translationCore-Create-BCS_.../2pe/01/03.md

933 B

જીવન અને ઈશ્વરભક્તિ માટેની અલૌકિક શક્તિની બધી વસ્તુઓ પિતર અને વિશ્વાસ પ્રાપ્ત કરનારાઓને કેવી રીતે આપવામાં આવી હતી?.

તેઓને દેવના જ્ઞાન દ્વારા આપવામાં આવ્યા હતા.

શા માટે દેવને પિતર અને વિશ્વાસ પ્રાપ્ત કરનારાઓને જીવન અને ઈશ્વરભક્તિ માટે દૈવી શક્તિની બધી વસ્તુઓ, મહાન અને કિંમતી વચનો સાથે શા માટે આપી?

તેણે એવું કર્યું જેથી તેઓ દૈવી સ્વભાવના સહભાગી બને.