translationCore-Create-BCS_.../1th/01/06.md

644 B

થેસ્સલોનિકીઓએ સુવાર્તાને સ્વીકારી ત્યારે શું થયું?

થેસ્સલોનિકીઓએ ઘણી વિપત્તિઓવેઠી ને સુવાર્તા સ્વીકારી.

થેસ્સલોનિકીઓનું વલણ શું હતું જ્યારે તેમણે સુવાર્તા નો સ્વીકાર કર્યો?

થેસ્સલોનિકીઓએ પવિત્ર આત્માનાં આનંદસહિત પ્રભુની વાત સ્વીકારી.