#પાઉલ એથેંસમાં એકલો રહી ગયો ત્યારે તેણે શું કર્યું?
પાઉલે થેસ્સાલોનિકાના વિશ્વાસીઓને સ્થિર કરવા અને તેમના વિશ્વાસમાં તેમને ઉત્તેજન આપવા તિમોથીને મોકલ્યો.