તરીકે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામ્યા છીએ. -2:9 rffw વિશ્વાસીએ શા માટે અભિમાન ન કરવું જોઈએ? કોઈપણ વિશ્વાસીએ અભિમાન ન કરવું જોઈએ કારણ કે તે તેની પોતાની કરણીઓ દ્વારા તારણ પામ્યો નથી. -2:10 fa4e ઈશ્વરે કયા હેતુને માટે વિશ્વાસીઓને ખ્રિસ્ત ઈસુમાં સર્જ્યા છે? ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસીઓને માટે ઈશ્વરનો હેતુ એ છે કે તેઓએ સારી કરણીઓમાં ચાલવું જોઈએ. -2:12 cvho અવિશ્વાસુ વિદેશીઓની આત્મિક સ્થિતિ કેવી છે? અવિશ્વાસુ વિદેશીઓ ખ્રિસ્તથી અલગ થયેલા, ઇઝરાયેલથી વિમુખ, કરારથી પારકા, આશા તથા ઈશ્વર વિહોણા છે. -2:13 bqaq કેટલાક વિદેશી વિશ્વાસીઓને ઈશ્વર પાસે કોણ લઈ આવ્યું? ખ્રિસ્તના રક્ત દ્વારા કેટલાક વિદેશી વિશ્વાસીઓને ઈશ્વર પાસે લઈ આવવામાં આવ્યા. -2:14 rg90 વિદેશીઓ અને યહૂદીઓ વચ્ચે કેવી રીતે ખ્રિસ્તે સબંધોનું પરિવર્તન કર્યું? વિશ્વાસ કરનારા વિદેશીઓ અને યહૂદીઓને વિભાજિત કરતી દુશ્મનાવટનો નાશ કરીને ખ્રિસ્ત તેઓને એક જુથમાં લાવ્યા. -2:15 dpj6 યહૂદીઓ અને વિદેશીઓ વચ્ચે શાંતિ કરાવવા માટે ખ્રિસ્તે શું નાબૂદ કર્યું? યહૂદીઓ અને વિદેશીઓ વચ્ચે શાંતિ કરાવવા માટે ખ્રિસ્તે આજ્ઞાઓનું નિયમશાસ્ત્ર તથા કાનૂનોને નાબૂદ કર્યા. -2:18 ep5a સર્વ વિશ્વાસીઓને શેના દ્વારા પિતા પાસે જવાનો પ્રવેશ હક્ક છે? સર્વ વિશ્વાસીઓને પવિત્ર આત્મા દ્વારા પિતા પાસે જવાનો પ્રવેશ હક્ક છે. -2:20 lv8o ઈશ્વરનું કુટુંબ કયા પાયા ઉપર બંધાયું છે? ઈશ્વરનું કુટુંબ પ્રેરિતો તથા પ્રબોધકો, મુખ્ય પથ્થર તરીકે ખ્રિસ્ત ઈસુ ઉપર બંધાયું છે. -2:21 u5xp વિશ્વાસીઓ કેવા પ્રકારની ઇમારત બની રહ્યા છે? તેઓ પ્રભુને માટે પવિત્ર ભક્તિસ્થાન બની રહ્યા છે. -2:22 d49d ઈશ્વર આત્મામાં ક્યાં રહે છે? ઈશ્વર આત્મામાં વિશ્વાસીઓની અંદર રહે છે. -3:2 vu26 ઈશ્વરે કોના હિતને માટે પાઉલને તેમનો કારભાર આપ્યો હતો? ઈશ્વરે વિદેશીઓના હિતને માટે પાઉલને તેમનો કારભાર આપ્યો હતો. -3:3 jffu પાઉલને શું જણાવવામાં આવ્યું હતું? પાઉલને મર્મ વિષેનું પ્રકટીકરણ જણાવવામાં આવ્યું હતું. -3:5 z1rj જે બીજી પેઢીમાંના માનવજાતને જણાવવામાં આવ્યું ન હતું તે ઈશ્વરે કોને પ્રગટ કર્યું? ઈશ્વરે ખ્રિસ્ત વિષેનું ગુપ્ત સત્ય તેમના પ્રેરિતો તથા પ્રબોધકોને પ્રગટ કર્યું. -3:6 yqfk કયું ગુપ્ત સત્ય પ્રગટ થયું છે? પ્રગટ થયેલ ગુપ્ત સત્ય એ છે કે વિદેશીઓ એ સહવારસો તથા શરીરના સાથી અવયવો, અને ખ્રિસ્ત ઈસુમાં વચનના સહભાગીદાર છે. -3:7 pze1 પાઉલને કયું કૃપાદાન આપવામાં આવ્યું હતું? પાઉલને ઈશ્વરની કૃપાનું કૃપાદાન આપવામાં આવ્યું હતું. -3:9 vmv4 વિદેશીઓને શું સમજવા સહાય કરવા પાઉલને મોકલવામાં આવ્યો હતો? મર્મનો વહીવટ જે ઈશ્વરમાં આરંભથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો તે વિદેશીઓને સમજવા સહાય કરવા પાઉલને મોકલવામાં આવ્યો હતો. -3:10 b78b ઈશ્વરનું જટિલ જ્ઞાન શેના દ્વારા જણાવવામાં આવશે? ઈશ્વરનું જટિલ જ્ઞાન મંડળી દ્વારા જણાવવામાં આવશે. -3:12 nmv2 ખ્રિસ્ત પરના વિશ્વાસને કારણે પાઉલ શું કહે છે જે વિશ્વાસીઓ પાસે છે? પાઉલ કહે છે ખ્રિસ્ત પરના વિશ્વાસને કારણે વિશ્વાસીઓ પાસે હિંમત તથા ભરોસાસહિત પ્રવેશ હક્ક છે. -3:15 hwo6 પિતાના નામ પરથી કોને નામ આપવામાં આવ્યું છે અને સર્જવામાં આવ્યા છે? પિતાના નામ પરથી સ્વર્ગના તથા પૃથ્વી પરના સર્વ કુટુંબને નામ આપવામાં આવ્યું છે અને સર્જવામાં આવ્યા છે. -3:16 z07f વિશ્વાસીઓ કેવી રીતે બળવાન થાય જે માટે પાઉલ પ્રાર્થના કરે છે? વિશ્વાસીઓ ઈશ્વરના આત્મા દ્વારા પરાક્રમ વડે બળવાન થાય માટે પાઉલ પ્રાર્થના કરે છે. -3:18 oiyq પાઉલ શી પ્રાર્થના કરે છે કે વિશ્વાસીઓ સમજવા માટે સક્ષમ બને? પાઉલ પ્રાર્થના કરે છે કે વિશ્વાસીઓ ખ્રિસ્તનાં પ્રેમની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ તથા ઊંડાઈ કેટલી છે તે સમજવા સક્ષમ બને. -3:21 wrv8 પિતાને પેઢી દરપેઢી શું આપવામાં આવશે જે માટે પાઉલ પ્રાર્થના કરે છે? પાઉલ પ્રાર્થના કરે છે કે પિતાને પેઢી દરપેઢી ખ્રિસ્ત ઈસુમાં તથા વિશ્વાસી સમુદાયમાં મહિમા આપવામાં આવશે. -4:1 kohd વિશ્વાસીઓને કેવી રીતે જીવવા પાઉલ અરજ કરે છે? પાઉલ વિશ્વાસીઓને એ રીતે ચાલવા અરજ કરે છે જે તેઓના તેડાને યોગ્ય હોય. -4:7 cur4 ખ્રિસ્તે દરેક વિશ્વાસીને તેમના સ્વર્ગારોહણ પછી શું આપ્યું? ખ્રિસ્તે દરેક વિશ્વાસીને ખ્રિસ્તનાં કૃપાદાનના પરિમાણ પ્રમાણે કૃપા આપી. -4:11 egfm કયા પાંચ પ્રકારના લોકો પાઉલ જણાવે છે કે જે ખ્રિસ્તે આપ્યા? ખ્રિસ્તે પ્રેરિતો, પ્રબોધકો, સુવાર્તિકો, પાળકો, અને શિક્ષકો આપ્યા. -4:12 rx7d આ પાંચ પ્રકારના લોકો મંડળીને માટે શું કરવાના છે? આ પાંચ પ્રકારના લોકો સેવાના કામને સારુ વિશ્વાસીઓની સંપૂર્ણતા, શરીરની ઉન્નતિ કરવાના છે. -4:14 jkl7 પાઉલ કેવી રીતે જણાવે છે કે વિશ્વાસીઓ બાળકો સમાન બની શકે છે? વિશ્વાસીઓ માણસોની ઠગાઈથી, ભ્રમણામાં નાખવાની કાવતરાંભરેલી યુક્તિથી ડોલા ખાઈને બાળકો સમાન બની શકે છે. -4:16 twjt વિશ્વાસીઓનું શરીર કેવી રીતે બંધાયું છે જે પાઉલ જણાવે છે? વિશ્વાસીઓનું શરીર પ્રેમમાં દરેકની ઉન્નતિ કરવા માટે એકસાથે જોડાયેલ છે, દરેક સાંધા વડે એકસાથે પકડાઈ રહ્યું છે, દરેક અંગ શરીરની વૃદ્ધિને માટે કાર્ય કરે છે. -4:17 hbr0  વિદેશીઓ કેવી રીતે ચાલે છે જે પાઉલ જણાવે છે? વિદેશીઓ પોતાના મનની ભ્રમણામાં ચાલે છે. -4:18 semg  વિદેશીઓની સમજને શું થયું છે પાઉલ શું જણાવે છે? વિદેશીઓની સમજ અંધકારમય થઈ છે. -4:19 idj7  વિદેશીઓએ પોતાને કોને સોંપ્યા છે? વિદેશીઓએ પોતાને સર્વ પ્રકારના દુરાચાર કરવાને લંપટપણાને સોંપ્યા છે. -4:22 xb3h  વિશ્વાસીઓએ શું દૂર કરવું જોઈએ, પાઉલ શું જણાવે છે? વિશ્વાસીઓએ જે જૂના માણસપણાને લગતું હોય તે દૂર કરવું જોઈએ. -4:24 qxog  વિશ્વાસીઓએ શું પહેરવું જોઈએ, પાઉલ શું જણાવે છે? વિશ્વાસીઓએ નવું માણસપણું પહેરવું જોઈએ. -4:27 envj  વિશ્વાસીએ કોને કદી તક ન આપવી જોઈએ? વિશ્વાસીએ કદી શેતાનને તક ન આપવી જોઈએ. -4:28 q8cl  વિશ્વાસીઓએ ચોરી કરવાને બદલે શું કરવું જોઈએ? વિશ્વાસીઓએ કામ કરવું જોઈએ કે જેથી જે વ્યક્તિને જરૂર હોય તેઓને આપવા તેઓ સક્ષમ બની શકે. -4:29 b6bl  વિશ્વાસીના મુખમાંથી કેવા પ્રકારની વાત બહાર આવવી જોઈએ, પાઉલ શું જણાવે છે? કોઈપણ મલિન વાત વિશ્વાસીના મુખમાંથી આવવી જોઈએ નહિ, પરંતુ તેને બદલે બીજાઓની ઉન્નતિ કરનાર શબ્દો બહાર આવવા જોઈએ. -4:30 zfzo  વિશ્વાસીએ કોને ખિન્ન ન કરવા જોઈએ? વિશ્વાસીએ પવિત્ર આત્માને ખિન્ન ન કરવા જોઈએ. -4:32 lt6b  વિશ્વાસી વ્યક્તિને ઈશ્વરે ખ્રિસ્તમાં માફ કરી માટે તેણે શું કરવું જોઈએ? વિશ્વાસી વ્યક્તિએ બીજાઓને માફ કરવા જોઈએ કારણ કે ઈશ્વરે ખ્રિસ્તમાં તેને માફી આપી. -5:1 h41a  વિશ્વાસીઓએ કોનું અનુકરણ કરવું જોઈએ? વિશ્વાસીઓએ ઈશ્વરપિતાનું તેમના બાળકો તરીકે અનુકરણ કરવું જોઈએ. -5:2 phye  ખ્રિસ્તે શું કર્યું જે ઈશ્વર સમક્ષ સુવાસને અર્થે હતું? ખ્રિસ્તે વિશ્વાસીઓને માટે પોતાને સ્વાર્પણ તથા બલિદાન તરીકે ઈશ્વરને આપી દીધી. -5:3 s9zi  વિશ્વાસીઓ મધ્યે શું શોભતું નથી? વિશ્વાસીઓ મધ્યે વ્યભિચાર, મલિનતા અને લોભ શોભતા નથી. -5:4 sfg2  વિશ્વાસીઓ મધ્યે તેને બદલે કયું વલણ દેખાવું જોઈએ? વિશ્વાસીઓ પાસે તેને બદલે આભારીભાવનું વલણ હોવું જોઈએ. -5:5 i4qh  ઈશ્વર અને ખ્રિસ્તના રાજ્યમાં કોને વારસો નથી? વ્યભિચારી, દુરાચરણી અને દ્રવ્યલોભીનો ઈશ્વર અને ખ્રિસ્તના રાજ્યમાં કંઈ વારસો નથી. -5:6 j1pu  આજ્ઞાભંગના દીકરાઓ પર શું આવી રહ્યું છે? આજ્ઞાભંગના દીકરાઓ પર ઈશ્વરનો કોપ આવી રહ્યો છે. -5:9 myke  પ્રકાશનું કયું ફળ ઈશ્વરને પ્રસન્ન કરનારું છે? ભલાઈ, ન્યાયીપણા અને સત્યનું ફળ ઈશ્વરને પ્રસન્ન કરનારું છે. -5:11 cozk  અંધકારના કામો સાથે વિશ્વાસીઓએ શું કરવું જોઈએ? વિશ્વાસીઓએ અંધકારના કામોના સોબતી ન થવું જોઈએ, પણ તેને બદલે ઉઘાડા પાડવા જોઈએ. -5:13 c140 પ્રકાશથી શું પ્રગટ થાય છે? પ્રકાશથી સઘળું પ્રગટ થાય છે. -5:16 rsil દહાડા ભૂંડા છે માટે વિશ્વાસીઓએ શું કરવું જોઈએ? દહાડા ભૂંડા છે માટે વિશ્વાસીઓએ સમયનો સદુપયોગ કરવો જોઈએ. -5:18 hbup બેપરવા થવા તરફ કોણ દોરી જાય છે? દ્રાક્ષારસ પીવો એ બેપરવા થવા તરફ દોરી જાય છે. -5:19 z9n1  વિશ્વાસીઓએ શેના વડે એકબીજા સાથે વાતો કરવી જોઈએ? વિશ્વાસીઓએ એકબીજા સાથે ગીતો, સ્તોત્રો અને આત્મિક ગીતોથી વાતો કરવી જોઈએ. -5:22 ez75 પત્નીઓએ તેમના પતિઓને કઈ રીતે આધીન રહેવું જોઈએ? પત્નીઓએ જેમ પ્રભુને તેમ પોતાના પતિઓને આધીન રહેવું જોઈએ. -5:23 vtsa પતિ કોનું શિર છે, અને ખ્રિસ્ત કોનું શિર છે? પતિ પત્નીનું શિર છે, અને ખ્રિસ્ત મંડળીનું શિર છે. -5:26 fj85  ખ્રિસ્ત મંડળીને કેવી રીતે પવિત્ર કરે છે? વચન વડે જળસ્નાનથી શુદ્ધ કરીને ખ્રિસ્ત મંડળીને પવિત્ર કરે છે. -5:28 yfre પતિઓએ પોતાની પત્નીઓ પર કેવો પ્રેમ રાખવો જોઈએ? પતિઓએ જેમ પોતાના શરીરો પર તેમ પોતાની પત્નીઓ પર પ્રેમ રાખવો જોઈએ. -5:29 cbzx  વ્યક્તિ પોતાના શરીર સાથે કેવો વ્યવહાર કરે છે? વ્યક્તિ પોતાના શરીરનું પાલનપોષણ અને પ્રેમ કરે છે. -5:31 jlm2  જ્યારે પુરુષ તેની પત્ની સાથે જોડાય છે ત્યારે શું બને છે? જ્યારે પુરુષ તેની પત્ની સાથે જોડાય છે ત્યારે તેઓ એક દેહ બને છે. -5:32 xvhc  પુરુષ અને તેની પત્નીના જોડાણ દ્વારા કયું ગુપ્ત સત્ય દર્શાવવામાં આવ્યું? ખ્રિસ્ત અને તેમની મંડળી વિષેનું ગુપ્ત સત્ય પુરુષ અને તેની પત્નીના જોડાણ દ્વારા દર્શાવવામાં આવ્યું. -6:1 y6zt  ખ્રિસ્તી બાળકોએ તેમના માબાપ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ? ખ્રિસ્તી બાળકોએ તેમના માબાપને આધીન રહેવું જોઈએ. -6:4 ion7  ખ્રિસ્તી પિતાઓએ તેમના બાળકો માટે શું કરવું જોઈએ? ખ્રિસ્તી પિતાઓએ તેમના બાળકોને પ્રભુના શિક્ષણમાં અને બોધમાં ઉછેરવા જોઈએ. -6:5 m5qy  ખ્રિસ્તી દાસોએ તેમના માલિકોને કયા વલણ વડે આધીન રહેવું જોઈએ? ખ્રિસ્તી દાસોએ જેમ પ્રભુને માટે તેમ તેમના હ્રદયની પ્રમાણિક્તામાં તેમના માલિકોને આધીન રહેવું જોઈએ. -6:8 igtl  વિશ્વાસી વ્યક્તિ કંઈપણ સારા કામ કરે તો તે વિષે તેણે શું યાદ રાખવું જોઈએ? વિશ્વાસી વ્યક્તિએ યાદ રાખવું જોઈએ કે તે જે કોઈ સારા કામ કરે, તેનો બદલો પ્રભુ તરફથી તેને પ્રાપ્ત થશે. -6:9 c98l  ખ્રિસ્તી માલિકે તેના માલિક વિષે યાદ રાખવું જોઈએ? ખ્રિસ્તી માલિકે યાદ રાખવું જોઈએ કે તેનો અને તેના દાસનો માલિક સ્વર્ગમાં છે, અને તેમની પાસે કોઈ પક્ષપાત નથી. -6:11 wg7y  વિશ્વાસી વ્યક્તિએ શા માટે ઈશ્વરના સર્વ હથિયાર સજી લેવા જોઈએ? શેતાનના દુષ્ટ યોજનાઓની વિરુદ્ધ ઊભા રહેવા વિશ્વાસી વ્યક્તિએ ઈશ્વરના સર્વ હથિયાર સજી લેવા જોઈએ. -6:12 zmqf  વિશ્વાસી વ્યક્તિ કોની સામે યુદ્ધ કરે છે? અધિકારીઓ, અંધકારરૂપી જગતના સત્તાધારીઓ અને દુષ્ટતાના આત્મિક લશ્કર વિરુદ્ધ વિશ્વાસી વ્યક્તિ યુદ્ધ કરે છે. -6:13 za87  વિશ્વાસી વ્યક્તિએ શા માટે ઈશ્વરના સર્વ હથિયાર સજી લેવા જોઈએ? શેતાનના દુષ્ટ યોજનાઓની વિરુદ્ધ ઊભા રહેવા વિશ્વાસી વ્યક્તિએ ઈશ્વરના સર્વ હથિયાર સજી લેવા જોઈએ. -6:16 gqxm  ઈશ્વરનું કયું હથિયાર દુષ્ટના બળતા ભાલાઓ હોલવે છે? વિશ્વાસની ઢાલ દુષ્ટના બળતા ભાલાઓ હોલવે છે. -6:17 bpie  આત્માની તલવાર શું છે? ઈશ્વરનું વચન એ આત્માની તલવાર છે. -6:18 dq4h  વિશ્વાસીઓએ પોતાને પ્રાર્થનામાં કેવી રીતે રાખવા જોઈએ? વિશ્વાસીઓએ સર્વ સમયે, આગ્રહથી પ્રાર્થના કરવી જોઈએ અને ઈશ્વરના જવાબ માટે જાગૃત રહેવું જોઈએ. -6:19 arf6  એફેસસના લોકોની પ્રાર્થના દ્વારા પાઉલ શું ઈચ્છે છે કે તેની પાસે હોય? પાઉલ ઈચ્છે છે કે જ્યારે તે સુવાર્તા પ્રગટ કરે ત્યારે તેને આપવામાં આવેલ વચન તે હિંમતથી બોલી શકે. -6:20 y4yi  જ્યારે પાઉલ આ પત્ર લખે છે ત્યારે તે ક્યાં છે? જ્યારે પાઉલ આ પત્ર લખે છે ત્યારે તે જેલમાં સાંકડોમાં છે. -6:23 zo18  પાઉલ શું માગે છે કે ઈશ્વરપિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશ્વાસીઓને આપે? પાઉલ માગે છે કે ઈશ્વર તેઓને શાંતિ અને વિશ્વાસસહિત પ્રીતિ આપે. diff --git a/tq_JAS.tsv b/tq_JAS.tsv deleted file mode 100644 index 85401fb..0000000 --- a/tq_JAS.tsv +++ /dev/null @@ -1,73 +0,0 @@ -Reference ID Tags Quote Occurrence Question Response -1:1 hfmm \# યાકૂબ આ પત્ર કોને લખે છે? યાકૂબે આ પત્ર વિખેરાઈ ગયેલા બાર કૂળોને લખ્યો. -1:2 zycm # યાકૂબ શું કહે છે કે જ્યારે મુશ્કેલીઓનો અનુભવ કરતાં હોય ત્યારે, તેના વાચકોનું વલણ કેવું હોવું જોઈએ? યાકૂબ કહે છે કે જ્યારે તમે મુશ્કેલીઓનો અનુભવ કરો ત્યારે તેમાં સંપૂર્ણ આનંદ માનો. -1:3 s4qd આપણાં વિશ્વાસની પરીક્ષા થવાથી શું ઉત્પન્ન થાય છે? આપણાં વિશ્વાસની પરીક્ષા થવાથી ધીરજ ઉત્પન્ન થાય છે. -1:5 jk2m \# જો આપણને આવશ્યકતા હોય તો આપણે ઈશ્વર પાસેથી શું માંગી શકીએ? જો આપણને આવશ્યકતા હોય તો આપણે ઈશ્વર પાસેથી જ્ઞાન માંગી શકીએ છીએ. -1:6 s23b \# સંદેહ કરનાર કેવો હોય છે? જે કોઈ સંદેહ કરે છે તે પવનથી આમતેમ ઊછળતા સમુદ્રના મોજા જેવો છે. -1:7-8 wg4z સંદેહ સાથે માંગનાર વ્યક્તિએ શું મેળવવાની અપેક્ષા રાખવી જોઈએ? જે કોઈ સંદેહ સાથે માંગે છે તેણે ઈશ્વર પાસેથી કંઈ મેળવવાની અપેક્ષા રાખવી જોઈએ નહીં. -1:10 u52h શ્રીમંતે શા માટે નમ્ર હોવું જોઈએ? શ્રીમંતે નમ્ર બનવું જોઈએ કારણ કે તે ફૂલોની જેમ મૃત્યુ પામશે. -1:11 a2s9 \# શ્રીમંતની સરખામણી કોની સાથે કરી શકાય? શ્રીમંતની સરખામણી ઘાસના ફૂલની સાથે કરી શકાય છે કે જે ચીમળાય જાય છે, ખરી પડે છે અને નાશ પામે છે. -1:12 od29 # વિશ્વાસની પરીક્ષામાં જેઓ પાસ થશે તેઓને શું પ્રાપ્ત થશે? જેઓ વિશ્વાસની પરીક્ષામાં પાસ થશે તેઓને જીવનનો મુગટ પ્રાપ્ત થશે. -1:14 x6ab # વ્યક્તિનું દુષ્ટતાથી પરીક્ષણ થવાનું કારણ શું છે? એક વ્યક્તિની તેની પોતાની દુષ્ટ ઇચ્છાઓને લીધે દુષ્ટતાથી પરીક્ષણ થાય છે. -1:15 vd5u સંપૂર્ણ વૃદ્ધિ પામેલ પાપનું પરિણામ શું છે? સંપૂર્ણ વૃદ્ધિ પામેલ પાપનું પરિણામ મૃત્યુ છે. -1:17 i17z # પ્રકાશોના પિતા પાસેથી નીચે શું આવે છે? દરેક ઉત્તમ દાન અને દરેક સંપૂર્ણ દાન પ્રકાશોના પિતા પાસેથી આવે છે.

-1:18 eqtc # ઈશ્વરે આપણને જીવન આપવાનું કઈ રીતે પસંદ કર્યું? ઈશ્વરે આપણને સત્યના શબ્દ દ્વારા જીવન આપવાનું પસંદ કર્યું. -1:19 d5qw # યાકૂબ આપણને આપણાં સાંભળવા, બોલવા અને ભાવનાઓ વિશે શું કરવાનું કહે છે? યાકૂબ આપણને સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમા અને ક્રોધમાં ધીરા થવાનું કહે છે. -1:22 cqtx # યાકૂબ કેવી રીતે કહે છે કે આપણે પોતાની જાતોને છેતરીએ છીએ? યાકૂબ કહે છે કે આપણે પોતાની જાતોને વચન સાંભળી અને તેને ન પાળવા દ્વારા છેતરીએ છીએ. -1:26 gjxc # આપણે ખરેખર ધાર્મિક બનવા માટે શું નિયંત્રણમાં રાખવું જોઈએ? આપણે ખરેખર ધાર્મિક બનવા માટે જીભ પર નિયંત્રણ હોવું જોઈએ. -1:27 waey \# ઈશ્વરની સમક્ષ શુદ્ધ તથા નિર્મળ ધાર્મિકતા શું છે? અનાથો અને વિધવાઓની મુલાકાત લેવી અને જગતના ભ્રષ્ટાચારથી પોતાની જાતનું રક્ષણ કરવું એ ઈશ્વરની સમક્ષ શુદ્ધ અને નિર્મળ ધાર્મિકતા છે. -2:1 shcx # વિશ્વાસીઓમાં કેવું વલણ હોવું જોઈએ નહીં? તેઓએ પક્ષપાતભર્યું વલણ રાખવું જોઈએ નહીં. -2:3 r2in # વિશ્વાસીઓ તે શ્રીમંત વ્યક્તિને શું કહે છે જે તેઓની સભામાં પ્રવેશે છે? તેઓ તેને આગળ ઉત્તમ સ્થાને આવવા માટે કહે છે. -2:3 xoj5 # વિશ્વાસીઓ ગરીબ વ્યક્તિને શું કહે છે જે તેઓની સભામાં પ્રવેશે છે? તેઓ તેને દૂરના સ્થળે અથવા કોઈ અપેક્ષિત સ્થળે ઊભા રહેવા કહે છે. -2:4 xhf4 #
તેઓના
પક્ષપાતને કારણે વિશ્વાસીઓ
શું બની ગયા છે? તેઓ દુષ્ટ વિચારોના ન્યાયાધીશો બની ગયા છે. -2:5 zgpo # ઈશ્વરની ગરીબોની પસંદગી વિશે યાકૂબ શું કહે છે? યાકૂબ કહે છે કે ઈશ્વરે ગરીબને વિશ્વાસમાં ધનિક અને રાજ્યનો વારસો મેળવવા માટે પસંદ કર્યા છે. -2:6-7 q92n \# યાકૂબ શું કહે છે કે શ્રીમંતો શું કરી રહ્યા છે? યાકૂબ કહે છે કે શ્રીમંતો ભાઈઓ પર જુલમ કરી રહ્યા છે અને ઈશ્વરના નામની નિંદા કરી રહ્યા છે. -2:8 vce9 # શાસ્ત્રોનો રાજમાન્ય નિયમ શું છે? રાજમાન્ય નિયમ એ છે કે, “તમારે પોતાના જેવો પોતાના પાડોશી પર પ્રેમ રાખવો”. -2:10 bb6b # જે કોઈ ઈશ્વરના નિયમનો એક મુદ્દો પણ તોડે છે તે શા માટે દોષિત છે? જે કોઈ ઈશ્વરના નિયમનો એક મુદ્દો પણ તોડે છે તે તમામ નિયમ તોડવા માટે દોષિત છે. -2:13 er1a \# જેમણે દયા ન બતાવી હોય તેમના ઉપર શું આવશે? જેમણે દયા ન બતાવી હોય તેઓ ઉપર દયા વગરનો ન્યાય આવશે. -2:14 pr7g \# જેઓ વિશ્વાસ હોવાનો દાવો કરે છે પરંતુ જરૂરિયાતમંદોને મદદ કરતાં નથી તેઓ વિશે યાકૂબ શું કહે છે? યાકૂબ કહે છે કે જેઓ વિશ્વાસ હોવાનો દાવો કરે છે પરંતુ જરૂરિયાતમંદોને મદદ કરતાં નથી તેઓનો વિશ્વાસ તેમને બચાવી શકશે નહીં. -2:16 gdhh # જો આપણે ગરીબ વ્યક્તિને કહીએ કે તાપો અને તૃપ્ત થાઓ પરંતુ તેમને કંઈ આપીએ નહીં તો તેથી તેમને શો લાભ? ના, જો આપણે ગરીબ વ્યક્તિને કઈ ગરમ અથવા ખાવા માટે આપીએ નહીં તો તે તેમને માટે કઈ લાબ થવાનો નથી. -2:17 fpr8 # વિશ્વાસ પોતે શું છે, જો તેની સાથે કાર્યો નથી. વિશ્વાસ પોતે જ, જો તેની સાથે કાર્યો ન હોય તો, તે નિર્જીવ છે. -2:18 r57z # યાકૂબ શું કહે છે કે આપણે આપણો વિશ્વાસ કેવી રીતે બતાવવો જોઈએ? યાકૂબ કહે છે કે આપણે આપણો વિશ્વાસ કાર્યો દ્વારા બતાવવો જોઈએ. -2:19 felv #ભૂતો અને જેઓ વિશ્વાસ હોવાનો દાવો કરે છે તેઓ બંને શું માને છે? જેઓ વિશ્વાસ હોવાનો દાવો કરે છે અને ભૂતો બંને માને છે કે એક જ ઈશ્વર છે. -2:21 cex0 # ઇબ્રાહિમે તેના કાર્યો દ્વારા તેનો વિશ્વાસ કેવી રીતે દર્શાવ્યો? ઇબ્રાહિમે જ્યારે વેદી પર ઇસહાકનું અર્પણ કર્યું તે કાર્યો દ્વારા તેણે તેનો વિશ્વાસ દર્શાવ્યો. -2:22 mshq \# ઇબ્રાહિમનો વિશ્વાસ કેવી રીતે પૂર્ણ થયો? ઇબ્રાહિમનો વિશ્વાસ તેના કાર્યો દ્વારા પૂર્ણ થયો. -2:23 fs91 # ઇબ્રાહિમના વિશ્વાસ અને કાર્યો દ્વારા કયું વચન પૂર્ણ થયું? આ વચન પૂર્ણ થયું જે કહે છે કે, ઇબ્રાહિમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો, અને તે તેને સારુ ન્યાયીપણા તરીકે ગણવામાં આવ્યો. -2:25 eoxe # રાહાબે તેણીના કાર્યો દ્વારા તેણીનો વિશ્વાસ કેવી રીતે દર્શાવ્યો? રાહાબે તેણીનો વિશ્વાસ તેના કાર્યો દ્વારા દર્શાવ્યો જ્યારે તેણીએ સંદેશવાહકોને આવકાર્યા અને બીજા માર્ગથી તેમને બહાર મોકલ્યા. -2:26 nfj5 # શરીર આત્મા વગર શું છે? એક શરીર આત્મા વગર નિર્જીવ છે. -3:1 v31b # યાકૂબ શા માટે કહે છે કે ઘણાઓએ ઉપદેશકો ન થવું જોઈએ? ઘણાઓએ ઉપદેશકો ન થવું જોઈએ કારણ કે તેઓને ભારે સજા મળશે. -3:2 ef6y # કોણ ઠોકર ખાય છે, અને કેટલી રીતે? આપણે સર્વ ઘણી રીતોથી ઠોકર ખાઈએ છે. -3:2 ns4x # કેવા પ્રકારનો વ્યક્તિ પોતાના સંપૂર્ણ શરીર પર નિયંત્રણ કરવા સક્ષમ છે? એ વ્યક્તિ જે પોતાના શબ્દોમાં ઠોકર ખાતો નથી તે પોતાના સંપૂર્ણ શરીર પર નિયંત્રણ રાખવામાં પણ સક્ષમ છે. -3:3 sfjt # શું મોટા વહાણને જ્યાં સુકાની ઇચ્છે છે ત્યાં હંકારવા માટે કઈ નાની વસ્તુ સક્ષમ છે? એક નાનું સુકાન મોટા વહાણને હંકારવા માટે સક્ષમ છે. -3:4 s8n4 #
શું
જંગલમાં મોટી આગ લગાડવા માટે
કઈ નાની વસ્તુ સક્ષમ છે? એક
નાની આગ જંગલમાં મોટી આગ લગાડવા
સક્ષમ છે. -3:6 ebm5 #
પાપી
જીભ આખા શરીરને શું કરવા માટે
સક્ષમ છે? પાપી
જીભ એ આખા શરીરને અશુદ્ધ કરવા
માટે સક્ષમ છે. -3:8 yjfd #
માણસમાં
એવું શું છે કે જેને કોઈ પણ વશ
કરી શક્યું નથી? માણસમાં
એવું કોઈ પણ નથી જે જીભને વશ
કરી શક્યું હોય. -3:9 av25 #
લોકો
ઈશ્વર અને પુરુષો સાથે તેમની
જીભથી કઈ બે રીતે વર્તન કરે
છે? એક
જ જીભથી,
તેઓ
ઈશ્વરની સ્તુતિ કરે છે અને
લોકોને શ્રાપ આપે છે. -3:11 id89 #
એક
ઝરણું કઈ બે વસ્તુઓ આપી શકતું
નથી? એક
જ ઝરણું મીઠું અને કડવું પાણી
આપી શકતું નથી. -3:13 gkvc #
કેવી
રીતે એક વ્યક્તિ જ્ઞાન અને
સમજશક્તિ દર્શાવી શકે છે? એક
વ્યક્તિ વિનમ્રતાથી તેના
કાર્યો દ્વારા જ્ઞાન અને
સમજશક્તિ દર્શાવી શકે છે. -3:15 ci1j #
કયા
પ્રકારનું જ્ઞાન વ્યક્તિને
ઈર્ષ્યા,
મહત્વાકાંક્ષી
અને જૂઠું બોલવાનું કારણ બને
છે? પૃથ્વી
પરનું,
વિષયી
અને શેતાની જ્ઞાન વ્યક્તિને
ઈર્ષ્યા,
મહત્વાકાંક્ષી
અને જૂઠું બોલવાનું કારણ બને
છે. -3:16 aj54 #
ઈર્ષ્યા
અને મહત્વાકાંક્ષાનું શું
પરિણામ આવે છે? ઈર્ષ્યા
અને મહત્વાકાંક્ષાનું પરિણામ
અસ્થિરતા અને દરેક દુષ્ટ કાર્ય
આવે છે. -3:17 skge #
કયું
વલણ ઉપરના જ્ઞાનને પ્રતિબિંબિત
કરે છે? એક
વ્યક્તિ કે જે શાંતિ-પ્રિય,
નમ્ર,
પ્રેમાળ,
દયાથી
અને સારાં ફળોથી ભરપૂર,
પક્ષપાત
વિનાનું,
અને
નિષ્ઠાવાન છે તેને ઉપરનું
જ્ઞાન છે. -4:1 fjgf # યાકૂબ શું કહે છે કે વિશ્વાસીઓ વચ્ચે ઝઘડા અને વિવાદનો સ્રોત શું છે? તે
સ્રોત દુષ્ટ ઇચ્છાઓ છે કે જે
તેમની વચ્ચે યુદ્ધ કરાવે છે. -4:3 ohar \# શા માટે વિશ્વાસીઓને ઈશ્વર તરફથી તેમની અરજો મળતી નથી? તેઓને મળતું નથી કારણ કે તેઓ ખોટા ઇરાદાથી તેઓની દુષ્ટ ઇચ્છાઓ પાછળ ખર્ચી નાખવા માગે છે. -4:4 cwrc # જો એક વ્યક્તિ જગતનો મિત્ર થવાનો નિર્ણય કરે છે, તો તે વ્યક્તિનો ઈશ્વર સાથેનો સંબંધ શો છે? જે વ્યક્તિ જગતનો મિત્ર થવાનો નિર્ણય કરે છે તે પોતાની જાતને ઈશ્વરનો શત્રુ બનાવે છે. -4:6 yy3h # ઈશ્વર કોનો પ્રતિકાર કરે છે અને તે કોને કૃપા આપે છે? ઈશ્વર ગર્વિષ્ઠોનો પ્રતિકાર કરે છે પરંતુ નમ્રને કૃપા આપે છે. -4:7 gzwe # જ્યારે વિશ્વાસી પોતાની જાતને ઈશ્વરને આધીન થાય છે અને દુષ્ટતાનો પ્રતિકાર કરે છે ત્યારે શેતાન શું કરે છે? શેતાન નાસી જાય છે. -4:8 c3fr # ઈશ્વર તેઓને માટે શું કરશે જેઓ તેમની પાસે આવે છે? જેઓ ઈશ્વરની પાસે આવે છે ઈશ્વર તેમની પાસે આવશે. -4:11 e4nr # યાકૂબ વિશ્વાસીઓને શું ન કરવા માટે કહે છે? યાકૂબ વિશ્વાસીઓને એકબીજાની વિરુદ્ધ ભૂંડું ન બોલવા માટે કહે છે. -4:15 wedj # યાકૂબ વિશ્વાસીઓને શું કહેવા માટે કહે છે કે ભવિષ્યમાં શું થવાનું છે? યાકૂબ વિશ્વાસીઓને કહેવા માટે કહે છે કે જો પ્રભુની ઇચ્છા હશે, તો આપણે જીવીત રહીશું અને આ કે પેલું કરીશું. -4:16 iiz3 # જેઓ પોતાની યોજનાઓ વિશે બડાઈ કરે છે તેઓ વિશે યાકૂબ શું કહે છે? યાકૂબ કહે છે કે જેઓ પોતાની યોજનાઓ વિશે બડાઈ કરે છે તેઓ દુષ્ટતા કરે છે. -4:17 gy3y # જો કોઈ વ્યક્તિ સારું કરવાનું જાણે છે, પરંતુ તે સારું કરતો નથી તો તે શું છે? જો કોઈ વ્યક્તિ સારું કરવાનું જાણે છે, પરંતુ તે સારું કરતો નથી તો તે પાપ છે. -5:3 akso # શ્રીમંતો, જેમના વિશે યાકૂબ વાત કરી રહ્યા છે, તેઓએ શું કર્યું છે કે જે છેલ્લા દિવસોમાં તેમની વિરુદ્ધ સાક્ષી આપશે? શ્રીમંતોએ તેઓનો ખજાનો સંગ્રહ કર્યો છે. -5:4 l7o1 # આ શ્રીમંતોએ તેમના મજૂરો સાથે કેવો વ્યવહાર કર્યો છે? આ શ્રીમંતોએ તેમના મજૂરોની મજૂરી આપી નથી. -5:6 add4 # આ શ્રીમંતોએ ન્યાયી વ્યક્તિની સાથે કેવો વ્યવહાર કર્યો છે? આ શ્રીમંતોએ ન્યાયી વ્યક્તિનો તિરસ્કાર કરીને મારી નાખ્યો છે. -5:7 h3jr \# યાકૂબ શું કહે છે કે વિશ્વાસીનું વલણ પ્રભુના આગમન તરફ કેવું હોવું જોઈએ? વિશ્વાસીઓએ પ્રભુના આગમનની ધીરજથી રાહ જોવી જોઈએ. -5:8 tl7n # શા માટે વિશ્વાસીઓએ તેમનું હ્રદય દ્રઢ બનાવવું જોઈએ કેમ કે તેઓ પ્રભુના આગમનની ધીરજથી રાહ જુએ છે? તેઓએ તેમના હ્રદયોને દ્રઢ બનાવવા જોઈએ કારણ કે પ્રભુનું આગમન નજીક છે. -5:10 htuc \# જૂના કરારના પ્રબોધકોના દુ:ખ અને ધીરજ આપણાં માટે શું બનવી જોઈએ? જૂના કરારના પ્રબોધકોના દુ:ખ અને ધીરજ આપણાં માટે એક ઉદાહરણ બનવું જોઈએ. -5:11 mdqn # અયૂબે કયા હકારાત્મક પાત્રનું લક્ષણ દર્શાવ્યું? અયૂબે સહનશક્તિ દર્શાવી. -5:12 n35b # વિશ્વાસીઓની “હા” અને “ના” ની વિશ્વસનીયતા વિશે યાકૂબ શું કહે છે? એક વિશ્વાસીની “હા” તે “હા” જ હોય અને તેની “ના” તે “ના” જ હોય. -5:14 fdup # જેઓ બીમાર છે તેઓએ શું કરવું જોઈએ? બીમાર વ્યક્તિએ વડીલોને બોલાવવા જોઈએ જેથી તેઓ તેના માટે પ્રાર્થના કરી શકે અને તેને તેલથી અભિષિક્ત કરી શકે. -5:16 zww3 \# યાકૂબ શું કહે છે કે વિશ્વાસીઓએ સાજા થવા માટે એકબીજા સાથે કઈ બે બાબતો કરવી જોઈએ? વિશ્વાસીઓએ એકબીજા સાથે પાપની કબૂલાત અને એકબીજા માટે પ્રાર્થના કરવી જોઈએ. -5:17 h5vg \# જ્યારે એલિયાએ પ્રાર્થના કરી કે વરસાદ ન પડે ત્યારે શું થયું? ત્રણ વર્ષ અને છ મહિનાઓ સુધી પૃથ્વી પર વરસાદ ન પડ્યો. -5:18 ws26 # આ સમયે વરસાદ માટે જ્યારે એલિયાએ પ્રાર્થના કરી ત્યારે શું થયું? જ્યારે તેણે ફરીથી પ્રાર્થના કરી, ત્યારે આકાશમાંથી વરસાદ વરસ્યો અને પૃથ્વીએ ફળ ઉત્પન્ન કર્યું. -5:20 c28q # કોઈ વ્યક્તિ એક પાપીને તેના ભૂલભરેલા માર્ગેથી બહાર લાવે છે ત્યારે તે શું પૂર્ણ કરે છે? વ્યક્તિ જે એક પાપીને તેના ભૂલભરેલા માર્ગેથી બહાર લાવે છે તે એક આત્માને મૃત્યુથી બચાવે છે અને પાપના પુંજને ઢાંકે છે. diff --git a/tq_LUK.tsv b/tq_LUK.tsv deleted file mode 100644 index 48c17ed..0000000 --- a/tq_LUK.tsv +++ /dev/null @@ -1,414 +0,0 @@ -Reference ID Tags Quote Occurrence Question Response -1:2 kowp \# લૂક જે “નજરે જોનારાઓનો” ઉલ્લેખ કર્યો તે કોણ હતા? “નજરે જોનારાઓ” એ લોકો હતા જેઓ ઈસુના સેવાકાર્યની શરૂઆતથી પ્રેરિતો સાથે હતા. -1:2 gjx5 \# ઈસુએ જે કર્યું તે જોયા પછી કેટલાક નજરે જોનારાઓએ શું કર્યું? તેઓએ ઈસુએ જે કર્યું તેનું વર્ણન અથવા વાત લખી. -1:4 b5g8 \# ઈસુએ જે કહ્યું અને કર્યું તેને વિગતવાર લખવાનું લૂકે પોતે શા માટે નક્કી કર્યું? તે ચાહતો હતો કે થિયોફિલ તેને જે શીખવવામાં આવ્યું હતું તે સબંધીની ચોક્કસતા જાણે. -1:6 ykne \# ઈશ્વરે શા માટે ઝખાર્યા અને એલિસાબેતને ન્યાયી ગણ્યા? ઈશ્વરે તેઓને ન્યાયી ગણ્યા કેમ કે તેઓ તેમની આજ્ઞાઓમાં નિર્દોષ રીતે ચાલ્યા હતા. -1:7 lyss \# શા માટે ઝખાર્યા અને એલિસાબેતને કોઈ બાળક ન હતું? તેઓને બાળક ન હતું કેમ કે એલિસાબેત બાળકને જન્મ આપવા અસમર્થ હતી. હવે, તે અને ઝખાર્યા ઘણા વૃદ્ધ હતા. -1:8 ndy2 \# ઈશ્વર આગળ ઝખાર્યા શું કામ કરતો હતો? ઝખાર્યા એક યાજક તરીકે સેવા કરી રહ્યો હતો. -1:9 am5d \# ઝખાર્યાએ ભક્તિસ્થાનમાં શું કર્યું? તેણે ઈશ્વર આગળ ધૂપ સળગાવ્યું. -1:10 i1yp \# જ્યારે ઝખાર્યા ભક્તિસ્થાનમાં હતો, ત્યારે લોકોએ શું કર્યું? લોકો ભક્તિસ્થાનની બહાર ઊભા રહ્યા અને પ્રાર્થના કરી રહ્યા હતા. -1:11 aeen \# જ્યારે ઝખાર્યા ભક્તિસ્થાનમાં હતો, ત્યારે તેને કોણ દેખાયું? ઝખાર્યાને ભક્તિસ્થાનમાં પ્રભુનો દૂત દેખાયો. -1:12 x8vw \# જ્યારે ઝખાર્યાએ દૂતને જોયો, ત્યારે તેણે કેવો વ્યવહાર કર્યો? જ્યારે ઝખાર્યાએ દૂતને જોયો, ત્યારે તે ગભરાયો અને ઘણો ડરી ગયો હતો. -1:13 di28 \# દૂતે ઝખાર્યાને શું કહ્યું? દૂતે ઝખાર્યાને ભયભીત ન થવા અને એમ કહ્યું કે તેની પત્ની એલિસાબેતને દીકરો થશે. તેના દીકરાનું નામ યોહાન હશે. -1:16 uvx1 \# યોહાન ઈઝરાયેલના સંતાનો માટે શું કરશે, દૂતે શું કહ્યું? દૂતે કહ્યું કે યોહાન ઈઝરાયેલના સંતાનોને તેમના ઈશ્વર પ્રભુ તરફ ફેરવશે. -1:17 itoe \# યોહાનના કૃત્યો લોકોને શેની માટે તૈયાર કરશે? યોહાનના કૃત્યો લોકોને પ્રભુ માટે તૈયાર કરશે. -1:19 nsxz \# દૂતનું નામ શું હતું અને સામાન્ય રીતે તે ક્યાં રહે છે? દૂતનું નામ ગાબ્રિયેલ હતું અને સામાન્ય રીતે તે ઈશ્વરની હાજરીમાં ઊભો રહેતો હતો. -1:20 go3k \# ઝખાર્યાએ દૂતના શબ્દો પર વિશ્વાસ ન કર્યો માટે દૂતે શું કહ્યું કે તેને થશે? જ્યાં સુધી બાળકનો જન્મ નહિ થાય ત્યાં સુધી ઝખાર્યા બોલી શકશે નહિ. -1:27 sls7 \# એલિસાબેતના ગર્ભધારણના છ મહિના પછી ઈશ્વર દ્વારા ગાબ્રિયેલને કોની મુલાકાત લેવા મોકલવામાં આવ્યો હતો? તેને મરિયમ નામની એક કુંવારી કે જેની દાઉદના વંશજ યૂસફ સાથે સગાઈ થઈ હતી, તેની પાસે મોકલવામાં આવ્યો હતો. -1:31 mv8j \# દૂતે શું કહ્યું કે મરિયમને થશે? દૂતે કહ્યું કે મરિયમ ગર્ભવતી થશે અને તેને દીકરો થશે, જેનું નામ તે ઈસુ પાડશે. -1:33 c31e \# તે બાળક શું કરશે? તે યાકૂબના વંશજો પર સર્વકાળ રાજ્ય કરશે, અને તેમના રાજ્યનો અંત આવશે નહિ. -1:35 gpsc \# મરિયમ કુંવારી હતી, તો આમ કેવી રીતે બનશે એ વિષે દૂતે શું કહ્યું? દૂતે કહ્યું કે પવિત્ર આત્મા તારા પર આવશે, અને પરાત્પર ઈશ્વરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે. -1:35 jxtb \# દૂતે કહ્યું કે આ પવિત્ર બાળક કોનો દીકરો કહેવાશે? દૂતે કહ્યું કે બાળક ઈશ્વરનો દીકરો કહેવાશે. -1:37 muvo \# દૂતે શું કહ્યું કે જે ઈશ્વર માટે અશક્ય નથી? ઈશ્વર માટે કશું જ અશક્ય નથી. -1:41 ln0x \# જ્યારે મરિયમે એલિસાબેતને સલામ પાઠવી, ત્યારે એલિસાબેતના બાળકે શું કર્યું? બાળક આનંદથી તેના પેટમાં કૂદ્યું. -1:42 nyxb \# એલિસાબેતે કોને આશીર્વાદિત કહ્યાં? એલિસાબેતે કહ્યું કે મરિયમ અને તેનું બાળક આશીર્વાદિત છે. -1:54 bf4d \# ઈશ્વરે શા માટે તેમના સેવક ઈઝરાયેલને સહાય કરી? ઈશ્વરે તેમની દયાને યાદ કરી. -1:59 so1w \# સુન્નતના દિવસે તેઓ સામાન્ય રીતે એલિસાબેતના દીકરાનું શું નામ પાડવાના હતા? સામાન્ય રીતે તેઓ તેના પિતાના નામ ઉપરથી તેનું નામ ઝખાર્યા પાડવાના હતા. -1:63 opls \# બાળકનું નામ શું હોવું જોઈએ એમ જ્યારે ઝખાર્યાને પુછવામાં આવ્યું, ત્યારે તેણે શું લખ્યું? ઝખાર્યાએ લખ્યું “તેનું નામ યોહાન છે.” -1:64 yzdk \# જ્યારે ઝખાર્યાએ બાળકનું નામ લખ્યું ત્યારબાદ તરત જ તેને શું થયું? જ્યારે ઝખાર્યાએ બાળકનું નામ લખ્યું ત્યારબાદ તરત જ તે બોલ્યો અને ઈશ્વરની સ્તુતિ કરી. -1:66 hn4h \# આ સર્વ બનાવોને કારણે, બાળક વિષે દરેકને શું સમજાયું? તેઓને સમજાયું કે પ્રભુનો હાથ તેના પર હતો.. -1:68 hv8v \# હવે ઈશ્વરે શું સિદ્ધ કર્યું છે કે જે ઝખાર્યાની ઈશ્વરની સ્તુતિ કરવા પાછળ કારણભૂત હતું? ઈશ્વરે હવે તેમના લોકોને માટે ઉદ્ધાર સિદ્ધ કર્યો હતો. -1:77 der1 \# ઝખાર્યાએ પ્રબોધ કર્યો કે તેનો દીકરો યોહાન લોકોને જાણવા સહાય કરશે, તે શું હતું? લોકો કેવી રીતે પોતાના પાપોની માફી દ્વારા તારણ પામી શકે એ જાણવા યોહાન લોકોને સહાય કરશે. -1:80 jswc \# યોહાન જાહેર રીતે દેખાયો ત્યાં સુધી તે ક્યાં રહેતો હતો? યોહાન અરણ્યમાં મોટો થયો અને રહ્યો. -2:3 fd0v \# વસ્તીગણતરી માટે સર્વ લોકો નામ નોંધાવવા ક્યાં ગયા? લોકો નામ નોંધાવવા માટે પોતપોતાના નગરમાં ગયા. -2:4 o7h3 \# શા માટે યૂસફ મરિયમ સાથે નામ નોંધાવવા બેથલેહેમ ગયો? યૂસફ અને મરિયમ નામ નોંધાવવા બેથલેહેમ ગયા કેમ કે યૂસફ દાઉદનો વંશજ હતો. -2:7 bzmx \# જ્યારે મરિયમે દીકરાને જન્મ આપ્યો, ત્યારે તેણે તેને ક્યાં મૂક્યો? જ્યારે બાળક જનમ્યું, ત્યારે મરિયમે તેને ગભાણમાં મૂક્યો હતો. -2:8 euif \# ઘેટાંપાળકો એ રાત્રીએ શું કરતાં હતા? તેઓ ખેતરમાં રહીને પોતાનાં ઘેટાંને સાચવતા હતા. -2:9 e8sp \# જ્યારે ઘેટાંપાળકોએ દૂતને જોયો, ત્યારે તેઓએ કેવો પ્રતિભાવ આપ્યો? ઘેટાંપાળકો ખૂબ ગભરાઈ ગયા હતા. -2:11 vzkf \# દૂતે ઘેટાંપાળકોને કયો શુભ સંદેશ આપ્યો? દૂતે ઘેટાંપાળકોને કહ્યું કે એક ઉદ્ધારક, એટલે ખ્રિસ્ત પ્રભુ જનમ્યાં છે. -2:15 kpya \# દૂતના ગયા પછી ઘેટાંપાળકોએ શું કરવાનું નક્કી કર્યું? ઘેટાંપાળકોએ જન્મેલ બાળકને જોવા બેથલેહેમ જવાનું નક્કી કર્યું. -2:16 lk05 \# ઘેટાંપાળકોએ બેથલેહેમમાં શું જોયું? ઘેટાંપાળકોએ મરિયમ અને યૂસફ, તથા બાળકને ગભાણમાં સૂતેલું જોયું. -2:21 kk9x \# ઈસુની સુન્નત ક્યારે કરવામાં આવી? ઈસુની સુન્નત તેમના જન્મના આઠ દિવસ બાદ કરવામાં આવી. -2:22 rp5d \# શા માટે યૂસફ અને મરિયમ બાળક ઈસુને યરૂશાલેમના ભક્તિસ્થાનમાં લઈ ગયા? પ્રભુ સમક્ષ રજૂ કરવાને તથા મુસાના નિયમશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે બલિદાન કરવા તેઓ તેને ભક્તિસ્થાનમાં લઈ ગયા હતા. -2:26 eh4j \# પવિત્ર આત્માએ શિમયોનને શું પ્રગટ કર્યું હતું? પવિત્ર આત્માએ શિમયોનને એ પ્રગટ કર્યું હતું કે તે પ્રભુના ખ્રિસ્તને જોયા પહેલા મરણ પામશે નહિ. -2:32 ssnc \# ઈસુની મા હોવાને કારણે મરિયમને શું થશે, શિમયોને શું કહ્યું? શિમયોને કહ્યું કે ઈસુ બિનયહૂદીઓ માટે પ્રકટીકરણનો પ્રકાશ અને તમારા ઇઝરાયલી લોકોનો મહિમા છે. -2:35 t21p \# ઈસુની મા હોવાને કારણે મરિયમને શું થશે, શિમયોને શું કહ્યું? શિમયોને કહ્યું કે તેના પોતાના જીવને તલવાર વીંધી નાખશે. -2:38 c215 \# જ્યારે હાન્ના પ્રબોધિકા મરિયમ, યૂસફ અને ઈસુ પાસે આવી, ત્યારે તેણે શું કર્યું? હાન્ના એ ઈશ્વરનો આભાર માન્યો અને સર્વને બાળક વિષે કહ્યું. -2:40 spq8 \# બાળ ઈસુ જ્યારે નાસરેથ પરત આવ્યા, તારે તેમને શું થયું? ઈસુ મોટા થયા, અને જ્ઞાનથી ભરપૂર થઈને બળવાન થયા, અને ઈશ્વરની કૃપા તેમના પર હતી. -2:44 twwk \# યરૂશાલેમમાં પાસ્ખાપર્વ દરમિયાન શા માટે ઈસુના માતા-પિતાને તેઓ પાછળ રહી ગયા તેની ખબર ન પડી? તેઓને ખબર ન પડી કેમ કે તેઓને લાગ્યું કે જે જુથ તેઓ સાથે મુસાફરી કરી રહ્યું હતું, તેમાં જ તેઓ હતા. -2:46 umuq \# ઈસુના માતા-પિતાને ઈસુ ક્યાં મળ્યા અને તેઓ ત્યાં શું કરી રહ્યા હતા? તેમના માતા-પિતાએ તેમને ભક્તિસ્થાનમાં ધર્મગુરુઓની વચમાં બેઠેલા, તેઓનું સાંભળતાં તથા તેઓને સવાલો પૂછતાં જોયા. -2:49 cp88 \# જ્યારે મરિયમે તેમને કહ્યું કે તેઓએ દુ:ખી થઈને તેમની શોધ કરી, ત્યારે ઈસુએ શો જવાબ આપ્યો? “શું તમે જાણતા નહોતાં કે મારે મારા પિતાના ઘરમાં હોવું જોઈએ?” -2:51 n2aw \# જ્યારે તેઓ નાસરેથ પરત ફર્યા ત્યારપછી ઈસુનું તેમના માતા-પિતા તરફ કેવું વલણ હતું? તેઓ માતા\-પિતાને આધીન રહ્યા. -2:52 zo9z \# ઈસુ વૃદ્ધિ પામ્યા તો કેવા પ્રકારના તેઓ હતા? તેઓ જ્ઞાનમાં તથા કદમાં, ઈશ્વરની તથા માણસોની પ્રસન્નતામાં વૃદ્ધિ પામતા ગયા. -3:3 ccc7 \# યોહાને યર્દનની આસપાસના સઘળા પ્રદેશમાં કયો ઉપદેશ કર્યો? યોહાને પાપોની માફીને સારુ પસ્તાવાના બાપ્તિસ્માનો ઉપદેશ કર્યો. -3:4 ep3t \# કોના માટે યોહાને કહ્યું કે તે માર્ગ તૈયાર કરી રહ્યો હતો? યોહાને કહ્યું કે તે પ્રભુને માટે માર્ગ તૈયાર કરી રહ્યો હતો. -3:8 hnfb \# યોહાને લોકોને ઇબ્રાહિમ તેમના પિતા હતા તે વાસ્તવિક્તા પર વિશ્વાસ કરવાને બદલે શું કરવાનું કહ્યું? યોહાને તેઓને પસ્તાવો કરવાથી જે ફળ ઉત્પન્ન થાય છે તે ઉપજાવવા કહ્યું. -3:9 az6s \# જે વૃક્ષ સારા ફળ આપતું નથી તેનું શું થાય છે તે વિષે યોહાને શું કહ્યું? યોહાને કહ્યું કે તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે. -3:13 r6m1 \# ખરો પસ્તાવો દર્શાવવા દાણીઓએ શું કરવું જોઈએ, તે વિષે યોહાને શું કહ્યું? યોહાને કહ્યું કે તેઓએ નિયત કરાયેલા નાણાં કરતાં વધારે ન લેવા જોઈએ. -3:16 nu5n \# યોહાને લોકોને કહ્યું કે તેણે પાણીથી બાપ્તિસ્મા કર્યું. જે આવનાર છે તે શેના વડે બાપ્તિસ્મા કરશે, તે વિષે યોહાને શું કહ્યું? યોહાને કહ્યું કોઈક આવનાર છે જે પવિત્ર આત્મા તથા અગ્નિથી બાપ્તિસ્મા કરશે. -3:19 qu43 \# યોહાને શા માટે હેરોદને ઠપકો આપ્યો? યોહાને હેરોદને ઠપકો આપ્યો કેમ કે હેરોદે તેના ભાઈની પત્ની સાથે લગ્ન કર્યા હતા અને બીજા ઘણાં દુષ્ટ કામો કર્યા હતા. -3:20 cblf \# યોહાનને જેલમાં કોણે પૂર્યો? હેરોદે યોહાનને જેલમાં પૂર્યો હતો. -3:21 t9le \# યોહાને ઈસુનું બાપ્તિસ્મા કર્યું પછી તરત શું થયું? યોહાને ઈસુનું બાપ્તિસ્મા કર્યું ત્યારપછી સ્વર્ગ ખૂલી ગયું. -3:22 ppto \# યોહાને ઈસુનું બાપ્તિસ્મા કર્યું ત્યારપછી સ્વર્ગમાંથી કોણ ઉતર્યું? પવિત્ર આત્મા ઈસુ પર કબૂતરના રૂપે ઉતર્યો. -3:22 izpa \# આકાશમાંથી જે વાણી થઈ તે શી હતી? આકાશમાંથી એવી વાણી થઈ, “તું મારો વહાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું.” -3:23 ndmr \# ઈસુએ જ્યારે બોધ કરવાનું શરૂ કર્યું ત્યારે તેઓ કેટલી ઉંમરના હતા? ઈસુ પોતે બોધ કરવા લાગ્યા, ત્યારે તે આશરે 30 વર્ષની ઉંમરના હતા. -4:1 ti9c \# ઈસુને અરણ્યમાં કોણ દોરી ગયું? પવિત્ર આત્મા ઈસુને અરણ્યમાં દોરી ગયા. -4:2 qzua \# શેતાને અરણ્યમાં ઈસુનું કેટલા દિવસ પરીક્ષણ કર્યું? શેતાને અરણ્યમાં ઈસુનું 40 દિવસ પરીક્ષણ કર્યું. -4:3 jpbn \# જમીન પર પડેલા પથ્થર વિષે શેતાને ઈસુને શું પડકાર આપ્યો? પથ્થરને રોટલીમાં બદલવાનું શેતાને ઈસુને કહ્યું. -4:4 ojkz \# ઈસુનો શેતાનને શો પ્રતિભાવ હતો? ઈસુએ કહ્યું કે, એમ લખ્યું છે કે, માણસ એકલી રોટલીથી જીવશે નહિ. -4:5 oi56 \# શેતાને ઊંચી જગ્યાએથી ઈસુને શું બતાવ્યું? શેતાને ઈસુને દુનિયાના બધાં રાજ્યો બતાવ્યા. -4:7 t1ax \# શેતાન શું ચાહતો હતો કે ઈસુ કરે? શેતાન ચાહતો હતો કે ઈસુ તેની આગળ નમે. -4:8 j69z \# ઈસુનો શેતાનને શો પ્રતિભાવ હતો? ઈસુએ કહ્યું કે, એમ લખ્યું છે કે, તારે તારા ઈશ્વર પ્રભુનું ભજન કરવું અને એકલા તેમની જ સેવા કરવી. -4:9 plz7 \# જ્યારે શેતાન ઈસુને ભક્તિસ્થાનના શિખર પર લઈ ગયો, ત્યારે તેણે તેમને શું કરવા કહ્યું? તેણે ઈસુને ત્યાંથી નીચે પડી જવા કહ્યું. -4:12 jttf \# ઈસુનો શેતાનને શો પ્રતિભાવ હતો? ઈસુએ કહ્યું કે, એમ લખેલું છે કે, તારે તારા ઈશ્વર પ્રભુની કસોટી ન કરવી. -4:13 aupr \# જ્યારે ઈસુએ ભક્તિસ્થાન પરથી પડી જવાની મના કરી, ત્યારે શેતાને શું કર્યું? શેતાન બીજા સમય સુધી ઈસુ પાસેથી ગયો. -4:17 wnko \# જ્યારે ઈસુ સભાસ્થાનમાં ઊભા થયા, ત્યારે તેમણે શાસ્ત્રના કયા પુસ્તકમાંથી વાંચન કર્યું? ઈસુએ યશાયા પ્રબોધકના પુસ્તકમાંથી વાંચન કર્યું. -4:21 r497 \# ઈસુએ શું કહ્યું જે એ દિવસે પૂર્ણ થયું હતું? ઈસુએ કહ્યું કે જે વચન તેમણે યશાયામાંથી વાંચ્યું તે એ દિવસે પૂરું થયું હતું. -4:24 wikq \# કેવા પ્રકારનું સ્વાગત ઈસુએ કહ્યું બોધક તેના પોતાના દેશમાં પ્રાપ્ત કરે છે? ઈસુએ કહ્યું કે કોઈપણ પ્રબોધક તેના પોતાના દેશમાં સ્વીકાર્ય નથી. -4:26 pdoq સભાસ્થાનમાં લોકો મધ્યે ઈસુના પ્રથમ ઉદાહરણમાં ઈશ્વરે કોને સહાય કરવા એલિયાને ક્યાં મોકલ્યો હતો? ઈશ્વરે એલિયાને સિદોન શહેર નજીક સારફાથમાં એક વિધવા સ્ત્રીને સહાય કરવા મોકલ્યો હતો. -4:27 ntoc \# સભાસ્થાનમાં લોકો મધ્યે ઈસુના બીજા ઉદાહરણમાં તે વ્યક્તિ કયા દેશનો હતો જેને એલિશા સહાય કરે એવું ઈશ્વર ચાહતા હતા? ઈશ્વર ચાહતા હતા કે એલિશા નામાન કે જે અરામ દેશનો હતો તેને સહાય કરે. -4:28 ny7z # જ્યારે ઈસુ પાસેથી આ ઉદાહરણો સાંભળ્યા ત્યારે સભાસ્થાનના લોકોએ કેવો પ્રતિભાવ આપ્યો? તેઓ ગુસ્સાથી ભરાઈ ગયા. -4:29 x7xq \# સભાસ્થાનમાંના લોકોએ કેવી રીતે ઈસુને મારી નાખવાનો પ્રયત્ન કર્યો? જે પહાડ પર તેઓનું શહેર બાંધેલું હતું ત્યાંથી તેમને નીચે પાડી નાખવાનું તેઓએ આયોજન કર્યું. -4:30 twbl \# સભાસ્થાનના લોકો દ્વારા ઈસુએ કેવી રીતે મરવાનું ટાળ્યું? ઈસુ તેઓની વચમાં થઈને ચાલ્યા ગયા. -4:34 dz1m \# સભાસ્થાનમાં માણસ દ્વારા બોલતા દુષ્ટાત્માને ઈસુ વિષે શું જાણ હતી? દુષ્ટાત્માએ કહ્યું કે તે જાણે છે કે ઈસુ ઈશ્વરના પવિત્ર વ્યક્તિ છે. -4:36 f7m7 \# ઈસુએ દુષ્ટાત્માને કાઢ્યો ત્યારપછી લોકોએ કેવો પ્રતિભાવ આપ્યો? બધાને આશ્ચર્ય લાગ્યું, અને તેઓ એકબીજા સાથે એ સબંધી વાત કરી રહ્યાં હતા. -4:40 r8mt \# ઈસુ પાસે રોગોથી પીડાતા જે લોકોને લાવવામાં આવ્યા તેઓ માટે તેમણે શું કર્યું? ઈસુએ તેઓમાંના દરેક પર હાથ મૂકીને તેઓને સાજાં કર્યાં. -4:41 xytr \# જ્યારે દુષ્ટાત્માઓને કાઢવામાં આવ્યા, ત્યારે તેઓ શું બોલતા હતા, અને શા માટે ઈસુએ તેઓને બોલવા ન દીધા? દુષ્ટાત્માઓ બોલતા હતા કે ઈસુ ઈશ્વરના દીકરા છે, અને ઈસુએ તેઓને બોલવા ન દીધા કેમ કે તેઓ જાણતા હતા કે તે ખ્રિસ્ત છે. -4:43 qj8p \# ઈસુને મોકલવામાં આવ્યા તે કારણ વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું તેઓને ઘણાં શહેરોમાં ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવા મોકલવામાં આવ્યા હતા. -5:4 efbb \# લોકોને ઉપદેશ આપવાના સ્થાન તરીકે સિમોનની હોડીનો ઉપયોગ કર્યા બાદ ઈસુએ સિમોનને તેની હોડી વડે શું કરવાનું કહ્યું? હોડીને ઊંડા પાણીમાં જવા દે, અને માછલાં પકડવા સારુ જાળો નાખ. -5:5 tae9 \# પિતરે આગલી રાત્રીએ કશું જ ન પકડ્યું હોવા છતાં તેણે શું કર્યું? તે આધીન થયો અને જાળો નાખી. -5:6 wnvw \# જ્યારે તેમણે જ્યારે જાળો નાખી, ત્યારે શું થયું? તેઓએ એટલો માછલાંનો જથ્થો પકડ્યો કે તેઓની જાળ તૂટવા લાગી -5:8 inzb \# સિમોન ત્યારબાદ શું ઈચ્છતો હતો કે ઈસુ કરે? સિમોન ચાહતો હતો કે ઈસુ તેનાથી દૂર જતાં રહે કેમ કે સિમોન જાણતો હતો કે તે (સિમોન) પાપી માણસ હતો. -5:10 m4zr \# ઈસુએ સિમોનને તેના ભવિષ્યના કાર્ય વિષે શું કહ્યું? ઈસુએ કહ્યું કે સિમોન હવેથી માણસોનો પકડનાર બનશે. -5:15 fsjg \# આ સમયે, ઈસુનો ઉપદેશ સાંભળવા તથા રોગોમાંથી સાજા થવા કોણ આવી રહ્યું હતું? ઈસુ પાસે લોકોનું મોટું ટોળું આવી રહ્યું હતું. -5:20 rbbe \# લકવાગ્રસ્ત માણસ કે જેના મિત્રોએ તેને છાપરા પરથી ઉતાર્યો હતો તેને ઈસુએ શું કહ્યું? ઈસુએ તેને કહ્યું કે તેના પાપો તેને માફ કરવામાં આવ્યા છે. -5:21 ykea \# શા માટે શાસ્ત્રીઓ અને ફરોશીઓ એવું વિચારતા હતા કે એ વિધાન દુર્ભાષણ હતું? તેઓએ કહ્યું ઈસુના શબ્દો દુર્ભાષણ હતા કેમ કે ઈશ્વર એકલા જ પાપો માફ કરી શકે છે. -5:24 cf3m \# ઈસુ પાસે પૃથ્વી પર કયો અધિકાર હતો જે તેમણે જ્યારે લકવાગ્રસ્ત માણસને આ રીતે સાજો કર્યો, ત્યારે દર્શાવ્યો? ઈસુએ માણસને સાજો કર્યો કે તેઓ જાણે કે તેઓને પૃથ્વી પર પાપો માફ કરવાનો અધિકાર હતો. -5:32 g2e5 \# જ્યારે ઈસુ દાણીના ઘરે ખાતા-પીતા હતા, ત્યારે ઈસુએ શું કહ્યું કે તે કરવા આવ્યા છે? તેઓ પાપીઓને પસ્તાવાને સારું બોલાવવા આવ્યા છે. -5:35 a1ts \# ઈસુએ ક્યારે કહ્યું કે તેમના શિષ્યો ઉપવાસ કરશે? ઈસુએ કહ્યું તેમના શિષ્યો ઈસુને તેમની પાસેથી લઈ લેવાશે ત્યારે ઉપવાસ કરશે. -5:36 qa45 \# ઈસુના દ્રષ્ટાંતમાં, જો નવા વસ્ત્રમાંથી કટકો ફાડીને જૂના વસ્ત્રને થીગડું મારવાના ઉપયોગમાં લેવામાં આવે, તો શું થશે? નવું ફાટી જશે, અને નવામાંથી લીધેલું થીંગડું જૂનાને મળતું નહિ આવે. -5:37 w21b \# ઈસુના બીજા દ્રષ્ટાંતમાં, જો નવો દ્રાક્ષારસ જૂના દ્રાક્ષારસની મશકોમાં ભરવામાં આવે, તો શું થશે? નવો દ્રાક્ષારસ મશકોને ફાડી નાખશે, અને તે ઢળી જશે અને મશકોનો નાશ થશે. -5:38 wc0p \# ઈસુએ શું કહ્યું નવા દ્રાક્ષારસને યોગ્ય રીતે રાખવા શું કરવું જોઈએ? નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવો જોઈએ. -6:1 eiyn \# ઈસુના શિષ્યો વિશ્રામવારે શું કરી રહ્યાં હતા જે વિષે ફરોશીઓએ કહ્યું કે નિયમશાસ્ત્ર વિરુદ્ધ છે? તેઓ ઘઉંના કણસલાં તોડીને હાથમાં મસળીને ખાતા હતા. -6:5 j2t9 \# ઈસુએ પોતાને માટે કયા શીર્ષકનો દાવો કર્યો જેણે તેમને વિશ્રામવારે શું કરવું નિયમસર છે તે કહેવાનો અધિકાર આપ્યો હતો? વિશ્રામવારના પ્રભુ, એ શીર્ષકનો દાવો ઈસુએ કર્યો. -6:11 hmcc \# જ્યારે ઈસુએ વિશ્રામવારે સુકાઈ ગયેલા હાથવાળા વ્યક્તિને સાજો કર્યો, ત્યારે શાસ્ત્રીઓ અને ફરોશીઓએ કેવો પ્રતિભાવ આપ્યો? તેઓ ક્રોધે ભરાયા અને ઈસુ વિષે શું કરી શકાય એ વિષે વાતો કરવા લાગ્યા -6:13 zr2s \# જે 12 માણસોને ઈસુએ પહાડ પર પસંદ કર્યા, તેઓને તેમણે કયું નામ આપ્યું? ઈસુએ તેઓને “પ્રેરિતો” કહ્યાં. -6:20 a30a \# ઈસુ કયા પ્રકારના લોકોને ધન્ય કહે છે? જેઓ નિર્ધન છે તેઓ ધન્ય છે. -6:21 fjad \# ઈસુ કયા પ્રકારના લોકોને ધન્ય કહે છે? જેઓ રડનારાઓ છે તેઓ ધન્ય છે. -6:22 q4f9 \# ઈસુ કયા પ્રકારના લોકોને ધન્ય કહે છે? જેઓને ધિક્કારવામાં આવે છે, અપમાન થાય છે અને માણસના દીકરાને કારણે નકારવામાં આવે છે તેઓ ધન્ય છે. -6:23 sugy \# શા માટે આ પ્રકારના લોકોએ ઈસુ અનુસાર આનંદ કરવો જોઈએ અને ખુશીથી કૂદવું જોઈએ? તેઓએ આનંદ કરવો જોઈએ કેમ કે સ્વર્ગમાં તેમનો બદલો મોટો છે. -6:27 dyy2 \# ઈસુના શિષ્યોએ કેવી રીતે તેમના શત્રુઓ અને જેઓ તેમને ધિક્કારે છે તેઓ સાથે વ્યવહાર કરવો જોઈએ એ વિષે ઈસુએ શું કહ્યું? તેઓએ તેમના શત્રુ પર પ્રેમ કરવો જોઈએ અને જેઓ તેમને ધિક્કારે છે તેમનું ભલું કરવું જોઈએ. -6:35 lx9x \# પરાત્પરના પિતાનું વલણ અનુપકારીઓ અને પાપીઓ પ્રત્યે કેવું છે? તેઓ તેમના પ્રત્યે દયાળુ તથા માયાળુ છે. -6:42 jam3 \# પોતાના ભાઈની આંખમાંથી ભારોટિયો કાઢતા પહેલા, ઈસુએ શું કહ્યું જે આપણે કરવું જોઈએ? પહેલાં આપણે પોતાની આંખમાંથી ભારોટીયો કાઢવો જોઈએ કે જેથી આપણે પોતાના ભાઈની આંખમાંથી ફોતરું કાઢવાને સારી રીતે દેખી શકીએ. -6:45 qxfm \# સારા માણસના હ્રદયમાંના સારા ભંડારમાંથી શું આવે છે? સારા માણસના હ્રદયમાંના સારા ભંડારમાંથી સારું આવે છે. -6:45 lk20 \# દુષ્ટ માણસ શું ઉત્પન્ન કરે છે? દુષ્ટ માણસ દુષ્ટતા ઉત્પન્ન કરે છે. -6:47 se5n \# ઈસુના શબ્દો જે સાંભળે અને પાળે છે તે માણસ કોના જેવો છે, ઈસુ શું કહે છે? તે એ વ્યક્તિ જેવો છે જે મજબૂત ખડક પર ઘર બાંધે છે કે જેથી તેનું ઘર પૂરની સામે ટકી રહે છે. -6:49 i6u0 \# ઈસુના શબ્દો જે સાંભળે અને પાળતો નથી તે માણસ કોના જેવો છે? તે એ વ્યક્તિ જેવો છે જે પાયા વિના ઘર બાંધે છે કે જેથી જ્યારે પૂર આવે, ત્યારે તે નાશ પામે છે. -7:3 elok \# જ્યારે સૂબેદારે યહૂદી વડીલોને ઈસુ પાસે મોકલ્યા, ત્યારે તેણે પ્રથમ ઈસુને શું કરવા કહ્યું? તેણે ઈસુને આવવા અને ચાકરને સાજો કરવા કહ્યું. -7:6 pqmt \# શા માટે સૂબેદારે ત્યારપછી ઈસુ પાસે મિત્રોને એ કહેવા મોકલ્યા કે તેમણે ઘરે આવવું જોઈએ નહિ? સૂબેદારે કહ્યું કે ઈસુ તેના ઘરે આવે એવો તે યોગ્ય નથી. -7:7 bsmv \# ત્યારબાદ સૂબેદાર કેવી રીતે ઈચ્છતો હતો કે ઈસુ ચાકરને સાજો કરે? ત્યારબાદ સૂબેદાર ઈચ્છતો હતો કે ઈસુ ચાકરને કેવળ શબ્દ બોલીને સાજો કરે. -7:9 qlsd \# સૂબેદારના વિશ્વાસ વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે ઈઝરાયેલમાં પણ તેમણે આવો વિશ્વાસ કરતાં કોઈને જોયો નથી. -7:13 r92j \# જે વિધવાનો એકનોએક દીકરો મરણ પામ્યો હતો તેના પ્રત્યે ઈસુનું વલણ કેવું હતું? ઈસુ અનુકંપાથી ભરાઈ ગયા હતા. -7:16 ab9a \# ઈસુએ વિધવાના દીકરાને મરણમાંથી સજીવન કર્યો ત્યારપછી લોકોએ ઈસુ વિષે શું કહ્યું? તેઓએ કહ્યું કે એક મોટો પ્રબોધક તેમનામાં ઊભો થયો છે, અને ઈશ્વરે પોતાના લોકોની મુલાકાત લીધી છે. -7:22 vhdw \# ઈસુએ કેવી રીતે યોહાનના શિષ્યોને દર્શાવ્યું કે તેઓ જે આવનાર હતા તે જ હતા? ઈસુએ અંધજનોને, અપંગને, રક્તપિત્તીઓને અને બધીરોને સાજા કર્યા, અને તેમણે મૂએલાઓને સજીવન કર્યા. -7:26 tixf \# ઈસુએ શું કહ્યું યોહાન કોણ હતો? ઈસુએ કહ્યું યોહાન એક પ્રબોધક કરતાં વિશેષ હતો. -7:30 fkr1 \# જ્યારે ફરોશીઓ અને શાસ્ત્રીઓએ યોહાન દ્વારા બાપ્તિસ્મા પામવાનો નકાર કર્યો, ત્યારે તેઓએ પોતાને માટે શું કર્યું? તેઓએ પોતાને માટે ઈશ્વરના ઈરાદાઓને નકાર્યા. -7:33 k4yg \# યોહાન બાપ્તિસ્ત રોટલી ખાતો કે દ્રાક્ષારસ પીતો ન હતો માટે તેની વિરુદ્ધ કયો આરોપ મૂકવામાં આવ્યો હતો? તેઓએ કહ્યું, “તેને દુષ્ટાત્મા વળગ્યો છે.” -7:34 jkzs \# ઈસુ ખાતા પીતા આવ્યા માટે તેમની વિરુદ્ધ કયો આરોપ મૂકવામાં આવ્યો હતો? ‘તેઓએ કહ્યું, “તે ખાઉધરો અને દારૂબાજ માણસ છે.” -7:38 xjeo \# ફરોશીના ઘરે શહેરની સ્ત્રીએ ઈસુને શું કર્યું? તેણે પોતાનાં આંસુઓથી ઈસુના પગ પલાળવા તથા પોતાના માથાના વાળથી લૂછવા લાગી, તેણે તેમના પગને ચૂમ્યાં, તેમના પગને અત્તરથી અભિષિક્ત કર્યા. -7:47 yz8l \# ઈસુએ કયા કારણોસર કહ્યું કે સ્ત્રીએ ઘણો પ્રેમ રાખ્યો? તેણે ઘણો પ્રેમ રાખ્યો કેમ કે તેના પાપો જે ઘણા હતા તે માફ થયા છે. -7:49 zj8i \# જ્યારે ઈસુએ સ્ત્રીને કહ્યું કે તેના પાપો માફ કરવામાં આવ્યા છે, ત્યારે જેઓ તેમની સાથે મેજ પર બેઠેલા હતા તેઓએ કેવો પ્રતિભાવ આપ્યો? તેઓએ કહ્યું, “આ કોણ છે કે જે પાપને પણ માફ કરે છે?” -8:3 txmu \# ઈસુ અને તેમના શિષ્યો માટે સ્ત્રીઓના મોટા ટોળાંએ શું કર્યું? સ્ત્રીઓએ પોતાના નાણાં વાપરીને તેઓની સેવા કરી. -8:11 ubfy \# ઈસુના દ્રષ્ટાંતમાં, વાવવામાં આવેલ બીજ શું છે? બીજ એ ઈશ્વરનું વચન છે. -8:12 ieeb \# રસ્તાની કોરે પડેલા બીજ કોણ છે, અને તેઓ સાથે શું થાય છે? તે એવા લોકો છે જેઓ વચન સાંભળે છે, પરંતુ પછી શેતાન આવીને તેઓનાં મનમાંથી સંદેશ લઈ જાય છે, એ માટે કે તેઓ વિશ્વાસ ન કરે અને ઉદ્ધાર ન પામે. -8:13 i5xv \# પથ્થર પર પડેલા બીજ કોણ છે, અને તેઓ સાથે શું થાય છે? તે એવા લોકો છે જેઓ આનંદથી વચન માની લે છે, પરંતુ પછી પરીક્ષણના સમય દરમિયાન પડી જાય છે. -8:14 xpgl \# કાંટાઓમાં પડેલા બીજ કોણ છે, અને તેઓ સાથે શું થાય છે? તે એવા લોકો છે જેઓ વચન સાંભળે છે, પણ પછી ભૌતિક જગતની ચિંતાઓ તથા દ્રવ્ય તથા વિલાસથી તે દબાઈ જાય છે, અને તેઓ પાકું ફળ ઉપજાવતા નથી. -8:15 tpqt \# સારી ભોંય પર પડેલા બીજ કોણ છે, અને તેઓ સાથે શું થાય છે? તેઓ એવા લોકો છે જેઓ વચન સાંભળે છે, અને તેને પકડી રાખે છે અને ધીરજથી ફળ ઉપજાવે છે. -8:21 cx2n \# કોને ઈસુએ પોતાના મા તથા ભાઈઓ કહ્યાં? ઈસુએ કહ્યું કે જેઓ ઈશ્વરનું વચન સાંભળે છે અને પાળે છે, તેઓ તેમના મા તથા ભાઈઓ છે. -8:25 pa23 \# જ્યારે ઈસુએ પવન અને પાણીને શાંત કર્યું, ત્યારે શિષ્યોએ શું કહ્યું? તેઓએ કહ્યું, “આ તે કોણ છે કે પવનને તથા પાણીને પણ આજ્ઞા કરે છે અને તે તેમનું માને છે?” -8:29 av16 \# દુષ્ટાત્માઓ ગેરાસાનીઓના પ્રદેશના માણસ પાસે શું કરાવતા હતા? તેઓ તેને કબરોમા વસ્ત્રો વિના રહેવા, સાંકડો અને બેડીઓ તોડી નાખવા, અને વારંવાર જંગલમા લઈ જતાં હતા. -8:33 i745 \# ઈસુએ દુષ્ટાત્માઓને તે માણસમાથી નીકળવા હુકમ કર્યો ત્યારપછી તેઓ ક્યાં ગયા? દુષ્ટાત્માઓ ભૂંડોના ટોળાંમા પ્રવેશ્યા, જે સમુદ્રમાં ડૂબી ગયું અને ડૂબી મર્યું. -8:39 z7k5 \# ઈસુએ માણસને ક્યાં જવા અને શું કરવા કહ્યું? ઈસુએ તેને તેના ઘરે જવા અને ઈશ્વરે તેના માટે જે સઘળું કર્યું તે જણાવવા કહ્યું. -8:48 p21r \# ઈસુ અનુસાર લોહીવાવાળી સ્ત્રીના સાજાપણાનું કારણ શું હતું? તે ઈસુ પરના તેના વિશ્વાસને કારણે સાજી થઈ હતી. -8:55 jgt8 \# યાઈરના ઘરે ઈસુએ શું કર્યું? ઈસુએ યાઈરની દીકરીને મરણમાંથી સજીવન કરી. -9:2 u637 \# ઈસુએ શિષ્યોને બહાર શું કરવા મોકલ્યા? ઈસુએ તેઓને ઈશ્વરના રાજ્યની ઘોષણા કરવા તથા માંદાઓને સાજા કરવા મોકલ્યા. -9:7 icz0 \# જ્યારે હેરોદે જે બની રહ્યું હતું એ વિષે સાંભળ્યું, ત્યારે તે કેમ મૂંઝાયો હતો? તે મૂંઝાયો કેમ કે કેટલાક એમ કહેતાં હતા કે, મૃત્યુ પામેલો યોહાન સજીવન થયો છે. -9:8 mtis \# જે બની રહ્યું હતું તેને માટે બીજા કોણ કારણભૂત હતા એ વિષે લોકો શું વિચારતા હતા? કેટલાકે કહ્યું એલિયા પ્રગટ થયો છે અને બીજાઓએ કહ્યું પ્રાચીન પ્રબોધકોમાંનો એક પાછો ઊઠ્યો છે. -9:13 l3uk \# ટોળાંને ખવડાવવા માટે શિષ્યો પાસે કયો ખોરાક હતો? તેઓ પાસે પાંચ રોટલી અને બે માછલી હતી. -9:14 nid6 \# ટોળાંમાં કેટલા પુરુષો ઈસુને અનુસરી રહ્યાં હતા કે જેઓ અરણ્યમાં હતા? લગભગ 5000 પુરુષો ટોળાંમાં હતા. -9:16 eg5d \# ઈસુએ પાંચ રોટલી તથા બે માછલી સાથે શું કર્યું? તેમણે સ્વર્ગ તરફ જોયું, તેઓને માટે ઈશ્વરની સ્તુતિ કરી અને તેના ટુકડાં કરીને ટોળાંને પીરસવા માટે શિષ્યોને આપી. -9:17 k35i \# ત્યાં વધેલા ખોરાકની કેટલી ટોપલીઓ હતી? ત્યાં વધેલા ખોરાકની 12 ટોપલીઓ હતી. -9:20 r6in \# જ્યારે ઈસુએ શિષ્યોને તેઓ કોણ છે એમ પૂછ્યું, ત્યારે પિત્તરે શો જવાબ આપ્યો? તેણે કહ્યું, “ઈશ્વરનો ખ્રિસ્ત.” -9:23 zvgf \# ઈસુએ કહ્યું કે જો કોઈ તેમની પાછળ આવવા ચાહે, તો તેણે શું કરવું જોઈએ? તેણે પોતાનો નકાર કરવો, પોતાનો વધસ્તંભ દરરોજ ઊંચકવો અને ઈસુને અનુસરવું જોઈએ. -9:29 agyq \# પર્વત પર ઈસુના દેખાવને શું થયું? તેમના ચહેરાનો દેખાવ જુદો થઈ ગયો, અને તેમના વસ્ત્ર ઊજળાં તથા ચળકતાં થયાં. -9:30 wo95 \# ઈસુ સાથે કોણ દેખાયું? ઈસુ સાથે મૂસા તથા એલિયા દેખાયા. -9:35 w8ap \# વાદળું કે જેણે તેઓ પર છાંયા કરી તેમાંથી શી વાણી થઈ? વાણીએ કહ્યું, “આ મારો પસંદ કરેલો દીકરો છે; તેનું સાંભળો.” -9:39 dl2i \# ઈસુએ દુષ્ટાત્માને કાઢ્યો તે પહેલા, તે એ માણસના દીકરા પાસે શું કરાવતો હતો? દુષ્ટાત્મા તેને બૂમ પડાવતો અને તેને એવો મરડતો કે તેને ફીણ આવે. -9:44 n9w8 \# ઈસુએ શિષ્યોને એવું કયું વિધાન કહ્યું કે તેઓ સમજી શક્યા નહિ? તેમણે કહ્યું, “માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે.” -9:48 nspo \# ઈસુ કોને કહ્યું તે શિષ્યોમાં મહાન છે? તેમનામાં જે વ્યક્તિ નાનામાં નાનો છે એ સૌથી મહાન છે. -9:51 e4t5 \# ઈસુ સ્વર્ગમાં જાય એ દિવસો નજીક આવી રહ્યાં હતા, ત્યારે તેમણે શું કર્યું? તેમણે યરુશાલેમ જવાનો મક્કમ નિર્ણય કર્યો. -9:62 szmh \# ઈશ્વરના રાજ્યને યોગ્ય થવા માટે એકવાર “હળ પર હાથ દીધા પછી,” વ્યક્તિએ શું ન કરવું જોઈએ? તે વ્યક્તિએ પાછળ જોવું જોઈએ નહિ. -10:4 fmh0 \# ઈસુએ 70 ને તેમની સાથે શું ન લઈ જવા કહ્યું? તેમણે પૈસાની થેલી, ઝોળી કે ચંપલ ન લઈ જવા તેઓને કહ્યું. -10:9 iuct \# ઈસુએ 70 ને દરેક શહેરમાં શું કરવા જણાવ્યું? તેમણે તેઓને બીમારને સાજાં કરવા, અને લોકોને કહેવા કે, ‘‘ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે” એ કહેવા જણાવ્યું. -10:12 op7j \# જો કોઈ શહેર જેમને ઈસુએ તેમની પાસે મોકલ્યા છે તેઓને ન આવકારે, તો તે શહેરનો ન્યાય કોના જેવો થશે? તે તેમના માટે સદોમના ન્યાય કરતાં બદતર થશે. -10:20 ziwo \# જ્યારે 70 પરત ફર્યા અને આનંદથી જણાવ્યું કે તેઓ દુષ્ટાત્માઓને કાઢવા સક્ષમ હતા, ત્યારે ઈસુએ તેઓને શું કહ્યું? તેમણે કહ્યું, “સ્વર્ગમાં તમારા નામ લખવામાં આવ્યા છે માટે હરખાઓ.” -10:21 fjku \# ઈસુ કોના માટે જણાવે છે કે ઈશ્વરનું રાજ્ય પ્રગટ કરવું પિતાને સારું લાગ્યું? જેઓ ન શિખેલા બાળક જેવા છે તેઓને ઈશ્વરનું રાજ્ય પ્રગટ કરવું પિતાને સારું લાગ્યું. -10:27 w64k \# ઈસુ અનુસાર, યહૂદી નિયમશાસ્ત્ર શું કહે છે જે અનંતજીવનનો વારસો પ્રાપ્ત કરવા વ્યક્તિએ કરવું જોઈએ? તમારા ઈશ્વર પ્રભુ પર તારા પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરા સામર્થ્યથી તથા પૂરા મનથી પ્રેમ રાખવો અને જેવા પોતાના પર તેવો તારા પડોશી પર પ્રેમ રાખવો. -10:31 x812 \# ઈસુના દ્રષ્ટાંતમાં જ્યારે યાજકે અધમૂએલા માણસને રસ્તા પર જોયો, ત્યારે તેણે શું કર્યું? તે રસ્તાની બીજી બાજુએ થઈને ચાલ્યો ગયો. -10:32 t8ik \# જ્યારે લેવીએ માણસને જોયો, ત્યારે તેણે શું કર્યું? તે રસ્તાની બીજી બાજુએ થઈને ચાલ્યો ગયો. -10:34 czk3 \# જ્યારે સમરૂનીએ માણસને જોયો, ત્યારે તેણે શું કર્યું? તેણે તેના ઘા પર પાટા બાંધ્યા, અને તેને પોતાના જાનવર પર બેસાડીને તેને સરાઈમાં લઈ ગયો, અને તેની સારવાર કરી. -10:37 ab3v \# દ્રષ્ટાંત કીધા પછી, ઈસુએ યહૂદી નિયમશાસ્ત્રના શિક્ષકને જઈને શું કરવા કહ્યું? જા અને દ્રષ્ટાંતમાંના સમરૂનીની જેમ દયા દર્શાવ. -10:39 ejbf \# એ જ સમયે મરિયમ શું કર્યું? તે ઈસુના ચરણો પાસે બેઠી અને તેમનું સાંભળી રહી હતી. -10:40 njpz \# જ્યારે ઈસુ માર્થાના ઘરે આવ્યા ત્યારે તે કેવી રીતે વર્તી? તે કામ ઘણું હોવાથી વિચલિત થઈ હતી. -10:42 gnoc \# કોના માટે ઈસુએ કહ્યું કે કરવા માટેની શ્રેષ્ઠ બાબત તેણે પસંદ કરી છે? તેમણે કહ્યું કે મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે કે જે તેની પાસેથી લઈ લેવાશે નહિ. -11:3 x3s1 \# ઈસુ શું ચાહતા હતા તેમના શિષ્યો પિતાના નામે પ્રાર્થના કરે? તે ચાહતા હતા કે તેઓ પ્રાર્થના કરે કે પિતાનું નામ પવિત્ર મનાય. -11:4 nxgh \# જેમ આપણે ઈશ્વરને આપણાં પાપો માફ કરવા વિનંતી કરીએ છીએ, તેમ આપણે જેઓ આપણી વિરુદ્ધ પાપ કરે છે તેઓ વિષે શું કરવું જોઈએ? જે રીતે ઈશ્વરે આપણને માફ કર્યા છે તેમ આપણે તેઓને માફ કરવું જોઈએ. -11:8 u5vi \# ઈસુના દ્રષ્ટાંતમાં, શા માટે તે માણસ મધરાતે પોતાના મિત્રને ઊઠીને રોટલી આપશે? તેના મિત્રના આગ્રહને કારણે. -11:13 zda1 \# સ્વર્ગમાંના પિતા જેઓ તેમની પાસે માંગે છે તેઓને શું આપશે? તેઓ તેમને પવિત્ર આત્મા આપશે. -11:15 vyas \# જ્યારે તેઓએ તેમને દુષ્ટાત્મા કાઢતા જોયા, ત્યારે કેટલાકે ઈસુ પર શું કરી રહ્યા હોવાનો આરોપ મૂક્યો? દુષ્ટાત્માઓના સરદાર બાલઝબૂલની મદદથી તે દુષ્ટાત્માને કાઢે છે એવો તેઓએ આરોપ મૂક્યો. -11:20 kpkl \# ઈસુએ જવાબ આપ્યો કે તે કયા પરાક્રમ વડે દુષ્ટાત્માઓ કાઢતા હતા? તેમણે કહ્યું તે ઈશ્વરની આંગળી વડે દુષ્ટાત્માઓ કાઢે છે. -11:26 kk3v \# જો અશુદ્ધ આત્મા માણસને છોડે પરંતુ પછી પાછો ફરે, તો માણસની છેલ્લી દશા કેવી થશે? માણસની છેલ્લી દશા પ્રથમના કરતાં ભૂંડી થશે. -11:28 f4db \# જ્યારે એક સ્ત્રીએ મોટેથી ઈસુની મા ને આશીર્વાદિત કહ્યા, ત્યારે કોને ઈસુએ આશીર્વાદિત કહ્યા? જેઓ ઈશ્વરનું વચન સાંભળે છે અને પાળે છે તે આશીર્વાદિત છે. -11:32 aci8 \# ઈસુએ કહ્યું કે તેઓ જૂના કરારના કયા બે માણસો કરતાં મોટા છે? તેઓ સુલેમાન અને યુના કરતાં મોટા છે. -11:39 n0tr \# ઈસુએ શું કહ્યું કે ફરોશીઓ અંદરથી ભરપૂર છે? તેમણે કહ્યું તેઓ લોભ અને દુષ્ટતાથી ભરેલા છે. -11:42 efn9 \# ઈસુએ શું કહ્યું કે ફરોશીઓએ પડતું મૂક્યું છે? તેઓએ ન્યાય તથા ઈશ્વરના પ્રેમને પડતાં મૂક્યા છે. -11:46 e2xn \# ઈસુએ શું કહ્યું કે નિયમશાસ્ત્રીઓ અન્ય માણસો પ્રત્યે કરી રહ્યા હતા? તેઓ માણસો પર એવા બોજા ચઢાવતા હતા કે જે ઊંચકતાં મહામુસીબત પડે, પણ પોતે એ બોજાને પોતાની એક આંગળી પણ લગાડતા ન હતા. -11:50 a7kn \# શેના માટે ઈસુએ કહ્યું કે આ પેઢી જવાબદાર ઠરશે? સૃષ્ટિના આરંભથી સઘળા પ્રબોધકોના વહેવડાવેલા લોહી માટે આ પેઢીના લોકો જવાબદાર ઠરશે. -11:54 jqg1 \# ઈસુના શબ્દો સાંભળ્યા બાદ શાસ્ત્રીઓ અને ફરોશીઓએ શું કર્યું? તેમના શબ્દોમાં તેમને પકડી લેવા સારુ તેઓ ટાંપી રહ્યા. -12:3 y120 \# ઈસુના જણાવ્યા પ્રમાણે, અંધકારમાં તમે જે બોલો તે સર્વનું શું થશે? તે અજવાળામાં સંભળાશે. -12:5 uwuu \# કોનાથી તમારે બીવું જોઈએ એવું ઈસુએ કહ્યું? મારી નાખ્યા પછી નર્કમાં નાખી દેવાનો જેમને અધિકાર છે તેમનાથી તમારે બીવું જોઈએ. -12:8 ibxm \# જેઓ ઈસુના નામને માણસો આગળ કબૂલ કરે છે તે દરેકને માટે ઈસુ શું કરશે? ઈસુ તે વ્યક્તિને ઈશ્વરના દૂતો સમક્ષ કબૂલ કરશે. -12:15 jap9 \# ઈસુના જણાવ્યા પ્રમાણે, આપણું જીવન શેમાં નથી? આપણું જીવન આપણી મિલકતની પુષ્કળતામાં નથી. -12:18 t13l \# ઈસુના દ્રષ્ટાંતમાં, ધનવાન માણસને જમીનમાંથી ઘણી ઉપજ થઈ, તો તે હવે શું કરશે? તે પોતાન વખારોને પાડી નાખશે, અને તે કરતાં મોટી બંધાવશે, અને ત્યાં તેનું બધું અનાજ તથા તેની માલમિલકત ભરશે. -12:19 hiid \# ધનવાન વ્યક્તિ પાસે ઘણું અનાજ સંગ્રહ કરેલું છે માટે તેણે પોતાની જાતને શું કરવાનું કહ્યું? તેણે પોતાને આરામ કરવા, ખાવા, પીવા અને આનંદ કરવાનું કહ્યું. -12:20 sz6u \# ઈશ્વરે ધનવાન માણસને શું કહ્યું? તેમણે કહ્યું, “ઓ મૂર્ખ, આ રાત્રે તારો જીવ તારી પાસેથી માગી લેવામાં આવે છે; ત્યારે જે વસ્તુઓ તે સિદ્ધ કરી છે તે કોની થશે?” -12:31 g72l \# જીવનના વાનાંઓ વિષે ચિંતાતુર થવાને બદલે ઈસુએ શું કહ્યું કે આપણે કરવું જોઈએ? આપણે ઈશ્વરના રાજ્યને શોધવું જોઈએ. -12:33 rtvr \# ક્યાં ઈસુએ કહ્યું કે આપણું દ્રવ્ય હોવું જોઈએ? આપણું દ્રવ્ય સ્વર્ગમાં હોવું જોઈએ. -12:37 h23z \# ઈસુના જણાવ્યા પ્રમાણે, ઈશ્વરના કયા દાસો આશીર્વાદિત છે? તેઓ આશીર્વાદિત છે જેઓ જ્યારે ઈસુ આવશે ત્યારે રાહ જોતાં જોવા મળશે. -12:40 yngq \# જ્યારે ઈસુ આવશે તે સમય શું આપણે જાણીએ છીએ? ના, જ્યારે આપણે ધારતા નહિ હોય એ સમયે તેઓ આવશે. -12:46 pt7v \# જે દાસ બીજા દાસો પર અત્યાચાર કરે છે તથા પોતાના માલિકના પરત ફરવા માટે તૈયાર નથી, તેનું શું થાય છે? માલિક તેને કાપી નાખશે અને તેનો ભાગ અવિશ્વાસીઓની સાથે ઠરાવશે. -12:48 z0ob \# જેઓને ઘણું આપવામાં આવ્યું છે તેઓ પાસેથી શું આવશ્યક છે? તેઓ પાસેથી વધુ આવશ્યક છે. -12:52 tkcv \# ઈસુના જણાવ્યા પ્રમાણે, પૃથ્વી પર તેઓ કેવા પ્રકારના ભાગલાઓ લાવશે? એક જ ઘરમાં એવા લોકો હશે જેઓ એકબીજા વિરુદ્ધ વિભાજિત હશે. -12:58 hpl2 \# ઈસુના જણાવ્યા પ્રમાણે, અધિકારી સમક્ષ આપણાં વિરોધી સાથે જતાં પહેલા આપણે શું કરવું જોઈએ? આપણે અધિકારી પાસે પહોંચીએ તે પહેલા આપણાં બંધનકર્તા વચનથી છૂટા થવાને માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. -13:3 f9d1 \# પિલાત દ્વારા મારી નંખાયેલ ગાલીલીઓ શું આ રીતે એટલા માટે સહન કર્યું કારણ કે તેઓ બીજા ગાલીલીઓ કર્તા વિશેષ પાપી હતા? ના, તેઓ વધારે પાપી ન હતા. -13:8 o1ca \# ઈસુના દ્રષ્ટાંતમાં, ચાકર અંજીરના ઝાડ કે જે ફળ ઉપજાવતું ન હતું તેની સાથે શું કરવા ચાહતો હતો? તે તેની આસપાસ ખાડો કરવા માગતો હતો અને તેમાં ખાતર નાખવા માગતો હતો કે જેથી કદાચ તે ફળ ઉપજાવે. -13:9 p9ig \# તે એક વર્ષ અંજીરના ઝાડમાં ખાતર નાખે પછી જો હજીયે તે ફળ ન ઉપજાવે, તો ચાકર તેની સાથે શું કરશે? જો તે હજીયે ફળ ન ઉપજાવે, તો તેનો માલિક તેને કાપી નાખશે. -13:11 za5b \# સભાસ્થાનમાં, અઢાર વર્ષથી કોણે સ્ત્રીને કૂબડી બનાવી દીધી હતી? નબળાઈના આત્માએ તેને કૂબડી બનાવી દીધી હતી અને તે સીધી ઊભી રહેવા માટે અશક્તિમાન હતી. -13:14 gq6d \# જ્યારે ઈસુએ સ્ત્રીને સાજી કરી, ત્યારે શા મટે સભાસ્થાનનો અધિકારી ગુસ્સે ભરાયો હતો? તે ગુસ્સે થયો હતો કારણ કે ઈસુએ સ્ત્રીને વિશ્રામવારે સાજી કરી હતી. -13:15 vkjh \# કેવી રીતે ઈસુએ દર્શાવ્યું કે સભાસ્થાનનો અધિકારી ઢોંગી હતો? ઈસુએ તેને યાદ દેવડાવ્યું કે તે વિશ્રામવારે તેના પ્રાણીને ગભાણમાંથી છોડીને પાણી પીવા સારું લઈ જશે, તેમછતાં જ્યારે ઈસુએ સ્ત્રીને વિશ્રામવારે સાજી કરી ત્યારે તે ગુસ્સે ભરાયો હતો. -13:19 m29v \# ઈશ્વરનું રાજ્ય રાઈના દાણા જેવુ કેવી રીતે છે? ઈશ્વરનું રાજ્ય દાણાની જેમ નાનાથી શરૂ થાય છે, પરંતુ ત્યારબાદ તે કંઈક વધુ મોટામાં વૃદ્ધિ પામે છે. -13:24 mvua \# જ્યારે પૂછવામાં આવ્યું કે ઘણાં ઉદ્ધાર પામશે, ત્યારે ઈસુએ શો જવાબ આપ્યો? તેમણે કહ્યું, “સાંકડા દરવાજામાં થઈને પ્રવેશ કરવા કષ્ટ કરો, કારણ કે ઘણાં અંદર પ્રવેશ કરવા પ્રયત્ન કરશે, પણ અંદર પ્રવેશી શકશે નહિ.” -13:28 r4nl \# જે લોકોને બહાર નાખી દેવામાં આવ્યા છે અને જેઓ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા સક્ષમ નથી, તે લોકો શું કરશે? તેઓ રડશે અને પોતાના દાંત પીસશે. -13:28 je79 \# ઈશ્વરના રાજ્યમાં કોણ હશે? ઇબ્રાહિમ, ઇસહાક, યાકુબ, પ્રબોધકો, અને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, અને દક્ષિણથી ઘણાં લોકો રાજ્યમાં હશે. -13:33 ihpm \# ક્યાં ઈસુએ કહ્યું કે પ્રબોધક મારી નંખાવવો જોઈએ? કોઈ પ્રબોધક યરુશાલેમની બહાર મૃત્યુ પામે એ શક્ય નથી. -13:34 uk84 \# યરૂશાલેમના લોકો સાથે ઈસુએ શું કરવાની ઈચ્છા રાખી? મરઘી જેમ પોતાનાં બચ્ચાંને એકત્ર કરે છે તેમ તેઓને એકત્ર કરવાની ઈચ્છા રાખી. -13:34 zdxk \# યરૂશાલેમના લોકોએ ઈસુની તેમના માટેની ઈચ્છાનો કેવો પ્રતિભાવ આપ્યો? તેઓ ઈસુ દ્વારા એકત્રિત થવા તૈયાર ન હતા. -13:35 oha4 \# ઈસુએ યરૂશાલેમ અને તેના લોકો માટે શી ભવિષ્યવાણી કરી? તમારું ઘર તમારે માટે ઉજ્જડ કરી મુકાયું છે, અને તેઓ જ્યાં સુધી તેઓ એમ ન કહે કે ‘પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે,’ ત્યાં સુધી તેઓ ઈસુને જોશે નહીં.” -14:3 czam \# ઈસુએ નિયમશાસ્ત્રીઓ અને ફરોશીઓને શું પૂછ્યું? તેમણે તેઓને પૂછ્યું વિશ્રામવારે સાજા કરવું ઉચિત છે કે નહીં? -14:4 yqwn \# નિયમશાસ્ત્રીઓ અને ફરોશીઓનો ઈસુને શો જવાબ હતો? તેઓ મૌન રહ્યાં. -14:5 rh3a \# ઈસુએ કેવી રીતે દર્શાવ્યું કે નિયમશાસ્ત્રીઓ અને ફરોશીઓ ઢોંગીઓ હતા? ઈસુએ તેઓને યાદ દેવડાવ્યું કે તેઓ વિશ્રામવારે પોતાના દીકરાને અથવા બળદને જે કૂવામાં પડી જાય તેઓને મદદ કરશે . -14:11 u4nk \# ઈસુએ શું કહ્યું કે જે પોતાને ઊંચો કરે છે તેને થશે? જે પોતાને ઊંચો કરે છે તેને નીચો કરાશે. -14:11 zvck \# ઈસુએ શું કહ્યું કે જે પોતાને નીચો કરે છે તેને થશે? જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરાશે. -14:14 ntxe \# ઈસુના જણાવ્યા પ્રમાણે, જે ગરીબને, અપંગને, પાંગળાને અને અંધજનને પોતાના ઘરે આમંત્રણ આપે છે તેને કેવી રીતે બદલો આપવામાં આવશે? તેઓને ન્યાયીઓના મરણોત્થાનમાં બદલો આપવામાં આવશે. -14:18 o6dz \# ઈસુના ભોજનના દ્રષ્ટાંતમાં, જે લોકોને પ્રથમ આમંત્રણ આપવામાં આવ્યું હતું તેઓએ શું કર્યું? તેઓ કેમ ભોજનમાં આવી શકશે નહીં તે વિષે તેઓ બહાના કાઢવા લાગ્યા. -14:21 j9b0 \# ત્યારબાદ ભોજનમાં માલિકે કોને આમંત્રણ આપ્યું? તેણે ગરીબ, પાંગળા, અંધ અને અપંગને આમંત્રણ આપ્યું. -14:24 ogwc \# ત્યારબાદ માલિકે ભોજનમાં જેઓને પ્રથમ આમંત્રણ આપવામાં આવ્યું હતું તેઓ વિષે શું કહ્યું? તેણે કહ્યું કે તેઓમાંનો કોઈપણ તેના ભોજનને ચાખશે નહીં. -14:26 kmi9 \# ઈસુના જણાવ્યા પ્રમાણે, તેમના શિષ્યોએ શું કરવું જોઈએ? તેઓએ ઈસુના શિષ્યો બનવા પોતાના કુટુંબ અને જીવનનો દ્વેષ કરવો જોઈએ . -14:27 yhck \# ઈસુના જણાવ્યા પ્રમાણે, તેમના શિષ્યોએ બીજું શું કરવું જોઈએ? ઈસુના શિષ્યો બનવા માટે દરેક શિષ્યએ પોતાનો વધસ્તંભ ઊંચકીને ઈસુની પાછળ ચાલવું જોઈએ. -14:28 xrcf \# ઈસુને અનુસરવા શું આવશ્યક છે તે વિષેના તેમના ઉદાહરણમાં, જે બુરજ બાંધવા ચાહે તેણે સૌપ્રથમ શું કરવું જોઈએ? તે વ્યક્તિએ કિંમત ગણવી જોઈએ. -14:33 kl2t \# ઈસુના જણાવ્યા પ્રમાણે, તેમના શિષ્યોએ શું કરવું જોઈએ? તેઓએ સર્વ વસ્તુઓ જે તેઓ ધરાવે છે તેનો ત્યાગ કરવો જોઈએ. -14:35 q666 \# જો મીઠું તેનો સ્વાદ ગુમાવે, તો તેની સાથે શું થાય છે? તેને ફેંકી દેવામાં આવે છે. -15:4 kf6s \# ઈસુના દ્રષ્ટાંતમાં, ઘેટાંપાળક તેના 100 ઘેટાંમાંથી એક ઘેટું ખોવાઈ જાય છે, તો શું કરે છે? તે બાકીના 99 ને છોડીને ખોવાયેલા ઘેટાંને શોધવા જાય છે. -15:5 bcmr \# ઈસુના દ્રષ્ટાંતમાં, જ્યારે ઘેટાંપાળકને પોતાનું ખોવાયેલું ઘેટું મળે છે, ત્યારે તે શું કરે છે? તે આનંદસહિતતેને પાછું લાવે છે. -15:8 rayn \# ઈસુના દ્રષ્ટાંતમાં, સ્ત્રી કે જે પોતાના દસ સિક્કામાંથી એક સિક્કાને ગુમાવી દે છે તે શું કરે છે? તે તેને મળે નહીં ત્યાં સુધી ખંતપૂર્વક શોધ કરે છે. -15:9 xwq0 \# ઈસુના દ્રષ્ટાંતમાં, જ્યારે સ્ત્રી પોતાનો ખોવાયેલ સિક્કો મેળવે છે, ત્યારે તે શું કરે છે? તે પોતાના મિત્રો અને પાડોશીઓ સાથે આનંદ કરે છે. -15:10 zjx8 \# જ્યારે એક પાપી પસ્તાવો કરે છે, ત્યારે સ્વર્ગમાં શું થાય છે? ત્યાં ઈશ્વરના દૂતો સમક્ષ આનંદ થાય છે. -15:12 tjx8 \# ઈસુના દ્રષ્ટાંતમાં, નાના દીકરાએ પોતાના પિતાને શી વિનંતી કરી? તેણે તેના પિતાને પોતાના ભાગની મિલકત આપવા કહ્યું. -15:13 jcgn \# નાના દીકરાએ પોતાના વારસા સાથે શું કર્યું? તેણે મોજમજામાં નાણાં વેડફી નાખ્યા. -15:15 o8hb \# તેના નાણાં ખલાસ થઈ ગયા પછી નાના દીકરાએ જીવવા માટે શું કર્યું? તેણે બીજા માણસના ભૂંડો ચરાવવા પોતાને ભાડે આપ્યો. -15:18 rjhd \# જ્યારે તેણે સ્પષ્ટ રીતે વિચારવાનું શરૂ કર્યું, ત્યારે નાના દીકરાએ શું કરવાનું નક્કી કર્યું? તેણે પોતાના પિતા પાસે જઈને પોતાના પાપો કબૂલ કરવાનું નક્કી કર્યું. -15:19 pfko નાના દીકરાએ તેના પિતાને તેના માટે શું કરવા કહેવાનું આયોજન કર્યું? તેણે તેના પિતાને તેમના ચાકરોમાંના એકની જેમ તેને ભાડે રાખવા કહેવાનું નક્કી કર્યું. -15:20 k49o જ્યારે પિતાએ નાના દીકરાને ઘરે પરત આવતો જોયો, ત્યારે પિતાએ શું કર્યું? તેના પિતા અનુકંપાથી ભરાઈ ગયા, તેના તરફ દોડ્યા, અને તેને ભેટીને તેને ચુંબન કર્યું. -15:22 n982 પિતાએ નાના દીકરાને માટે ઝડપથી શું કર્યું? પિતાએ તેને ઝભ્ભો, વીંટી અને પગરખાં આપ્યા. -15:23 kzi7 \# પિતાએ પોતાના નાના દીકરાના પરત ફરવાને કેવી રીતે ઉજવ્યું? પિતાએ ચાકરોને પાળેલા વાછરડાને કાપવાનું કહ્યું કે જેથી તેઓ ખાઈને આનંદ કરી શકે. -15:28 d3im \# નાના દીકરા માટે મિજબાની વિષે જ્યારે મોટા દીકરાને કહેવામાં આવ્યું, ત્યારે તેનો શો પ્રતિભાવ હતો? તે ગુસ્સે ભરાયો અને મિજબાનીમાં ન ગયો. -15:29 xpls \# મોટા દીકરાની તેના પિતા સમક્ષ શી ફરિયાદ હતી? મોટા દીકરાએ ફરિયાદ કરી કે તેણે તેના પિતાના નિયમોને પાળ્યા હતા, પરંતુ તેમણે તેના મિત્રો સાથે મિજબાની કરવા લવારુંય કદી આપ્યું ન હતું. -15:31 oacm \# મોટા દીકરાને પિતાનો શો પ્રતિભાવ હતો? તેમણે કહ્યું, “દીકરા, તું હંમેશા મારી સાથે છે, અને મારૂ સઘળું તારું જ છે.” -15:32 gk62 \# શા માટે પિતાએ કહ્યું કે નાના દીકરા માટે મિજબાની કરવી એ યોગ્ય હતું? મિજબાની કરવી યોગ્ય હતી કારણ કે નાનો દીકરો ખોવાયેલો હતો અને પાછો જડ્યો હતો. -16:1 tesv \# શ્રીમંત માણસે પોતાના કારભારી વિષે કેવા સમાચાર સાંભળ્યા? તેણે સાંભળ્યુ કે કારભારી શ્રીમંત માણસની મિલકતને વેડફી દેતો હતો. -16:5 r9uo \# કારભારીને પોતાનું કામ છોડી દેવા દબાણ કરવામાં આવે બિલકુલ તે પહેલા તેણે શું કર્યું? તેણે પોતાના માલિકના દેવાદારોમાંના દરેકને બોલાવ્યા. -16:6 wcfw \# કારભારીએ તેના માલિકના પ્રથમ દેવાદાર માટે શું કર્યું? તેણે તેને તેનું દેવું ઘટાડવાની મંજૂરી આપી. -16:7 u323 \# કારભારીએ તેના માલિકના બીજા દેવાદાર માટે શું કર્યું? તેણે તેને તેનું દેવું ઘટાડવાની મંજૂરી આપી. -16:8 o750 #
શ્રીમંત
માણસનો તેના કારભારીની
પ્રતિક્રિયા અંગે શો પ્રતિભાવ
હતો? તેણે કારભારીના વખાણ કર્યા કારણ કે તે હોશિયારીપૂર્વક વર્ત્યો હતો. -16:9 cztp \# આ વાતને આધારે ઈસુએ બીજાઓને શું કરવાનું કહ્યું? તેમણે કહ્યું, “અન્યાયીપણાના દ્રવ્ય વડે પોતાને સારુ મિત્રો કરો, કે જ્યારે તે થઈ રહે, ત્યારે તેઓ અનંતકાળના રહેઠાણોમાં તમારો અંગીકાર કરે.” -16:10 for6 \# જે વ્યક્તિ બહુ થોડામાં વિશ્વાસુ છે તેના વિષે ઈસુએ શું કહ્યું? તે વ્યક્તિ ઘણામાં વિશ્વાસુ રહેશે. -16:13 l7ey \# ઈસુએ કહ્યું આપણે બે માલિકોની ચાકરી કરી શકતા નથી. તે કયા બે માલિકોનો ઉલ્લેખ કરી રહ્યા હતા? આપણે ઈશ્વરની ચાકરી અને દ્રવ્યની ચાકરી વચ્ચે પસંદગી કરવી જોઈએ. -16:16 eljr \# યોહાનના વખતથી ઈશ્વરના રાજ્યને સુવાર્તા તરીકે પ્રગટ કરાય છે.યોહાન પહેલા કઈ બે બાબતો અસ્તિત્વમાં હતી? નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો યોહાન સુધી હતા. -16:16 mnwn \# ઈસુના જણાવ્યા પ્રમાણે, હવે શેનો ઉપદેશ કરવામાં આવે છે? હવે ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવામાં આવે છે. -16:18 j7t2 \# ઈસુના જણાવ્યા પ્રમાણે, જે પોતાની પત્નીને છૂટાછેડા આપે છે અને બીજી સાથે પરણે છે, તે કયું પાપ કરે છે? જે પોતાની પત્નીને છૂટાછેડા આપે છે અને બીજી સાથે પરણે છે, તે વ્યભિચારનું પાપ કરે છે. -16:22 q5ur \# ઈસુની વાતમાં, લાજરસ ભિખારી તે મરણ પામ્યો પછી ક્યાં ગયો? લાજરસ ભિખારીને દૂતો દ્વારા ઇબ્રાહિમની ગોદમાં લઈ જવામાં આવ્યો. -16:23 ll4n \# શ્રીમંત માણસ મરણ પામ્યો પછી તેને શું થયું? તેને હાદેસમાં પીડા આપવામાં આવી. -16:24 ehd8 \# શ્રીમંત માણસે ઇબ્રાહિમને જે પ્રથમ વિનંતી કરી તે કઈ હતી? તેણે લાજરસને મોકલવા ઇબ્રાહિમને કહ્યું કે તે થોડું પાણી લઈને આવે કેમ કે તે આગમાં ઘણી વેદના પામતો હતો. -16:26 exfb \# શ્રીમંત માણસને ઇબ્રાહિમનો શો જવાબ હતો? તેણે કહ્યું તેઓની વચ્ચે એક મોટી ખાઈ આવેલી છે કે કોઈપણ તેને પાર ન કરી શકે. -16:27 dpl1 \# શ્રીમંત માણસે ઇબ્રાહિમને જે બીજી વિનંતી કરી તે કઈ હતી? તેણે પોતાના પિતાના ઘરે લાજરસને મોકલવા ઇબ્રાહિમને કહ્યું. -16:28 uwyp \# લાજરસને પોતાના પિતા પાસે જવા દેવા શ્રીમંત માણસ શા માટે ચાહતો હતો? તે ચાહતો હતો કે લાજરસ તેના ભાઈઓને હાદેસ વિષે ચેતવે. -16:29 o62h \# શ્રીમંત માણસને ઇબ્રાહિમનો શો જવાબ હતો? તેણે કહ્યું શ્રીમંત માણસના ભાઈઓ પાસે મુસા અને પ્રબોધકો છે, અને તેઓ તેમનું સાંભળી શકે છે. -16:31 l14w \# ઇબ્રાહિમે કહ્યું કે જો તેઓ મુસાનું અને પ્રબોધકોનું નહીં સાંભળે, તો બીજું શું તેઓને મનાવશે નહીં? જો કોઈ મૂએલામાંથી ઊઠે તોપણ તેઓને મનાવી શકશે નહીં. -17:4 cfwv \# જો દિવસમાં આપણો ભાઈ આપણી વિરુદ્ધ સાત વાર અપરાધ કરે અને સાત વાર એમ કહેતા આપણી પાસે આવે, “હું પસ્તાવો કરું છું,” તો ઈસુએ શું કહ્યું જે આપણે કરવું જોઈએ. આપણે દર વખતે તેને માફ કરવું જોઈએ. -17:10 gpm0 \# આપણાં માલિક દ્વારા આપવામાં આવેલ સર્વ આજ્ઞાઓ પ્રમાણે કર્યા બાદ, આપણે ચાકરો તરીકે શું કહેવું જોઈએ? આપણે કહેવું જોઈએ, “આપણે નકામા ચકરી છીએ; આપણે જે કરવું જોઈએ તે જ કર્યું છે.” -17:12 ls84 \# જ્યારે ઈસુ સમરૂન તથા ગાલીલની સરહદમાં પ્રવેશ્યા, ત્યારે તેઓ કોને મળ્યાં? તેઓ દસ રક્તપિત્તીયાને મળ્યાં. -17:13 p3nl \# દસ રક્તપિત્તીયાઓએ ઈસુને શું કહ્યું? તેઓએ કહ્યું, “ઈસુ, સ્વામી, અમારા પર દયા કરો.” -17:14 nllg \# ઈસુએ રક્તપિત્તીયાઓને શું કરવા જણાવ્યું? તેમણે તેઓને જઈને પોતાને યાજકોને બતાવવા કહ્યું. -17:14 owkh \# જ્યારે રક્તપિત્તીયાઓ યાજકો પાસે ગયા, ત્યારે તેઓને શું થયું? તેઓ શુદ્ધ થયા હતા. -17:15 muqw \# દસ રક્તપિત્તીયાઓમાંથી કેટલા ઈસુનો આભાર માનવા પાછા આવ્યા? કેવળ એક જ પાછો આવ્યો. -17:16 q4d6 \# જે રક્તપિત્તીઓ ઈસુનો આભાર માનવા પાછો આવ્યો તે ક્યાંનો હતો? તે સમરૂનનો હતો. -17:21 sp3a \# જ્યારે રાજ્યના આગમન વિષે પૂછવામાં આવ્યું, ત્યારે ઈસુએ ક્યાં ઈશ્વરનું રાજ્ય છે એમ કહ્યું? તેમણે કહ્યું કે ઈશ્વરનું રાજ્ય તેઓમાં છે. -17:24 anle \# ઈસુએ કહ્યું જ્યારે તેઓ ફરી આવશે, ત્યારે તેમના સમયમાં તે શેના જેવુ થશે? તે જેમ વીજળી આકાશમાં એક દિશાથી બીજી દિશા સુધી પ્રકાશે છે એ પ્રમાણે થશે. -17:25 pw95 \# ઈસુ પાછા આવે તે પહેલા તેમણે શું કહ્યું બનવું જોઈએ? તેમણે ઘણું સહન કરવું જોઈએ અને તે પેઢીથી નાપસંદ થવું જોઈએ. -17:27 ds1v \# નૂહના સમયમાં લોકો શું કરતાં હતા? તેઓ ખાતા, પીતા, પરણતા, પરણાવતા, વિનાશનો દિવસ આવવાનો હતો તેથી અજાણ હતા. -17:37 py4q \# ઈસુએ તેમના શિષ્યોના પ્રશ્ન “ક્યાં, પ્રભુ?” ના જવાબ માટે પ્રકૃતિમાંથી કયા ઉદાહરણનો ઉપયોગ કર્યો. ઈસુએ મૃતદેહ અને ગીધોના ઉદાહરણનો ઉપયોગ કર્યો. તેમણે કહ્યું કે જ્યાં મૃતદેહ પડ્યો હશે ત્યાં ગીધો પણ એકઠાં થશે. -18:1 s08k \# આ વાત પરથી ઈસુ તેમના શિષ્યોને શું શીખવવા માગતા હતા? તેઓ તેમને એ શીખવવા માગતા હતા કે તેઓએ હંમેશા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું જોઈએ નહીં. -18:3 a184 \# અન્યાયી ન્યાયાધીશ પાસેથી વિધવા શું સતત માગી રહી હતી? તે તેના વિરોધી વિરુદ્ધ ન્યાય માગી રહી હતી. -18:5 cxla \# થોડા સમય બાદ અન્યાયી ન્યાયાધીશે પોતાને શું કહ્યું? તેણે કહ્યું, “આ વિધવા સ્ત્રી મને તસ્દી આપે છે, માટે હું તેને ન્યાય અપાવીશ, કે જેથી તે વારેઘડીએ આવીને મને તંગ કરે નહિ.” -18:8 yqaf \# ઈશ્વર કેવી રીતે પ્રાર્થનાના જવાબો આપે છે તે વિષે ઈસુ તેમના શિષ્યોને શું શીખવવા માગતા હતા? તેઓ તેમને એ શીખવવા માગતા હતા કે જેઓ ઈશ્વર સમક્ષ રડે છે તેઓ માટે ઈશ્વર ન્યાય લાવશે. -18:9 rai4 \# ફરોશીઓનું પોતાના અને બીજા લોકોના ન્યાયીપણા વિષે કેવું વલણ હતું? તેઓને એમ લાગતું હતું કે તેઓ બીજા લોકો કરતાં વિશેષ ન્યાયી હતા. -18:10 acgr \# ઈસુની વાતમાં, ભક્તિસ્થાનમાં પ્રાર્થના કરવા માટે કયા બે માણસો ગયા હતા? ફરોશી અને દાણી ભક્તિસ્થાનમાં પ્રાર્થના કરવા માટે ગયા હતા. -18:11 nhje \# ફરોશીનું પોતાના અને બીજા લોકોના ન્યાયીપણા વિષે કેવું વલણ હતું? તે માનતો હતો કે તે બીજા લોકોની જેમ પાપી ન હતો. -18:13 lq5b \# ભક્તિસ્થાનમાં દાણીએ ઈશ્વરને શી પ્રાર્થના કરી? તેણે આમ પ્રાર્થના કરી, “ઓ ઈશ્વર, મુજ પાપી પર દયા કરો.” -18:14 e8c5 \# ઈશ્વર સમક્ષ કઈ વ્યક્તિ ન્યાયી ઠરીને પોતાના ઘરે ગયો? ઈશ્વર સમક્ષ દાણી ન્યાયી ઠર્યો. -18:16 jpcd \# કોના વિષે ઈસુએ કહ્યું કે ઈશ્વરનું રાજ્ય સબંધિત છે? તેમણે કહ્યું જેઓ બાળકો જેવા છે તેઓ સાથે તે સબંધિત છે. -18:22 uunb \# ઈસુએ અધિકારીને (એ વ્યક્તિ કે જે પોતાની જુવાનીથી ઈશ્વરની આજ્ઞાઓ પાળતો હતો) કઈ એક બાબત કરવાની કહી? ઈસુએ તેને તેની પાસે જે સઘળું હતું તે વેચવા અને ગરીબોને આપવા કહ્યું. -18:23 zar7 \# અધિકારીએ ઈસુના નિવેદનનો કેવો પ્રતિભાવ આપ્યો અને કેમ? તે ખૂબ ઉદાસ થઈ ગયો કેમ કે તે ઘણો ધનવાન હતો. -18:30 ifxt \# ઈશ્વરના રાજ્યને ખાતર જેઓએ પૃથ્વી પરના વાનાઓ છોડી દીધા છે તેઓને ઈસુએ શું વચન આપ્યું? ઈસુએ તેઓને આ જગતમાં ઘણું બધુ, અને આવનાર જગતમાં અનંતજીવનનું વચન આપ્યું. -18:32 l5w9 \# ઈસુના જણાવ્યા પ્રમાણે, માણસના દીકરા સબંધી જૂના કરારના પ્રબોધકોએ શું લખ્યું હતું? કે તે વિદેશીઓને સોંપાશે, મશ્કરી કરાશે અને અપમાન કરાશે. -18:33 b3fz \# ત્રીજે દિવસે માણસનો દીકરો જે કરશે તે વિષે જૂના કરારના પ્રબોધકોએ શું લખ્યું હતું? તેઓએ લખ્યું હતું કે તે ત્રીજે દિવસે સજીવન થશે. -18:38 xibj \# રસ્તાની બાજુએ બેઠેલ અંધ વ્યક્તિએ ઈસુને શો પોકાર કર્યો? તેણે કહ્યું, “ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો.” -18:43 ow6c \# અંધ વ્યક્તિને સાજાપણું મળ્યું તે જોયા બાદ લોકોએ કેવો પ્રતિભાવ આપ્યો? તેઓએ ઈશ્વરનો મહિમા કર્યો અને સ્તુતિ કરી. -19:2 j7em \# ઈસુને જોવા કોણ ઝાડ પર ચઢ્યું, અને તેનો વ્યવસાય શો હતો? ઝાડ પર જે વ્યક્તિ ચઢ્યો તે જાખ્ખી હતો. તે મુખ્ય દાણી હતો અને ધનવાન હતો. -19:7 h09q \# જ્યારે ઈસુ જાખ્ખીના ઘરે ગયા, ત્યારે દરેકે શું ફરિયાદ કરી? તેઓએ કહ્યું, “ઈસુ પાપી માણસને ઘરે મહેમાન તરીકે રહેવા ગયો છે.” -19:9 rhoa \# જાખ્ખીએ પોતાની ભેટો ગરીબોને આપવાનું જાહેર કર્યું ત્યારપછી જાખ્ખી વિષે ઈસુએ શું કહ્યું? તેમણે કહ્યું, “આજે આ ઘરે તારણ આવ્યું છે.” -19:11 d2yu \# જ્યારે ઈસુ યરૂશાલેમ પહોંચ્યા, ત્યારે લોકો શું બનવાની અપેક્ષા રાખતા હતા? તેઓ ધારતા હતા કે ઈશ્વરનું રાજ્ય હમણાં જ પ્રગટ થશે. -19:12 f1eo \# ઈસુના દ્રષ્ટાંતમાં, કુળવાન માણસ ક્યાં મુસાફરી કરવાનો હતો? તે એક દૂર દેશમાં રાજ્ય પ્રાપ્ત કરવાને માટે જવાનો હતો, અને પછી પાછો ફરવાનો હતો. -19:17 mqaj \# જે ચાકર વિશ્વાસુ રહ્યો હતો અને બીજી દસ મહોર કમાયો હતો તેને માટે કુળવાન માણસે શું કર્યું? કુળવાન માણસે તેને દસ શહેર પર અધિકાર સોંપ્યો. -19:19 h4ao \# જે ચાકર વિશ્વાસુ રહ્યો હતો અને બીજી પાંચ મહોર કમાયો હતો તેને માટે કુળવાન માણસે શું કર્યું? તેણે તેને પાંચ શહેર પર અધિકાર સોંપ્યો. -19:21 wiup \# દુષ્ટ ચાકરે વિચાર્યું કુળવાન માણસ કેવા પ્રકારનો માણસ હતો? તે જાણતો હતો કે કુળવાન માણસ માંગનારો માણસ હતો. -19:24 x7uv \# કુળવાન માણસે દુષ્ટ ચાકર સાથે શું કર્યું? તેણે દુષ્ટ ચાકરના મહોર લઈ લીધા. -19:27 fsqf \# જેઓ ચાહતા નહોતા કે કુળવાન માણસ તેઓના પર રાજ કરે તેઓ સાથે તેણે શું કર્યું? કુળવાન માણસે તેઓને તેની સામે મારી નાખ્યા. -19:30 s06l \# જ્યારે ઈસુ યરૂશાલેમમાં ગયા, ત્યારે તેમણે કયા પ્રકારના પ્રાણી પર બેસીને સવારી કરી? તેઓએ ગધેડાના વછેરા પર સવારી કરી કે જેના પર કદી કોઈ બેઠું ન હતું. -19:38 spor \# ઈસુએ જૈતૂન પહાડ તરફ પ્રયાણ કર્યું ત્યારે લોકોએ શેનો પોકાર કર્યો? તેઓએ પોકાર્યું, “પ્રભુને નામે જે રાજા આવે છે તે આશીર્વાદિત છે!” -19:40 bsie \# જો લોકો પોકારશે નહીં, તો ઈસુએ શું કહ્યું કે થશે? તેમણે કહ્યું પથ્થરો પોકારી ઉઠશે. -19:41 guie \# જ્યારે ઈસુ શહેર પાસે આવ્યા, ત્યારે તેમણે શું કર્યું? તેઓ તેને લીધે રડ્યા. -19:44 aany \# ત્યારબાદ ઈસુએ શી પ્રબોધવાણી કરી કે તે લોકો અને શહેર પ્રત્યે થશે? તેમણે કહ્યું કે દુશ્મનો શહેરને જમીન પર પછાડી નાખશે, અને એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેશે નહિ. -19:47 n71a \# જ્યારે ઈસુ ભક્તિસ્થાનમાં શિક્ષણ આપી રહ્યા હતા ત્યારે તેમને કોણ મારી નાખવા ચાહતું હતું? મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ અને લોકોના આગેવાનો ઈસુને મારી નાખવા ચાહતા હતા. -19:48 e452 \# આ સમયે તેઓ કેમ તેમને મારી ન શક્યા? તેઓ તેમને મારી ન શક્યા કેમ કે લોકો તેઓનું ધ્યાનથી સાંભળી રહ્યા હતા. -20:4 zdty \# જ્યારે યહૂદી આગેવાનોએ ઈસુને પૂછ્યું કે કયા અધિકારથી તેઓ શીખવે છે, ત્યારે ઈસુએ તેઓને કયો પ્રશ્ન કર્યો? તેમણે પૂછ્યું, “યોહાનનું બાપ્તિસ્મા સ્વર્ગથી હતું કે માણસોથી?” -20:5 xr1d \# ‘જો તેઓ જવાબ આપે કે, “સ્વર્ગથી,” તો યહૂદી આગેવાનો શું માનતા હતા કે ઈસુ તેઓને કહેશે? યહૂદી આગેવાનો માનતા હતા કે ઈસુ કહેશે, “તો શા માટે તમે યોહાન પર વિશ્વાસ ન કર્યો?” -20:6 t8ln \# ‘જો તેઓ જવાબ આપે કે, “માણસથી,” તો યહૂદી આગેવાનો શું માનતા હતા કે લોકો તેઓને કરશે? તેઓ માનતા હતા કે લોકો તેઓને પથ્થરે મારશે. -20:11 nmxa \# ઈસુના દ્રષ્ટાંતમાં, જ્યારે માલિકે તેના ચાકરોને વાડીના ફળ લાવવા માટે મોકલ્યા, ત્યારે ખેડૂતોએ શું કર્યું? તેઓએ ચાકરોને માર્યા, તેઓનું અપમાન કર્યું અને તેઓને ખાલી હાથે મોકલ્યા. -20:13 wzkb \# અંતે માલિકે ખેડૂતો પાસે કોને મોકલ્યો? તેણે પોતાના વહાલા દીકરાને મોકલ્યો. -20:15 g3h7 \# દીકરો વાડી પાસે આવ્યો, ત્યારે ખેડૂતોએ શું કર્યું? તેઓએ તેને વાડીમાંથી બહાર ધકેલીને મારી નાખ્યો. -20:16 xvwt \# વાડીનો માલિક તે ખેડૂતોનું શું કરશે? તે આવીને તે ખેડૂતોને મારી નાખશે અને બીજાને વાડી આપશે. -20:19 vhxe \# આ દ્રષ્ટાંત ઈસુએ કોની વિરુદ્ધમાં કહ્યું? તેમણે આ દ્રષ્ટાંત શાસ્ત્રીઓ અને પ્રમુખ યાજકો વિરુદ્ધ કહ્યું. -20:25 xrkv \# કાઇસારને કર ચૂકવવો ઉચિત છે કે નહીં એ વિષના પ્રશ્નનો ઈસુએ શો જવાબ આપ્યો? તેમણે કહ્યું જે કાઈસારનું છે તે કાઈસારને અને જે ઈશ્વરનું છે તે ઈશ્વરને ચૂકવી આપો. -20:27 llsb \# સદૂકીઓ કયા બનાવમાં માનતા નથી? તેઓ મૂએલાના પુનરુત્થાનમાં માનતા નથી. -20:34 om9w \# આ જગતના લગ્ન વિષે ઈસુએ શું કહ્યું? આ જગતના લોકો પરણે છે તથા પરણાવાય છે. -20:35 c6zf \# પુનરુત્થાન પછીના લગ્ન વિષે ઈસુએ શું કહ્યું? મૂએલાના પુનરુત્થાન પછી, તે લોકો પરણતા નથી કે પરણાવતા નથી. -20:37 lu0x \# પુનરુત્થાનની સત્યતાને સાબિત કરવા ઈસુએ જૂના કરારની કઈ વાતને યાદ કરી? તેમણે મૂસા અને ઝાડવાની વાતને યાદ કરી, જેમાં મૂસા પ્રભુને ઇબ્રાહિમના ઈશ્વર તથા ઇસહાકના ઈશ્વર તથા યાકુબના ઈશ્વર કહે છે. -20:42 x938 \# ગીતશાસ્ત્રમાં પ્રભુએ દાઉદના પ્રભુને શું કહ્યું? પ્રભુએ દાઉદના પ્રભુને કહ્યું, “મારે જમણે હાથે બેસ.” -20:47 piwf \# શાસ્ત્રીઓ પોતાના બાહ્ય ન્યાયી વ્યવહારો પાછળ કઈ દુષ્ટ બાબતો કરતાં હતા? તેઓ વિધવાઓની મિલકત પડાવી લેતા, અને ઢોંગથી લાંબી લાંબી પ્રાર્થનાઓ કરતાં હતા. -20:47 ffc7 \# આ શાસ્ત્રીઓનો ન્યાય કેવી રીતે થશે, ઈસુએ શું કહ્યું? તેમણે કહ્યું કે તેઓને ભારે શિક્ષા થશે. -21:4 a2e3 \# શા માટે ઈસુએ કહ્યું કે ગરીબ વિધવાએ બીજાઓ કરતાં વધુ દાનપેટીમાં નાખ્યું? ઈસુએ આમ કહ્યું કારણ કે તેની પાસે થોડું હતું અને તે સઘળું તેણે આપી દીધું, જ્યારે બીજાઓ પાસે વધારે હતું અને તેમનું આપવું એ બલિદાનયુક્ત ન હતું. -21:6 qugb \# ઈસુએ શું કહ્યું કે યરૂશાલેમના ભક્તિસ્થાન સાથે થશે? તેમણે કહ્યું કે તે પાડી નંખાશે અને એક પથ્થર બીજા પથ્થર રહેશે નહીં. -21:7 pc0u \# ભક્તિસ્થાન વિષે કયા બે પ્રશ્નો લોકોએ ઈસુને પૂછ્યા? તેઓએ પૂછ્યું, “એ ક્યારે થશે? અને જ્યારે આ વાતો પૂરી થવાની હશે ત્યારે કઈ નિશાની દેખાશે?” -21:8 sdis \# ઈસુએ ચેતવણી આપી કે ઘણાં છેતરનારાઓ આવશે. આ છેતરનારાઓ શું કહેશે? તેઓ કહેશે, “હું તે છું,” અને “સમય પાસે આવી રહ્યો છે.” -21:10 wtnf \# ઈસુએ શું કહ્યું અંત પહેલા શું થશે? પ્રજાઓ અને રાજ્યો વચ્ચે યુદ્ધો થશે. -21:11 cpx5 \# ઈસુએ શું કહ્યું કે અંત પહેલા કયા ભયંકર બનાવો બનશે? ધરતીકંપો, દુષ્કાળ તથા મરકીઓ થશે અને સ્વર્ગમાંથી ભયાનક ચમત્કારિક ચિહ્નો થશે. -21:13 pqwx \# વિશ્વાસીઓની સતાવણી કઈ તકનું સર્જન કરશે? તે સાક્ષી માટેની તકનું સર્જન કરશે. -21:16 kfhb \# ઈસુને અનુસરનારાઓને કોણ ધિક્કારશે? તેઓને માબાપ, ભાઈઓ, સગાઓ અને મિત્રો ધિક્કારશે. -21:20 tqnb \# કયો બનાવ સૂચવશે કે યરૂશાલેમનો નાશ નજીક છે? જ્યારે યરૂશાલેમ લશ્કરથી ઘેરાઈ ગયું હશે, ત્યારે તેનો નાશ નજીક છે . -21:21 l94z જેઓએ જોયું કે યરૂશાલેમનો નાશ નજીક હતો તે લોકોને ઈસુએ શું કરવા કહ્યું? તેમણે તેઓને પર્વતો પર ભાગી જવા, શહેર છોડી દેવા, અને શહેરમાં ન પ્રવેશવા કહ્યું. -21:22 jp9s \# યરૂશાલેમના નાશના દિવસોને ઈસુએ શું કહ્યા? જે સઘળું લખાયું છે તે પરિપૂર્ણ કરવા ઈસુએ તેઓને વેર વાળવાના દિવસો કહ્યા. -21:24 jd6o \# વિદેશીઓ દ્વારા કેટલો સમય યરૂશાલેમ ખૂંદી નંખાશે? યરૂશાલેમ વિદેશીઓના સમયો પૂરા થશે ત્યાં લગી વિદેશીઓથી ખૂંદી નંખાશે. -21:25 h31e \# ઈસુ પરાક્રમ અને મહા મહિમાસહિત આવશે તે પહેલા તેમણે કયા ચિહ્નો થશે એમ કહ્યું? તેમણે કહ્યું સૂર્ય, ચંદ્ર અને તારાઓમાં ચિહ્નો થશે, અને પૃથ્વી પરની દેશજાતિઓ ગભરાઈ જશે. -21:30 riia \# જ્યારે ઋતુ પાસે આવી હોય, ત્યારે કેવી રીતે ઈસુના સાંભળનારાઓ જાણે છે, એ માટે તેમણે કયું ઉદાહરણ આપ્યું? તેમણે કહ્યું કે જ્યારે તેઓ અંજીરી વૃક્ષના પાંદડાને ફૂટતા જુએ છે, ત્યારે તેઓ જાણે છે કે ઉનાળો નજીક છે. -21:33 x80a \# ઈસુએ શું કહ્યું કે જે નાશ પામશે? તેમણે કહ્યું કે આકાશ તથા પૃથ્વી નાશ પામશે. -21:33 ce6d \# શું કદી નાશ નહીં પામે? ઈસુના શબ્દો કદી નાશ નહીં પામે. -21:34 qbn6 \# એ દિવસ ઓચિંતો આવી પડશે માટે ઈસુએ તેમના સાંભળનારાઓને શું ન કરવાની ચેતવણી આપી? તેમણે તેઓને ચેતવણી આપી અતિશય ખાવાથી કે પીવાથી તથા સંસારી ચિંતાથી તેઓના મન જડ ન થઈ જાય. -21:36 to14 \# એ દિવસ ઓચિંતો આવી પડશે માટે ઈસુએ તેમના સાંભળનારાઓને શું ન કરવાની ચેતવણી આપી? તેમણે તેઓને સાવધ રહેવા અને પ્રાર્થના કરવા ચેતવણી આપી. -22:1 u719 \# આ સમયે કયું યહૂદી પર્વ પાસે આવ્યું હતું? બેખમીર રોટલીનું પર્વ એટલે પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું. -22:6 e60k \# યહૂદા કયા સંજોગોમાં ઈસુને મુખ્ય યાજકોને સોંપી દેવા તક માટે રાહ જોઈ રહ્યો હતો? જ્યારે ઈસુ ટોળાંથી દૂર હોય, ત્યારે તેમને પરસ્વાધીન કરવાની તક માટે રાહ જોઈ રહ્યો હતો. -22:12 lurc \# ઈસુ અને શિષ્યોએ પાસ્ખાનું ભોજન ક્યાં કર્યું? તેમણે યરૂશાલેમમાં મોટી, સુસજ્જ ઉપલી મેડીમાં ભોજન કર્યું. -22:16 odsz \# ઈસુએ શું કહ્યું હવે તેઓ ફરીથી પાસ્ખાનું ભોજન ક્યારે ખાશે? તેમણે કહ્યું તેઓ ફરીથી પાસ્ખાનું ભોજન જ્યારે ઈશ્વરના રાજ્યમાં તે પૂરું થશે ત્યારે ખાશે. -22:19 ltsc \# જ્યારે ઈસુએ રોટલી ભાંગીને શિષ્યોને આપી, ત્યારે તેમણે તેઓને શું કહ્યું? તેમણે કહ્યું, “આ મારું શરીર છે જે તમારે સારુ આપવામાં આવે છે, મારી યાદગીરીમાં આ કરો.” -22:20 r654 \# જ્યારે ઈસુએ પ્યાલો શિષ્યોને આપ્યો, ત્યારે તેમણે તેઓને શું કહ્યું? તેમણે કહ્યું, “આ પ્યાલો તમારે સારુ વહેવડાવેલા મારા રક્તમાંનો નવો કરાર છે.” -22:22 yz83 \# ઈસુ પરસ્વાધીન થાય એ શું ઈશ્વરની યોજના હતી? હા, ઈશ્વરે નક્કી કર્યું હતું કે ઈસુ પરસ્વાધીન કરાશે. -22:23 j5qm \# શું શિષ્યો જાણતા હતા કે કોણ ઈસુને પરસ્વાધીન કરવાનું હતું? ના, ઈસુને કોણ પરસ્વાધીન કરશે તેની શિષ્યોને કશી ખબર ન હતી. -22:26 vo91 \# ઈસુએ શું કહ્યું કે તેમના શિષ્યોમાંનો જે મોટો હોય તેણે શું કરવું જોઈએ? તેમણે કહ્યું તેઓમાંના મોટાએ નાના જેવુ થવું જોઈએ. -22:27 a1ey \# ઈસુ પોતાના શિષ્યો મધ્યે કેવી રીતે જીવ્યા? તેઓ તેમની મધ્યે એક સેવા કરનાર તરીકે જીવ્યા. -22:30 u7qm \# ઈસુએ તેમના શિષ્યોને ક્યાં બેસવાનું તેઓને વચન આપ્યું? તેમણે કહ્યું તેઓ રાજયાસનો પર બેસશે, ઈઝરાયેલના બાર કુળનો ન્યાય કરશે. -22:34 kor8 \# ઈસુએ પિતર માટે શી આગાહી કરી કે તે કરશે? તેમણે કહ્યું મરઘો બોલ્યા અગાઉ પિતર એમ કહેતા ત્રણવાર નકાર કરશે કે તે ઈસુને ઓળખતો નથી. -22:37 ff1p \# આ બનાવોમાં ઈસુ વિષેની કઈ લેખિત આગાહી પરિપૂર્ણ થવાની હતી? ઈસુ વિષેની જે લેખિત આગાહી પરિપૂર્ણ થવાની હતી તે આ કે, “અને તે અપરાધીઓની સાથે ગણાયો.” -22:40 e6xc \# જૈતૂન પહાડ પર ઈસુએ તેમના શિષ્યોને શા માટે પ્રાર્થના કરવા કહ્યું? તે ઇચ્છતા હતા કે તેઓ પ્રાર્થના કરે કે તેઓ પરીક્ષણમાં ન પડે. -22:42 g3oo \# જૈતૂન પહાડ પર ઈસુએ શી પ્રાર્થના કરી? તેમણે આમ પ્રાર્થના કરી, “પિતા, જો તમારી ઇચ્છા હોય, તો આ પ્યાલો મારાથી દૂર કરો, તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.” -22:45 k50c \# ઈસુ પ્રાર્થના કરીને પાછા આવ્યા, ત્યારે શિષ્યો શું કરી રહ્યા હતા? તેઓ ઊંઘી રહ્યા હતા. -22:48 mv3k \# યહૂદાએ ટોળાંની સામે ઈસુને કેવી રીતે પરસ્વાધીન કર્યા? તેણે ચુંબન દ્વારા ઈસુને પરસ્વાધીન કર્યા. -22:51 wok5 \# જે માણસનો કાન કપાઈ ગયો હતો તેની સાથે ઈસુએ શું કર્યું? તેઓ તેના કાનને અડક્યા અને તેને સાજો કર્યો. -22:53 oe9b \# ઈસુ પ્રમુખ યાજકો સાથે રોજ ક્યાં હતા જે તેમણે કહ્યું? તેમણે કહ્યું તેઓ દરેક દિવસ ભક્તિસ્થાનમાં હતા. -22:54 c3la \# ઈસુને પકડી લઈને ટોળું તેમને ક્યાં લઈ ગયું? ટોળું તેમને પ્રમુખ યાજકના ઘરે લઈ ગયું. -22:57 kmui \# જ્યારે દાસીએ કહ્યું કે પિતર ઈસુ સાથે હતો, ત્યારે પિતરે શું કહ્યું? તેણે કહ્યું, “બહેન, હું તેમને ઓળખતો નથી.” -22:60 uifo \# પિતરે ત્રીજી વાર ઈસુને ઓળખતો નથી એમ કહીને નકાર કર્યો ત્યારબાદ તરત જ શું થયું? પિતરે ઈસુને ઓળખતો નથી એમ કહીને નકાર કર્યો ત્યારબાદ તરત જ મરઘો બોલ્યો. -22:62 a42q \# ઈસુએ પિતર તરફ જોયું ત્યારપછી પિતરે શું કર્યું? તે બહાર જઈને બહુ રડ્યો. -22:63 w011 \# જે માણસો ઈસુની ચોકી કરતાં હતા તેઓએ તેમને શું કર્યું? તેઓએ તેમની ઠેકડી ઉડાવી અને માર માર્યો. -22:64 p961 \# જેઓ ઈસુની ચોકી કરતાં હતા તેઓએ કેવી રીતે તેમની ઠેકડી ઉડાવી? તેઓએ તેમની આંખોએ પાટો બાંધીને તેને પૂછ્યું કે તને મારનાર કોણ હતું. -22:67 gohv \# ન્યાયસભાએ માંગણી કરી કે જો ઈસુ તે ખ્રિસ્ત છે, તો તે તેઓને જણાવે. જો ઈસુએ તેઓને કહ્યું હોત, તો તેમણે શુ કહ્યું કે તેઓ કરશે નહીં? તેમણે કહ્યું કે તેઓ ચોક્કસપણે માનશે નહીં. -22:71 ne3f \# શા માટે ન્યાયસભાએ કહ્યું કે તેઓને ઈસુએ ખ્રિસ્ત હોવાનો દાવો કર્યો તે સાબિત કરવા સાક્ષીઓની જરૂર નથી? તેઓએ કહ્યું તેઓને વધુ સાક્ષીઓની જરૂર નથી કારણ કે તેમણે ઈસુને તેમના મુખથી એવો દાવો કરતાં સાંભળ્યા કે તેઓ જ ખ્રિસ્ત હતા. -23:2 e9an \# પિલાત સમક્ષ ઈસુ વિરુદ્ધ યહૂદી આગેવાનોએ કયો આરોપ મૂક્યો? તેઓએ કહ્યું કે ઈસુ લોકોને ભૂલાવતા હતા, કાઈસારને કર આપવાની મના કરે છે, અને કહેતો હતો કે તે ખ્રિસ્ત, એક રાજા છે. -23:4 qedl \# ઈસુને પ્રશ્નો કર્યા બાદ, પિલાતે તેમના વિષે શું કહ્યું? તેણે કહ્યું, “આ માણસમાં મને કંઈ અપરાધ જણાતો નથી.” -23:8 jwdg \# શા માટે હેરોદ ઈસુને જોવા ચાહતો હતો? હેરોદ ઈસુને કોઈક ચિહ્ન કરતાં જોવા ચાહતો હતો. -23:9 ygkx \# ઈસુએ હેરોદના પ્રશ્નોનો કેવી રીતે જવાબ આપ્યો? તેમણે હેરોદને કોઈ જવાબ ન આપ્યો. -23:14 wklx \# જ્યારે ઈસુને પિલાત પાસે પાછા મોકલવામાં આવ્યા, ત્યારે પિલાતે ઈસુ વિષે ટોળાંને શું કહ્યું? તેણે કહ્યું જે વાતોનો તેઓ તેમના પર આરોપ મૂકતાં હતા તે સંબંધી કંઈ પણ અપરાધ ઈસુમાં તેને જણાયો નથી. -23:18 h8lo \# પિલાત પાસ્ખાપર્વ નિમિતે કોને જેલમાંથી છોડી દે એવું ટોળું ચાહતું હતું? તેઓ ચાહતા હતા કે તે બરાબાસ, એક ગુનેગારને છોડી દે. -23:21 nim4 \# ઈસુને શું કરવું જોઈએ તે વિષે ટોળાંએ શી બૂમ પાડી? તેઓએ બૂમ પાડી કે, “એને વધસ્તંભે જડાવો, વધસ્તંભે જડાવો.” -23:22 h0w3 \# પિલાતે ટોળાંને ત્રીજીવાર ઈસુ વિષે શું કહ્યું? પિલાતે કહ્યું, "તેનામાં મરણદંડને યોગ્ય મને કંઈ માલૂમ પડ્યું નથી." -23:23 u8mn \# શા માટે પિલાતે અંતે ઈસુને વધસ્તંભે જડાવાની ટોળાંની માંગણીને અનુમતિ આપી? તેણે તેઓની વિનંતીને અનુમતિ આપી કારણ કે તેઓ મોટે અવાજથી આગ્રહ કરતાં હતા. -23:26 h3ow \# ઈસુનો વધસ્તંભ કોણે ઊંચક્યો અને ઈસુની પાછળ ચાલ્યો? કુરેનીના સિમોને ઈસુનો વધસ્તંભ ઊંચક્યો. -23:28 rlh5 \# યરૂશાલેમની સ્ત્રીઓને તેમની માટે રડવાને બદલે કોના માટે રડવું જોઈએ એવું ઈસુએ કહ્યું? ઈસુએ કહ્યું કે તેઓએ પોતાને માટે ને તેમના બાળકોને માટે રડવું જોઈએ. -23:32 lwm9 \# ઈસુ સાથે કોને વધસ્તંભે જડવામાં આવ્યા હતા? બે ગુનેગારોને ઈસુ સાથે વધસ્તંભે જડવામાં આવ્યા હતા. -23:35 m8de \# ઈસુએ ખ્રિસ્ત હોવાનો દાવો કર્યો તે કારણે લોકો, સૈનિકો અને ગુનેગારોમાંના એકે ઈસુને શું કરવાનો પડકાર આપ્યો? તેઓએ તેમને પોતાને બચાવવાનો પડકાર આપ્યો. -23:38 df2h \# ઈસુ પર કયો લેખ લખવામાં આવ્યો હતો? લેખમાં આ પ્રમાણે લખવામાં આવ્યું હતું, “આ યહૂદીઓના રાજા છે.” -23:42 rv95 \# બીજા ગુનેગારે ઈસુને શી અરજ કરી? તેણે કહ્યું, “તમે તમારા રાજ્યમાં આવો ત્યારે મને યાદ કરજો.” -23:43 og92 \# બીજા ગુનેગારને ઈસુએ શું વચન આપ્યું? તેમણે કહ્યું, “આજ તું મારી સાથે પારાદૈસમાં હોઈશ.” -23:44 f3di \# ઈસુના મૃત્યુ પહેલા કયો ચમત્કારિક બનાવ બન્યો? આખા દેશ પર ત્રણ કલાક સુધી અંધારપટ છવાઈ ગયો. -23:45 aojr \# ઈસુના મૃત્યુ પહેલા કયો ચમત્કારિક બનાવ બન્યો? સૂર્યનું તેજ ઘેરાઈ ગયું, અને સભાસ્થાનનો પડદો વચમાંથી ફાટી ગયો. -23:47 k2ix \# ઈસુના મૃત્યુ પછી સૂબેદારે ઈસુ વિષે શું કહ્યું? તેણે કહ્યું, “ખરેખર આ તો ન્યાયી માણસ હતા.” -23:52 oe25 \# અરિમથાઈના યુસફે પિલાતને તેને શું આપવા વિનંતી કરી? તેણે પિલાતને ઈસુનો મૃતદેહ આપવાની વિનંતી કરી. -23:53 pc7j \# અરિમથાઈના યુસફે ઈસુના મૃતદેહ સાથે શું કર્યું? તેણે ઈસુના મૃતદેહને નવી કબરમાં મૂક્યું. -23:54 f8c6 \# જ્યારે ઈસુને દફનાવવામાં આવ્યા, ત્યારે કયો દિવસ શરૂ થવાનો હતો? વિશ્રામવાર શરૂ થવાનો હતો. -23:56 uuy5 \# જે સ્ત્રીઓ ઈસુ સાથે હતી તેઓએ વિશ્રામવારે શું કર્યું? તેઓએ આજ્ઞા પ્રમાણે વિશ્રામ લીધો. -24:1 jor7 \# સ્ત્રીઓ ઈસુની કબર પાસે ક્યારે આવી? તેઓ અઠવાડિયાના પહેલે દિવસે વહેલી સવારે આવી. -24:2 ibne \# સ્ત્રીઓએ શું જોયું જે કબર આગળ બન્યું હતું? તેઓએ જોયું કે કબર આગળથી પથ્થર ગબડી ગયો હતો. -24:3 hrr8 \# કબરની અંદર સ્ત્રીઓએ શું જોયું? તેઓએ જોયું કે ઈસુનો મૃતદેહ ત્યાં ન હતો. -24:6 a7rz \# ચળકતા વસ્ત્રો પહેરેલા (દૂતો) બે પુરુષોએ શું કહ્યું જે ઈસુ સાથે બન્યું હતું? તેઓએ
જોયું કે ઈસુનો મૃતદેહ ત્યાં
ન હતો. -24:11 vnui \# જ્યારે સ્ત્રીઓએ પોતાના કબર પાસેના અનુભવ વિષે કહ્યું, ત્યારે શિષ્યોનો શો પ્રતિભાવ હતો? એ વાતો તેઓને અક્કલ વગરની લાગી, અને તેઓએ તેઓનો વિશ્વાસ કર્યો નહિ. -24:12 e9um \# જ્યારે પિતરે કબરમાં જોયું, ત્યારે તેણે શું જોયું? પિતરે શણના વસ્ત્રો એકલા પડેલા જોયા. -24:16 a00e \# જ્યારે ઈસુ બે શિષ્યો કે જેઓ એમ્મૌસ જઈ રહ્યા હતા તેઓ સાથે જોડાયા, ત્યારે શા માટે તેઓ તેમને ઓળખી શક્યા નહિ? તેમને ઓળખવાથી તેઓની આંખોને બંધ કરવામાં આવી હતી. -24:21 dvfy \# જ્યારે ઈસુ જીવતા હતા, ત્યારે શિષ્યો શું આશા રાખતા હતા કે તે કરશે? તેઓ આશા રાખતા હતા કે તે ઈઝરાયેલનો ઉદ્ધાર કરશે. -24:27 tm5e \# ઈસુએ પવિત્રશાસ્ત્રમાંથી બે શિષ્યોને શું સમજાવ્યું? તેમણે પવિત્રશાસ્ત્રમાંથી પોતાના સંબંધીની વાતોનો ખુલાસો કરી બતાવ્યો. -24:31 ayx8 \# જ્યારે ઈસુએ રોટલી પર આશીર્વાદ માગ્યો, તેને તોડી, અને તેઓને આપી, ત્યારે બે શિષ્યોને શું થયું? તેઓની આંખો ખૂલી ગઈ અને તેઓએ તેમને ઓળખ્યા. -24:36 wfmy \# જ્યારે ઈસુ યરૂશાલેમમાં શિષ્યોને દેખાયા, ત્યારે તેમણે પ્રથમ શું કહ્યું? તેમણે કહ્યું, “તમને શાંતિ થાઓ.” -24:39 yaw3 \# કેવી રીતે ઈસુએ પુરવાર કર્યું કે તેઓ કેવળ આત્મા જ ન હતા? તેમણે શિષ્યોને પોતાને સ્પર્શ કરવા આમંત્રણ આપ્યું, અને તેઓને પોતાના હાથ તથા પગ બતાવ્યા. -24:45 krxh \# શિષ્યો કેવી રીતે ત્યારપછી પવિત્રશાસ્ત્રને સમજવા સક્ષમ બન્યા? ઈસુએ તેઓના મન પવિત્રશાસ્ત્રને સમજવા ખોલી દીધા. -24:47 wvir \# ઈસુએ શું સઘળી પ્રજાઓને પ્રગટ કરાવવું જોઈએ એમ કહ્યું? ઈસુએ કહ્યું કે પસ્તાવો તથા પાપોની માફી સઘળી પ્રજાઓને પ્રગટ કરાવાં જોઈએ. -24:49 gwbd \# ઈસુએ શિષ્યોને શા માટે વાટ જોવા કહ્યું? તેમણે તેઓને ઉપરથી પરાક્રમે વેષ્ટિત ન થાય ત્યાં સુધી વાટ જોવા કહ્યું. -24:51 ifly \# બેથાનિયા પાસે જ્યારે ઈસુએ શિષ્યોને આશીર્વાદ આપ્યો, ત્યારે ઈસુ સાથે શું થયું? તેમને સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા. -24:53 t0qp \# શિષ્યોએ ત્યારબાદ પોતાનો સમય ક્યાં વિતાવ્યો અને તેઓએ શું કર્યું? તેઓ નિત્ય ભક્તિસ્થાનમાં ઈશ્વરની સ્તુતિ કરતા હતા. diff --git a/tq_TIT.tsv b/tq_TIT.tsv deleted file mode 100644 index f4d9e12..0000000 --- a/tq_TIT.tsv +++ /dev/null @@ -1,37 +0,0 @@ -Reference ID Tags Quote Occurrence Question Response -1:1 y5pp What was Paul’s purpose in his service to God? His purpose was to establish the faith of God’s chosen people and to establish the knowledge of the truth. -1:2 ymzh When did God promise everlasting life to his chosen people? He promised it to them before all the ages of time. -1:2 eauf Does God lie? No. -1:3 sens To whom did God entrust his proclamation at the right time? God entrusted it to the apostle Paul. -1:4 mzu9 What was the relationship between Titus and Paul? Titus was like a true son to Paul because of their common faith. -1:6 r6iy What must an elder’s wife and children be like? He must be the husband of one wife and have faithful children who are not accused of reckless behavior or rebellion. -1:7 m2kk What are some of the character traits that an elder must avoid in order to be blameless? He must not be arrogant or easily angered or addicted to wine or a brawler or greedy. -1:7 utuv What position and responsibility does an overseer have in God’s household? He is like God’s household manager. -1:8 b1wn What good qualities should an elder have? An elder should be hospitable, a friend of what is good, sensible, righteous, holy, and self-controlled. -1:9 bb4z What must an elder’s attitude be toward the message that he was taught? He must hold tightly to it, and thus, be able to encourage and rebuke others. -1:11 fu01 What were the false teachers doing by their teaching? They were upsetting whole households. -1:11 zqwf What did the false teachers want? They wanted shameful profit. -1:13 ncbn How should an elder treat these false teachers who damage the church? He must rebuke them severely so they might be sound in the faith. -1:14 l4re To what did Paul say they should not pay attention? They should not pay attention to Jewish myths and to commandments of men. -1:15 n9lr In an unbelieving man, what is corrupted? Both his mind and conscience are corrupted. -1:16 feiw Although the corrupted man professes to know God, how does he deny him? He denies God through his actions. -2:2 l08x What are some characteristics that older men in the church should have? They should be temperate, dignified, sensible, and sound in faith, in love, and in perseverance. -2:3 piyt What are some characteristics that older women in the church should have? They should be reverent, sober, not be slanderers, be teachers of what is good. -2:4 ccz2 What should the older women teach the younger women to do? They should teach them to love and obey their husbands, and to love their children. -2:7 jlut How should Titus present himself as an example of good works? In his teaching, he should be uncorrupted, act with dignity, and deliver a sound message that is above criticism. -2:8 idm5 What will happen to those who oppose Titus if he is a good example? Those who oppose him will be ashamed because they have nothing bad to say about him. -2:9 v4mn How are slaves who are believers to behave? They are to obey their masters, be pleasing, and should not argue. -2:10 rmsh When Christian slaves behave as Paul has instructed, what effect will that have on others? It will bring credit to the teaching about God our Savior. -2:11 n5o4 Who can the grace of God save? The grace of God can save everyone. -2:12 o3ri What does the grace of God train us to reject? The grace of God trains us to reject godlessness and worldly passions. -2:13 ytj1 What future event do believers look forward to receiving? Believers look forward to receiving the blessed hope: the appearance of the glory of our great God and Savior Jesus Christ. -2:14 fk1b Why did Jesus give himself for us? He gave himself in order to redeem us from lawlessness and to purify for himself a people who are zealous to do good works. -3:1 i6ns What should the believer’s attitude be toward rulers and authorities? The believer should submit to them and obey them, and be ready for every good work. -3:3 zgen What leads unbelievers astray and enslaves them? Their various passions and pleasures lead them astray and enslave them. -3:5 cerb Through what means did God save us? He saved us through the washing of new birth and renewal by the Holy Spirit. -3:5 vfdd Are we saved because of good works which we have done or because of God’s mercy? We are saved only because of God’s mercy. -3:7 tclv After he justifies us, what does God make us to become? God makes us become his heirs. -3:8 cvv3 What should believers be careful to do? Believers should be careful to do the good works. -3:9 lgio What should believers avoid? Believers should avoid foolish debates, genealogies, strife, and conflict about religious law. -3:10 lapn Who should we reject after one or two warnings? We should reject a divisive person. -3:14 i5lu What must believers engage themselves in so that they will be fruitful? Believers must learn to engage themselves in doing good works that provide for essential needs.