translationCore-Create-BCS_.../1th/03/02.md

414 B

#પાઉલ એથેંસમાં એકલો રહી ગયો ત્યારે તેણે શું કર્યું?

પાઉલે થેસ્સાલોનિકાના વિશ્વાસીઓને સ્થિર કરવા અને તેમના વિશ્વાસમાં તેમને ઉત્તેજન આપવા તિમોથીને મોકલ્યો.