updated content from BCS-OBS/obs_gu

This commit is contained in:
Larry Versaw 2017-11-21 11:16:38 -07:00
parent 438927e18c
commit ee62cbb2d9
52 changed files with 1335 additions and 1308 deletions

6
README.md Normal file
View File

@ -0,0 +1,6 @@
# gu_obs
Gujarati OBS for publishing as source text. Content converted from https://git.door43.org/BCS-OBS/obs_gu with information from
https://git.door43.org/Door43/SourceTextRequestForm/issues/41
Front and back matter from earlier uploads.

View File

@ -1,67 +1,67 @@
# 1. સર્જન
# સર્જન
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-01-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-01-01.jpg)
કંઇક આવી રીતે બધાની શરુઆત થઇ. ઇશ્વરે છ દિવસમાં સૃષ્ટિ અને તેમાંનું સર્વસ્વ ઉત્પન્ન કર્યું.શ્વરે જ્યારે પૃથ્વી ઉત્પન્ન કરી ત્યારે તે અંધકારથી ભરેલી અને ખાલી હતી.. અંહી બીજું કંઇ જ નહોતું. પણ ઇશ્વરનો આત્મા પાણી પર હાલતો હતો.
આ રીતે સઘળાંની શરુઆત થઈઈશ્વરે છ દિવસમાં સૃષ્ટિ અને તેમાંનું સર્વસ્વ ઉત્પન્ન કર્યું.શ્વરે જ્યારે પૃથ્વી ઉત્પન્ન કરી ત્યારે તે અંધકારથી ભરેલી અને ખાલી હતી.. અંહી બીજું કંઈ જ નહોતું.પણ ઈશ્વરનો આત્મા પાણી પર હાલતો હતો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-01-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-01-02.jpg)
ત્યારે શ્વરે કહ્યું, “અજવાળું થાઓ. “ અને અજવાળું થયું.અને અજવાળું થયું. અને ઇશ્વરે તે અજવાળું જોયું કે તે સારુ છે અને તેને “દહાડો “ કહ્યો. તેણે તેને અંધકારથી છૂટું પાડ્યું અને તેને “ રાત “ કહી.શ્વરે સર્જનના પ્રથમ દિવસે અજવાળું બનાવ્યું.
ત્યારે શ્વરે કહ્યું, “અજવાળું થાઓ. “અને અજવાળું થયું.અને શ્વરે તે અજવાળું જોયું કે તે સારુ છે અને તેને “દિવસ“ કહ્યો.તેણે તેને અંધકારથી છૂટું પાડ્યું અને તેને “ રાત “ કહી.શ્વરે સર્જનના પ્રથમ દિવસે અજવાળું બનાવ્યું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-01-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-01-03.jpg)
સર્જનના બીજા દિવસે ઇશ્વર બોલ્યા અને અંતરિક્ષ બનાવ્યું. તેણે તેને ઉપરના પાણીથી અને નીચેના પાણીને અલગ કરીને બનાવ્યું.
સર્જનના બીજા દિવસે ઈશ્વર બોલ્યા અને પૃથ્વી ઉપર અંતરિક્ષ બનાવ્યું.તેમણે આકાશને ઉપરના પાણીથી અને નીચેના પાણીનેથી અલગ કર્યું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-01-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-01-04.jpg)
ત્રીજે દિવસે, શ્વર બોલ્યા અને પાણીને કોરી જમીનથી અલગ કર્યું. તેણે તે કોરી ભૂમિને “ પૃથ્વી“ કહી અને પાણીને “ સમુદ્રો“ કહ્યાં.શ્વરે જોયું કે તેમણે જે સરજ્યું છે તે સારુ છે.
ત્રીજે દિવસે, શ્વર બોલ્યા અને પાણીને કોરી જમીનથી અલગ કર્યું.તેણે તે કોરી ભૂમિને “ પૃથ્વી“ કહી અને પાણીને “ સમુદ્રો“ કહ્યાં.શ્વરે જોયું કે તેમણે જે સરજ્યું છે તે સારુ છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-01-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-01-05.jpg)
ત્યારબાદ શ્વરે કહ્યું, “ પૃથ્વી ઘાસ, બીજદાયક શાક તથા ફળ ઉગાવે.“ અને તેવું જ થયું. ઇશ્વરે જોયું કે તેમણે જે સર્જ્યું છે તે સારુ છે.
ત્યારબાદ શ્વરે કહ્યું, “ પૃથ્વી ઘાસ, બીજદાયક શાક તથા ફળ ઉગાવે.“અને તેવું જ થયું.ઈશ્વરે જોયું કે તેમણે જે સર્જન કર્યું તે સારુ છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-01-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-01-06.jpg)
અને સર્જનના ચોથા દિવસે, શ્વર બોલ્યા અને સૂર્ય, ચંદ્ર અને તારાઓ બનાવ્યા. જેથી તે પૃથ્વી પર અજવાળુ આપે અને રાત અને દિવસને અલગ પાડે.શ્વરે જોયું કે તેમણે જે સર્જ્યું છે તે સારુ છે.
અને સર્જનના ચોથા દિવસે, શ્વર બોલ્યા અને સૂર્ય, ચંદ્ર અને તારાઓ બનાવ્યા.જેથી તે પૃથ્વી પર અજવાળુ આપે અને રાત અને દિવસને અલગ પાડે.શ્વરે જોયું કે તેમણે જે સર્જન કર્યું તે સારુ છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-01-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-01-07.jpg)
પાંચમા દિવસે, શ્વર બોલ્યા અને દરેક પ્રાણી જે પાણીમાં તરે છે તે બનાવ્યું. ઇશ્વરે જોયું કે તેમણે જે સર્જ્યું છે તે સારુ છે અને શ્વરે તેને આશીર્વાદ આપ્યો.
પાંચમા દિવસે, શ્વર બોલ્યા અને દરેક પ્રાણી જે પાણીમાં તરે છે તે બનાવ્યા.ઈશ્વરે જોયું કે તેમણે જે સર્જન કર્યું છે તે સારુ છે અને શ્વરે તેને આશીર્વાદ આપ્યો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-01-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-01-08.jpg)
સર્જનના છઠ્ઠા દિવસે ઇશ્વરે કહ્યું, “ દરેક પ્રકારના પ્રાણીઓ પૃથ્વી ઉપજાવો.“ અને ઇશ્વરે જેવું કહ્યું હતું તે પ્રમાણે થયું. કેટલાક ગ્રામ્ય પશુઓ, કેટલાક પેટે ચાલનારા અને કેટલાક વનપશુઓ હતા. અને ઇશ્વરે જોયું કે તે સારુ છે.
સર્જનના છઠ્ઠા દિવસે ઈશ્વરે કહ્યું, “પૃથ્વી પરના દરેક પ્રકારના પ્રાણીઓ ઉપજાવો.“અને ઈશ્વરે જેવું કહ્યું હતું તે પ્રમાણે થયું.કેટલાક ગ્રામ્ય પશુઓ, કેટલાક પેટે ચાલનારા અને કેટલાક વનપશુઓ હતા.અને ઈશ્વરે જોયું કે તે સારુ છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-01-09.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-01-09.jpg)
અને શ્વરે કહ્યું, “ આવો આપણે પોતાના સ્વરુપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. તેઓ પૃથ્વી પરનાર સઘળાં પ્રાણીઓ પર અમલ ચલાવે.“
અને શ્વરે કહ્યું, “ આવો આપણે પોતાના સ્વરુપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ.તેઓ પૃથ્વી પર અને સઘળાં પ્રાણીઓ પર અમલ ચલાવે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-01-10.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-01-10.jpg)
શ્વરે થોડીક માટી લીઘી, અને તેને માણસના રુપમાં ઢાળી, અને તેમાં તેણે જીવનનો શ્વાસ ફૂંક્યો. આ માણસનું નામ આદમ હતું.શ્વરે એદનવાડી બનાવી, જ્યાં આદમ રહી શકે, અને પોતે ને બધાની સંભાળ લેવા માટે મૂક્યો.
શ્વરે થોડીક માટી લીઘી, અને તેને માણસના રુપમાં ઢાળી, અને તેમાં તેણે જીવનનો શ્વાસ ફૂંક્યો.આ માણસનું નામ આદમ હતું.શ્વરે એદનવાડી બનાવી, જ્યાં આદમ રહી શકે, અને તેને તે બધાની સંભાળ લેવા માટે મૂક્યો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-01-11.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-01-11.jpg)
વાડીની મધ્યે શ્વરે બે ખાસ વૃક્ષો વાવ્યા જીવનનું વૃક્ષ અને ભલુભૂંડુ જાણવાનું વૃક્ષ. ઇશ્વરે આદમને કહ્યું કે તે વાડીમાંના દરેક વૃક્ષનું ફળ ખાઇ શકે છે સિવાય કે ભલુ ભૂંડુ જાણવાના વૃક્ષનું ફળ. જો તું આ વૃક્ષનું ફળ ખાશે તો તે મરશે.
વાડીની મધ્યે શ્વરે બે ખાસ વૃક્ષો વાવ્યા જીવનનું વૃક્ષ અને ભલુભૂંડુ જાણવાનું વૃક્ષશ્વરે આદમને કહ્યું કે તે વાડીમાંના દરેક વૃક્ષનું ફળ ખાઈ શકે છે માત્ર ભલુભૂંડુ જાણવાના વૃક્ષનું ફળ ખાવું નહિ.જો તે આ વૃક્ષનું ફળ ખાશે તો તે મરશે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-01-12.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-01-12.jpg)
ત્યારે શ્વરે કહ્યું. “ માણસ એકલો રહે તે સારું નથી.“ પરંતુ પ્રાણીઓમાંનું કો પણ આદમનું સહાયકારી બની શક્યું નહિ.
ત્યારે શ્વરે કહ્યું. “ માણસ એકલો રહે તે સારું નથી.“પરંતુ પ્રાણીઓમાંનું કો પણ આદમનું સહાયકારી બની શક્યું નહિ.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-01-13.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-01-13.jpg)
માટે ઇશ્વરે આદમને ભરઊંઘમાં નાખ્યો. અને ઇશ્વરે તેની પાંસળીઓમાંની એક લીધી, અને તેની એક સ્ત્રી બનાવી. અને તેને એ આદમ પાસે લાવ્ય.
માટે ઈશ્વરે આદમને ભરઊંઘમાં નાખ્યો.અને ઈશ્વરે તેની પાંસળીઓમાંની એક લીધી, અને તેની એક સ્ત્રી બનાવી. અને તેને એ આદમ પાસે લાવ્યાં.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-01-14.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-01-14.jpg)
અને જ્યારે આદમે તેને જોઇ, તેણે કહ્યું, “ અંતે .“ આ એક મારા સમાન છે. તેણે તેને નારી કહી, કારણ કે તે માણસમાંથી લેવામાં આવી હતી. આ માટે માણસ પોતાના માબાપને છોડી દેશે અને બંને એક થશે.
અને જ્યારે આદમે તેને જોઈ, તેણે કહ્યું, “ આખરે “આ એક મારા સમાન છે. તેણે તેને નારી કહી, કારણ કે તે નરમાંથી લેવામાં આવી હતી.આ માટે માણસ પોતાના માબાપને છોડી દેશે અને તેની પત્ની સાથે બંને એક થશે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-01-15.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-01-15.jpg)
શ્વરે માણસ અને સ્ત્રીને પોતાના સ્વરુપ પ્રમાણે બનાવ્યા.તેણે તેમને આશીર્વાદ આપ્યો અને કહ્યું, “ તમને ઘણા પુત્રો, અને પૌત્રો થાઓ અને ભરી દો આખી પૃથ્વીને. અને ઇશ્વરે જોયું કે તેમણે જે કંઇ બનાવ્યું હતું તે ખૂબ જ સારુ હતું અને તે ખૂબ જ આનંદિત થયા. આ બધું સર્જનના છ દિવસોમાં બન્યું.
શ્વરે માણસ અને સ્ત્રીને પોતાના સ્વરુપ પ્રમાણે બનાવ્યા.તેણે તેમને આશીર્વાદ આપ્યો અને કહ્યું, “ તમને ઘણા પુત્રો, અને પૌત્રો થાઓ અને આખી પૃથ્વીને ભરી દો”અને ઈશ્વરે જોયું કે તેમણે જે કંઈ બનાવ્યું હતું તે ખૂબ જ સારુ હતું અને તે ખૂબ જ આનંદિત થયા.આ બધું સર્જનના છ દિવસોમાં બન્યું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-01-16.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-01-16.jpg)
જ્યારે સાતમો દિવસ આવ્યો ત્યારે ઇશ્વરે તેમનું કામ પૂર્ણ કર્યું. આ દિવસે તેમણે તેમના બધા કામોમાંથી આરામ લીધો. તેમણે સાતમા દિવસને આશીર્વાદ આપ્યો અને તેને પવિત્ર ઠરાવ્યો કારણ કે આ દિવસે તેમણે તેમના બધા કામોમાંથી આરામ લીધો. આ રીતે ઇશ્વરે સૃષ્ટિ અને તેમાનું સર્વસ્વ ઉત્પન્ન કર્યું.
જ્યારે સાતમો દિવસ આવ્યો ત્યારે ઈશ્વરે તેમનું કામ સંપૂર્ણ કર્યું.આ દિવસે ઈશ્વરે તેમના બધા કામોમાંથી આરામ લીધો.તેમણે સાતમા દિવસને આશીર્વાદ આપ્યો અને તેને પવિત્ર ઠરાવ્યો કારણ કે આ દિવસે તેમણે તેમના બધા કામોમાંથી આરામ લીધો.આ રીતે ઈશ્વરે સૃષ્ટિ અને તેમાનું સર્વસ્વ ઉત્પન્ન કર્યું.
_બાઇબલની વાર્તા: ઉત્પતિ 1-2_
_બાઈબલની વાર્તાઉત્પતિ 1-2_

View File

@ -1,51 +1,51 @@
# 2. પાપનો જગતમાં પ્રવેશ
# જગતમાં પાપનો પ્રવેશ .......
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-02-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-02-01.jpg)
આદમ અને તેની પત્ની ઇશ્વરે તેમના માટે બનાવેલી સુંદર વાડીમાં આનંદથી રહેતા હતા. તેમાંથી કોઇએ પણ કપડાં પહેર્યા ન હતા, અને આથી તેઓને શરમ પણ આવતી નહોતી. કારણ કે જગતમાં પાપ નહોતું. તેઓ વારંવાર ઇશ્વર સાથે વાડીમાં ચાલતા અને વાતો કરતા.
શ્વરે તેમના માટે બનાવેલી સુંદર વાડીમાં આદમ અને તેની પત્ની આનંદથી રહેતા હતા.તેમાંથી કોઈએ પણ કપડાં પહેર્યા ન હતા, અને આથી તેઓને શરમ પણ આવતી નહોતી. કારણ કે જગતમાં પાપ નહોતું.તેઓ વારંવાર ઈશ્વર સાથે વાડીમાં ચાલતા અને વાતો કરતા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-02-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-02-02.jpg)
પરંતુ વાડીમાં એક ધૂર્ત સર્પ હતો. તેણે સ્ત્રીને પૂછ્યું કે શું ઇશ્વરે ખરેખર તમને એવું કીધું છે, કે વાડીના દરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું.
પરંતુ વાડીમાં એક કપટી સર્પ હતો.તેણે સ્ત્રીને પૂછ્યું કે શું ઈશ્વરે ખરેખર તમને એવું કીધું છે, કે વાડીના દરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-02-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-02-03.jpg)
સ્ત્રીએ જવાબ આપ્યો, “ શ્વરે અમને કહ્યું છે, કે અમે દરેક વૃક્ષનું ફ ખાઇ શકીએ છીએ સિવાય કે ભલુભૂંડુ જાણવાના વૃક્ષનું ફળ.“ ઇશ્વરે અમને કહ્યું છે “ જો તમે આ ફળ ખાશો અથવા અડકશો તો તમે મરશો.“
સ્ત્રીએ જવાબ આપ્યો, “ શ્વરે અમને કહ્યું છે, કે અમે દરેક વૃક્ષનું ફળ ખાઈ શકીએ છીએ સિવાય કે ભલુભૂંડુ જાણવાના વૃક્ષનું ફળ“ઈશ્વરે અમને કહ્યું છે “ જો તમે આ ફળ ખાશો અથવા અડકશો તો તમે મરશો.“
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-02-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-02-04.jpg)
સર્પે સ્ત્રીને જવાબ આપ્યો “ આ સાચું નથી. તમે નહી મરશો. “ ઇશ્વર જાણે છે કે તમે ખાશો તે જ ઘડીએ તમે ઇશ્વરના જેવા ભલુભૂંડુ જાણનારા થઇ જશો.
સર્પે સ્ત્રીને જવાબ આપ્યો “ આ સાચું નથી. તમે નહી મરશો “ઈશ્વર જાણે છે કે તમે ખાશો તે જ ઘડીએ તમે ઈશ્વરના જેવા ભલુભૂંડુ જાણનારા થઈ જશો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-02-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-02-05.jpg)
સ્ત્રીએ જોયું ફળ ખાવાને વાસ્તે સારુ, અને જોવામાં સુંદર છે. તે પણ જ્ઞાની બનવા માગતી હતી, માટે તેણે એક ફળ લીધું અને ખાધું. ત્યારબાદ તેણે તેના પતિને પણ ખાવા માટે આપ્યું. જે તેની સંગાથે હતો અને તેણે પણ તે ખાધું.
સ્ત્રીએ જોયું ફળ ખાવાને માટે સારુ, અને જોવામાં સુંદર છે.તે પણ જ્ઞાની બનવા માગતી હતી, માટે તેણે એક ફળ તોડ્યું અને ખાધું.ત્યારબાદ તેણે તેનો પતિને જે તેની સંગાથે હતો તેને પણ ખાવા માટે આપ્યું અને તેણે પણ તે ખાધું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-02-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-02-06.jpg)
તરત જ તેમની આંખો ઉઘડી ગ અને તેઓએ જોયું કે તેઓ નાગા છે. તેઓએ પાંદડાઓને એકબીજા સાથે સીવીને કપડા બનાવવાનો અને પોતાના શરીરો ઢાંકવાનો પ્રયત્ન કર્યો.
તરત જ તેમની આંખો ઉઘડી ગ અને તેઓએ જોયું કે તેઓ નાગા છે.તેઓએ પાંદડાઓને એકબીજા સાથે સીવીને કપડા બનાવવાનો અને પોતાના શરીરો ઢાંકવાનો પ્રયત્ન કર્યો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-02-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-02-07.jpg)
ત્યારે માણસ અને તેની પત્નીએ વાડીમાં ચાલતા ઇશ્વરનો અવાજ સાંભળ્યો. તેઓ બંને ઇશ્વરથી સંતાયા. અને ઇશ્વરે માણસને કહ્યું, “ તું ક્યાં છે? “ આદમે કહ્યું. “ મેં વાડીમાં તારા ચાલવાનો અવાજ સાંભળ્યો, અને માટે હું બીધો, કારણ કે હું નાગો હતો. માટે હું સંતાઇ ગયો."
ત્યારે માણસ અને તેની પત્નીએ વાડીમાં ચાલતા ઈશ્વરનો અવાજ સાંભળ્યો.તેઓ બંને ઈશ્વરથી સંતાયા.અને ઈશ્વરે માણસને કહ્યું, “ તું ક્યાં છે? “આદમે કહ્યું. “ મેં વાડીમાં તારા ચાલવાનો અવાજ સાંભળ્યો, અને માટે હું બીધો, કારણ કે હું નાગો હતો.“માટે હું સંતાઈ ગયો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-02-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-02-08.jpg)
ત્યારે શ્વરે પૂછ્યું “ તને કોણે કહ્યું કે તું નાગો છે? જે વૃક્ષનું ફળ ખાવાની મના મેં તને કરી હતી તે તેં ખાધું છે શું ? “ માણસે કહ્યું મારી સાથે રહેવા સારુ જે સ્ત્રી મને આપી છે તેણે મને ફળ આપ્યું. ત્યારે ઇશ્વરે સ્ત્રીને પૂછ્યું, આ તેં શું કર્યું છે ? ત્યારે સ્ત્રીએ જવાબ આપ્યો “ સર્પે મને છેતરી“
ત્યારે શ્વરે પૂછ્યું “ તને કોણે કહ્યું કે તું નાગો છે?જે વૃક્ષનું ફળ ખાવાની મેં તને મના કરી હતી તે તેં ખાધું છે શું ? “માણસે કહ્યું મારી સાથે રહેવા સારુ જે સ્ત્રી તમે મને આપી છે તેણે મને ફળ આપ્યું.ત્યારે ઈશ્વરે સ્ત્રીને પૂછ્યું, આ તેં શું કર્યું છે ?ત્યારે સ્ત્રીએ જવાબ આપ્યો “ સર્પે મને છેતરી“
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-02-09.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-02-09.jpg)
શ્વરે સર્પને કહ્યું તું શાપિત છે. તું પેટે ચાલશે ને ધૂળ ખાશે. તારી અને તારી સ્ત્રીની વચ્ચે અને તારા સંતાનની અને તેના સંતાનની વચ્ચે હું વૈર કરાવીશ. તે તારું માથું છૂંદશે અને તું તેની એડી છુંદશે.
શ્વરે સર્પને કહ્યું, તું શાપિત છે.તું પેટે ચાલશે ને ધૂળ ખાશે.તારી અને સ્ત્રીની વચ્ચે અને તારા સંતાનની અને તેના સંતાનની વચ્ચે હું વૈર કરાવીશ.સ્ત્રીનો વંશજ તારું માથું છૂંદશે અને તું તેની એડી છુંદશે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-02-10.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-02-10.jpg)
ત્યારબાદ શ્વરે સ્ત્રીને કહ્યું, કે તું દુઃખે બાળક જણશે. અને તું તારા ધણીને આધીન થશે ને તે તારા પણ ધણીપણું કરશે.
ત્યારબાદ શ્વરે સ્ત્રીને કહ્યું, કે તું દુઃખે બાળક જણશે.અને તું તારા ધણીને આધીન થશે, ને તે તારા પણ ધણીપણું કરશે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-02-11.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-02-11.jpg)
શ્વરે માણસને કહ્યું તેં તારી પત્નીની વાત માની અને મારી આજ્ઞાનો ભંગ કર્યો. હવે ભૂમિ શાપિત થઇ છે અને તારે ભોજન માટે સખત મહેનત કરવી પડશે.અને તું મરશે અને તારુ શરીર પાછું ધૂળમાં મળી જશે. અને તે માણસે પોતાની પત્નીનું નામ હવા એટલે “ સજીવ“ પાડ્યું કેમ કે તે સર્વ સજીવોની મા હતી. અને ઇશ્વરે આદમ અને હવાને પ્રાણીના ચામડાના વસ્ત્ર પહેરાવ્યાં.
શ્વરે માણસને કહ્યું તેં તારી પત્નીની વાત માની અને મારી આજ્ઞાનો ભંગ કર્યો.હવે ભૂમિ શાપિત થઈ છે અને તારે ભોજન ઉત્પન કરવા સખત મહેનત કરવી પડશે.તું મરશે અને તારુ શરીર પાછું ધૂળમાં મળી જશે. તે માણસે પોતાની પત્નીનું નામ હવા એટલે “ સજીવ“ પાડ્યું કેમ કે તે સર્વ સજીવોની મા હતી.અને ઈશ્વરે આદમ અને હવાને પ્રાણીના ચામડાના વસ્ત્ર પહેરાવ્યાં.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-02-12.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-02-12.jpg)
ત્યારે ઇશ્વરે કહ્યું, “ જૂઓ માણસ આપણામાંના એક સરખો ભલુભૂંડુ જાણનાર થયો છે. તેઓને જીવનના વૃક્ષનું ફળ ખાવા દેવા જોઇએ નહિ, રખેને તેઓ સદા જીવતા રહે.“ માટે ઇશ્વરે આદમ અને હવાને સુંદર વાડીમાંથી બહાર કાઢી મૂક્યા. અને ઇશ્વરે વૃક્ષની વાટને સાચવવા સારુ પ્રવેશ દ્વાર ઉપર પરાક્રમી દૂતોને મૂક્યા રખને જીવનના વૃક્ષના ફળમાંથી ખાય.
ત્યારે ઈશ્વરે કહ્યું, “ જુઓ માણસ આપણામાંના એક સરખો ભલુભૂંડુ જાણનાર થયો છે. તેઓને જીવનના વૃક્ષનું ફળ ખાવા દેવા જોઈએ નહિ, રખેને તેઓ સદા જીવતા રહે.“માટે ઈશ્વરે આદમ અને હવાને સુંદર વાડીમાંથી બહાર કાઢી મૂક્યા.અને ઈશ્વરે વૃક્ષની વાડને સાચવવા સારુ પ્રવેશ દ્વાર ઉપર પરાક્રમી દૂતોને મૂક્યા રખને તેઓ જીવનના વૃક્ષના ફળમાંથી ખાય.
_બાઇબલની વાર્તા: ઉત્પતિ 3_
_બાઈબલની વાર્તાઉત્પતિ 3_

View File

@ -1,67 +1,67 @@
# 3. જળપ્રલય
# જળપ્રલય
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-03-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-03-01.jpg)
ઘણાબા લોકો જગતમાં જીવતા હતા. તેઓ ઘણા દુષ્ટ અને હિંસક બની ગયા હતા. તે એટલું ભૂંડુ હતું કે, શ્વરે નિર્ણય કર્યો કે તે આખા જગતનો જળપ્રલય દ્વારા નાશ કરશે.
ઘણાં લાંબા સમય પછી લોકો જગતમાં જીવતા હતા.તેઓ ઘણા દુષ્ટ અને હિંસક બની ગયા હતા.તે એટલું ભૂંડુ હતું કે, શ્વરે નિર્ણય કર્યો કે તે આખા જગતનો જળપ્રલય દ્વારા નાશ કરશે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-03-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-03-02.jpg)
પરંતુ નૂહ શ્વરની નજરમાં કૃપા પામ્યો. તે દુષ્ટ લોકો મધ્યે જીવતો ન્યાયી માણસ હતો.શ્વરે જે જળપ્રલય મોકલવા માંગતા હતા તે વિષે નવી યોજના તેમણે નૂહને જણાવ્યું. તેમણે નૂહને એક મોટું વહાણ બનાવવાનું કહ્યું.
પરંતુ નૂહ શ્વરની નજરમાં કૃપા પામ્યો.તે દુષ્ટ લોકો મધ્યે જીવતો ન્યાયી માણસ હતો.શ્વરે જે જળપ્રલય મોકલવા માંગતા હતા તે યોજના વિષે તેમણે નૂહને જણાવ્યું.તેમણે નૂહને એક મોટું વહાણ બનાવવાનું કહ્યું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-03-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-03-03.jpg)
શ્વરે નૂહને 140 મીટર લાંબુ, 23 મીટર પહોળું, 13.5 મીટર ઉંચુ વહાણ બનાવવાનું કહ્યું. નૂહને તે લાકડામાંથી બનાવવાનું કહેવામાં આવ્યું અને તેને ત્રણ માળ, ઘણા ઓરડા અને બારીવાળું બનાવવાનું કહેવામાં આવ્યું. વહાણમાં જળપ્રલય દરમ્યાન નૂહ, તેન પરિવાર અને દરેક પ્રાણીઓને સુરક્ષિત રાખશે.
શ્વરે નૂહને 140 મીટર લાંબુ, 23 મીટર પહોળું, 13.5 મીટર ઉંચુ વહાણ બનાવવાનું કહ્યું.નૂહને લાકડામાંથી બનાવવાનું કહેવામાં આવ્યું અને તેને ત્રણ માળ, ઘણા ઓરડા, છત અને બારીવાળું બનાવવાનું કહેવામાં આવ્યું.વહાણ જળપ્રલય દરમ્યાન નૂહ, તેનાં પરિવાર અને દરેક પ્રાણીઓને સુરક્ષિત રાખશે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-03-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-03-04.jpg)
નૂહે દેવની આજ્ઞા માની. તેણે અને તેના ત્રણ દીકરાઓએ ઇશ્વરે જે રીતે કહ્યું હતું તે જ રીતે વહાણ બાંધ્યું. આ વહાણ બનાવતા તેઓને ઘણા વર્ષો લાગ્યા કારણ કે તે ખૂબ જ મોટું હતું. નૂહે લોકોને આવનાર જળપ્રલયથી ચેતવ્યા અને ઇશ્વર તરફ ફરવા જણાવ્યું. પરંતુ તેઓએ તેનું માન્યું નહિ.
નૂહે ઈશ્વરની આજ્ઞા માનીતેણે અને તેના ત્રણ દીકરાઓએ ઈશ્વરે જે રીતે કહ્યું હતું તે જ રીતે વહાણ બાંધ્યું.આ વહાણ બનાવતા તેઓને ઘણા વર્ષો લાગ્યા કારણ કે તે ખૂબ જ મોટું હતું. નૂહે લોકોને આવનાર જળપ્રલયથી ચેતવ્યા, અને ઈશ્વર તરફ ફરવા જણાવ્યું. પરંતુ તેઓએ તેનું માન્યું નહિ.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-03-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-03-05.jpg)
શ્વરે નૂહ અને તેના પરિવારને પોતાના માટે તેમજ પ્રાણીઓ માટે ખોરાક એકઠો કરવાની આજ્ઞા આપી. જ્યારે સઘળું તૈયાર થઇ ગયું. ઇશ્વરે નૂહને કહ્યું કે સમય થઇ ગયો છે કે તું, તારી પત્ની, તારા ત્રણ દીકરાઓ અને તેમની ત્રણ પત્નીઓ વહાણમાં અંદર આવી જાય બધા મળીને આઠ લોકો.
શ્વરે નૂહ અને તેના પરિવારને પોતાના માટે તેમજ પ્રાણીઓ માટે પુરતો ખોરાક એકઠો કરવાની આજ્ઞા આપી.જ્યારે સઘળું તૈયાર થઈ ગયું. ઈશ્વરે નૂહને કહ્યું કે સમય થઈ ગયો છે કે તું, તારી પત્ની, તારા ત્રણ દીકરાઓ અને તેમની ત્રણ પત્નીઓ વહાણમાં અંદર આવી જાય બધા મળીને આઠ લોકો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-03-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-03-06.jpg)
શ્વરે દરેક પ્રાણીઓમાંથી નર અને નારીને અને પક્ષીઓને નૂહ પાસે મોકલ્યા કે જેથી તેઓ વહાણમાં અંદર જાય અને જળપ્રલય દરમ્યાન સુરક્ષિત રહે. ઇશ્વરે બલિદાન માટે જેનો ઉપયોગ થઇ શકે એવા દરેક પ્રાણીઓમાંથી સાત નર અને સાત માદાને મોકલ્યા. જ્યારે તેઓ બધા વહાણમાં ચઢી ગયા ત્યારે શ્વરે બારણું બંધ કર્યું.
શ્વરે દરેક પ્રાણીઓમાંથી અને પક્ષીઓમાંથી નર અને નારીને અને પક્ષીઓને નૂહ પાસે મોકલ્યા કે જેથી તેઓ વહાણમાં અંદર જાય અને જળપ્રલય દરમ્યાન સુરક્ષિત રહે.ઈશ્વરે બલિદાન માટે જેનો ઉપયોગ થઈ શકે એવા દરેક પ્રાણીઓમાંથી સાત નર અને સાત માદાને મોકલ્યા.જ્યારે તેઓ બધા વહાણમાં ચઢી ગયા ત્યારે શ્વરે બારણું બંધ કર્યું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-03-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-03-07.jpg)
ત્યારબાદ વરસાદ, વરસાદ અને બસ વરસાદ શરુ થયો. ચાળીસ દિવસ અને ચાળીસ રાત રોકાયા વગર વરસાદ પડ્યો. ભૂમિમાંથી પાણી નિકળવા લાગ્યું. આખું જગત અને તેમાંનું સર્વસ્વ પાણી વડે ઢંકા ગયું, ત્યાં સુધી કે મોટા પહાડો પણ.
ત્યારબાદ વરસાદ, વરસાદ અને બસ વરસાદ શરુ થયો.ચાળીસ દિવસ અને ચાળીસ રાત રોકાયા વગર વરસાદ પડ્યો.ભૂમિમાંથી પાણી નિકળવા લાગ્યું.આખું જગત અને તેમાંનું સર્વસ્વ પાણી વડે ઢંકા ગયું, ત્યાં સુધી કે મોટા પહાડો પણ.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-03-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-03-08.jpg)
જે લોકો અને પ્રાણીઓ વહાણમાં હતા તે સિવાયનું જે કં કોરી ભૂમિ પર હતું તે સર્વ નાશ પામ્યું. વહાણ પાણી પર તરવા લાગ્યું અને જે કંઇ તેમાં હતું તેને તણાતા બચાવ્યું.
જે લોકો અને પ્રાણીઓ વહાણમાં હતા તે સિવાયનું જે કં કોરી ભૂમિ પર હતું તે સર્વ નાશ પામ્યું.વહાણ પાણી પર તરવા લાગ્યું અને જે કંઈ તેમાં હતું તેને ડૂબતા બચાવ્યું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-03-09.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-03-09.jpg)
વરસાદના પાણી બંધ પડ્યા પછી, વહાણ પાંચ મહિના સુધી તર્યું. અને આ સમય દરમ્યાન પાણીની નીચે ઉતરવાની શરુઆત થઇ. એક દિવસે વહાણ પહાડની ટોચ પર થંભ્યું, પરંતુ જગત હજુ પણ પાણીથી ભરેલું હતું. ત્રણ મહિના બાદ પર્વતોની ટોચ દેખાવા લાગી.
વરસાદના પાણી બંધ પડ્યા પછી, વહાણ પાંચ મહિના સુધી તર્યું. અને આ સમય દરમ્યાન પાણીની નીચે ઉતરવાની શરુઆત થઈ.એક દિવસે વહાણ પહાડની ટોચ પર થંભ્યું, પરંતુ જગત હજુ પણ પાણીથી ભરેલું હતું. ત્રણ મહિના બાદ પર્વતોની ટોચ દેખાવા લાગી
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-03-10.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-03-10.jpg)
ચાલીસ દહાડા પછી, નૂહે કાગડા નામના પક્ષીને બહાર મોકલ્યું, જેથી તે જાણી શકે કે પાણી સુકાઇ ગયા છે કે નહિ. કાગડો કોરી ભૂમિ માટે આમતેમ ઊડ્યો, પરંતુ તેને કો સ્થાન મળ્યું નહિ.
ચાલીસ દહાડા પછી, નૂહે કાગડા નામના પક્ષીને બહાર મોકલ્યું, જેથી તે જાણી શકે કે પાણી સુકાઈ ગયા છે કે નહિ.કાગડો કોરી ભૂમિ માટે આમતેમ ઊડ્યો, પરંતુ તેને કો સ્થાન મળ્યું નહિ.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-03-11.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-03-11.jpg)
ત્યારબાદ નૂહે કબૂતર નામના પક્ષીને મોકલ્યું. પરંતુ તેને પણ કોરી ભૂમિ મળી નહી તેથી તે નૂહ પાસે પાછું આવ્યું. એક સપ્તાહબાદ તેણે કબૂતરને પાછું મોકલ્યું. અને તે જૈતુનનું પાંદડુ લઇને પાછું આવ્યું.પાણી ઉતરવા લાગ્યું અને વનસ્પતિ પાછી ઉગવા લાગી.
ત્યારબાદ નૂહે કબૂતર નામના પક્ષીને મોકલ્યું.પરંતુ તેને પણ કોરી ભૂમિ મળી નહી તેથી તે નૂહ પાસે પાછું આવ્યું.એક અઠવાડિયા પછી તેણે કબૂતરને પાછું મોકલ્યું. અને તે જૈતુનનું પાંદડુ લઈને પાછું આવ્યું.પાણી ઓછું થવા લાગ્યું અને વનસ્પતિ પાછી ઉગવા લાગી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-03-12.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-03-12.jpg)
નૂહે બીજા એક સપ્તાહ રાહ જોઇ અને કબૂતરને ત્રીજી વખત મોકલ્યું. આ વખતે, તેને આરામ કરવાની જગ્યા મળી અને તે પાછું આવ્યું નહિ. પાણી સુકાવા લાગ્યા.
નૂહે બીજુ એક અઠવાડીયું રાહ જોઈ અને કબૂતરને ત્રીજી વખત મોકલ્યું.આ વખતે, તેને આરામ કરવાની જગ્યા મળી અને તે પાછું આવ્યું નહિ.પાણી સુકાવા લાગ્યા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-03-13.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-03-13.jpg)
બે મહિના બાદ શ્વરે નૂહને કહ્યું, “ તું અને તારું પરિવાર તથા બધા જ પ્રાણીઓ વહાણ છોડીને જાઓ. તને ઘણા પુત્રો અને પૌત્રો થાઓ અને પૃથ્વીને ભરી દો. “ માટે નૂહ અને તેનું પરિવાર વહાણમાંથી બહાર આવ્યા.
બે મહિના બાદ શ્વરે નૂહને કહ્યું, “ તું અને તારું પરિવાર તથા બધા જ પ્રાણીઓ વહાણ છોડીને જાઓ.તને ઘણા પુત્રો અને પૌત્રો થાઓ અને પૃથ્વીને ભરી દો. “માટે નૂહ અને તેનું પરિવાર વહાણમાંથી બહાર આવ્યા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-03-14.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-03-14.jpg)
વહાણમાંથી બહાર આવ્યા બાદ, નૂહે દરેક પ્રકારના પ્રાણીઓ જેનો ઉપયોગ બલિદાન માટે કરી શકાતો હતો તેનું બલિદાન કર્યું.શ્વર બલિદાનથી ખુશ થયા અને નૂહ તથા તેના પરિવારને આશીર્વાદ આપ્યો.
વહાણમાંથી બહાર આવ્યા બાદ, નૂહે વેદી બનાઈ અને દરેક પ્રકારના પ્રાણીઓ જેનો ઉપયોગ બલિદાન માટે કરી શકાતો હતો તેનું બલિદાન કર્યું.શ્વર બલિદાનથી ખુશ થયા અને નૂહ તથા તેના પરિવારને આશીર્વાદ આપ્યો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-03-15.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-03-15.jpg)
શ્વરે કહ્યું “ હવે હું ક્યારેય લોકો જે દુષ્ટતા કરે છે તેના લીધે પૃથ્વીને શાપ નહી આપું, અથવા જળપ્રલયથી જગતનો નાશ નહી કરું. જો કે લોકો તેમના બાળપણથી જ પાપી છે. “
શ્વરે કહ્યું “ હવે હું ક્યારેય લોકો જે દુષ્ટતા કરે છે તેના લીધે પૃથ્વીને શાપ નહી આપું, અથવા જળપ્રલયથી જગતનો નાશ નહી કરું. જો કે લોકો તેમના બાળપણથી જ પાપી છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-03-16.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-03-16.jpg)
માટે શ્વરે વચનના ચિહ્નના રુપમાં પ્રથમ મેઘધનુષ્ય બનાવ્યું. દરેક સમયે જ્યારે મેઘધનુષ્ય આકાશમાં દેખાય છે, ત્યારે શ્વરે પોતે આપેલા વચનને યાદ કરે છે અને એજ રીતે તેના લોકો.
માટે શ્વરે વચનના ચિહ્નના રુપમાં પ્રથમ મેઘધનુષ્ય બનાવ્યું.દરેક સમયે જ્યારે મેઘધનુષ્ય આકાશમાં દેખાય છે, ત્યારે શ્વરે પોતે આપેલા વચનને યાદ કરે છે અને એજ રીતે તેના લોકો.
_બાઇબલની વાર્તા: ઉત્પતિ 6-8_
_બાઈબલની વાર્તાઉત્પતિ 6-8_

View File

@ -1,39 +1,39 @@
# 4. ઇબ્રાહીમ સાથે ઇશ્વરનો કરાર
# ઈબ્રાહિમ સાથે ઈશ્વરનો કરાર
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-04-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-04-01.jpg?direct&)
જળપ્રલયના ઘણા વર્ષો બાદ, જગતમાં ઘણા લોકો થઇ ગયા હતા, અને તેઓ એક જ ભાષા બોલતા હતા. ઇશ્વરે પૃથ્વીને ભરપૂર કરવાની જે આજ્ઞા આપી હતી, તેના બદલે તેઓ એકઠા થયા અને શહેર બાંધ્યું.
જળપ્રલયના ઘણા વર્ષો બાદ, જગતમાં ઘણા લોકો થઈ ગયા હતા, અને તેઓ એક જ ભાષા બોલતા હતા.ઈશ્વરે પૃથ્વીને ભરપૂર કરવાની જે આજ્ઞા આપી હતી, તેના બદલે તેઓ એકઠા થયા અને શહેર બાંધ્યું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-04-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-04-02.jpg?direct&)
તેઓ અભિમાની બન્યા, અને શ્વરે જે કહ્યું હતું તેની તેઓએ કાળજી લીધી નહી. તેઓએ આકાશ સુધી પહોંચે એવો ઊંચો બુરજ બાંધવાની શરુઆત કરી.. ઇશ્વરે જોયું કે તેઓ દુષ્ટતા કરવા માટે સાથે મળીને કામ કરતા રહેશે તો તેઓ વધુ પાપમય બાબતો કરશે.
તેઓ અભિમાની બન્યા, અને શ્વરે જે કહ્યું હતું તેની તેઓએ કાળજી લીધી નહી.તેઓએ આકાશ સુધી પહોંચે એવો ઊંચો બુરજ બાંધવાની શરુઆત કરી.ઈશ્વરે જોયું કે તેઓ દુષ્ટતા કરવા માટે સાથે મળીને કામ કરતા રહેશે તો તેઓ વધુ પાપમય બાબતો કરશે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-04-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-04-03.jpg?direct&)
માટે શ્વરે તેમની ભાષા બદલી નાખી અને લોકોને જગતમાં વિખેરી નાખ્યા. જે શહેર તેઓએ બાંધવાની શરુઆત કરી હતી તેનું નામ બાબિલ હતું, જેનો અર્થ ગૂંચવણ થાય છે.
માટે શ્વરે તેમની ભાષા બદલી નાખી અને લોકોને જગતમાં વિખેરી નાખ્યા.જે શહેર તેઓએ બાંધવાની શરુઆત કરી હતી તેનું નામ બાબિલ હતું, જેનો અર્થ ગૂંચવણ થાય છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-04-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-04-04.jpg?direct&)
ઘણી સદીઓ બાદ ઇશ્વરે ઇબ્રાહીમ નામના વ્યક્તિ સાથે વાત કરી. ઇશ્વરે તેને કહ્યું “ તારો દેશ તથા તારું પરિવાર છોડીને જે જગ્યા હું તને બતાવું ત્યાં તુ જા.“હુ તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ. અને હું તને આશીર્વાદ દઇશ. જેઓ તને આશીર્વાદ આપે તેને હું આશીર્વાદ આપીશ અને જેઓ તને શાપ દે તેઓને હું શાપ આપીશ. તારામાં પૃથ્વીના સર્વ કુટુંબ આશીર્વાદ પામશે. “
ઘણી સદીઓ બાદ ઈશ્વરે ઈબ્રામ નામના વ્યક્તિ સાથે વાત કરી.ઈશ્વરે તેને કહ્યું “ તારો દેશ તથા તારું પરિવાર છોડીને જે જગ્યા હું તને બતાવું ત્યાં તુ જા.“હુ તને આશીર્વાદ આપીશ અને તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ.હું તારું નામ મોટું કરીશ..જેઓ તને આશીર્વાદ આપે તેને હું આશીર્વાદ આપીશ અને જેઓ તને શાપ દે તેઓને હું શાપ આપીશ.તારા લીધે પૃથ્વીના સર્વ કુટુંબ આશીર્વાદ પામશે. “
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-04-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-04-05.jpg?direct&)
માટે ઇબ્રાહીમે ઇશ્વરની આજ્ઞા માની. તેણે તેની પત્ની સારાય, તેના સર્વ ચાકરો અને જે કંઇ તેણે પ્રાપ્ત કર્યું હતું તે લઇને ઇશ્વરે જે કનાન દેશ બતાવ્યો હતો ત્યાં તે ગયો.
માટે ઈબ્રામે ઈશ્વરની આજ્ઞા માની.તેણે તેની પત્ની સારાય, તેના સર્વ ચાકરો અને જે કંઈ તેણે પ્રાપ્ત કર્યું હતું તે સર્વ લઈને ઈશ્વરે જે કનાન દેશ બતાવ્યો હતો ત્યાં તે ગયો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-04-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-04-06.jpg?direct&)
જ્યારે ઇબ્રામ કનાનમાં આવ્યો ત્યારે ઇશ્વરે કહ્યું, “ તારી આજુબાજુ જો.“ હું તને તથા તારા પૂર્વજોને આદેશ જે તું જુએ છે તેમના વારસો તરીકે આપીશ. ત્યારે ઇબ્રામ તે દેશમાં સ્થાયી થયો.
જ્યારે ઈબ્રામ કનાનમાં આવ્યો ત્યારે ઈશ્વરે કહ્યું, “ તારી આજુબાજુ જો“હું તને તથા તારા વંશજોને આ દેશ જે તું જુએ છે વારસો તરીકે આપીશ.ત્યારે ઈબ્રામ તે દેશમાં સ્થાયી થયો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-04-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-04-07.jpg?direct&)
એક દિવસ ઇબ્રામ, પરાત્પર ઇશ્વરના યાજક મલ્ખિસદેકને મળ્યો. મલ્ખિસદેકે ઇબ્રામને આશીર્વાદ આપ્યો અને કહ્યું, “ આકાશ અને પૃથ્વીનો ધણી ઇબ્રામને આશીર્વાદ આપો.“ ત્યારે ઇબ્રામે મલ્ખિસેદેકને તેના બધામાંથી દસમો ભાગ આપ્યો.
એક દિવસ ઈબ્રામ, પરાત્પર ઈશ્વરના યાજક માલ્ખીસદેકને મળ્યો.મલ્ખીસદેકે ઈબ્રામને આશીર્વાદ આપ્યો અને કહ્યું, “ આકાશ અને પૃથ્વીના માલિક ધણી ઈબ્રામને આશીર્વાદ આપો.“ત્યારે ઈબ્રામે મલ્ખીસદેકને તેના બધામાંથી દસમો ભાગ આપ્યો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-04-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-04-08.jpg?direct&)
ઘણા વર્ષો પસાર થયા, પરંતુ બ્રામ અને સારાયને હજુ સુધી પુત્ર નહોતો. ઇશ્વર ઇબ્રામ સાથે બોલ્યા અને ફરીથી વચન આપ્યું કે તને પુત્ર થશે અને આકાશના તારાઓ જેટલાં તેના વંશજો થશે. ઇબ્રામે ઇશ્વરના વચનને માન્યું. ઇશ્વરે એ જાહેર કર્યું કે ઇબ્રામ ન્યાયી હતો કારણ કે તેણે ઇશ્વરના વચનને માન્યું હતું.
ઘણા વર્ષો પસાર થયા, પરંતુ બ્રામ અને સારાયને હજુ સુધી પુત્ર નહોતો.ઈશ્વર ઈબ્રામ સાથે બોલ્યા અને ફરીથી વચન આપ્યું કે તને પુત્ર થશે અને આકાશના તારાઓ જેટલાં તેના વંશજો થશે. ઈબ્રામે ઈશ્વરના વચનને માન્યું.ઈશ્વરે એ જાહેર કર્યું કે ઈબ્રામ ન્યાયી હતો કારણ કે તેણે ઈશ્વરના વચનને માન્યું હતું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-04-09.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-04-09.jpg?direct&)
ત્યારે ઇશ્વરે ઇબ્રામ સાથે કરાર કર્યો. કરાર તો બે પક્ષો વચ્ચેની સહમતી છે. ઇશ્વરે કહ્યું, “હું તને તારો પોતાનો જ પુત્ર આપીશ.“ હું કનાન દેશ તારા વંશજોને આપીશ. પણ હજુ સુધી ઇબ્રામને પુત્ર નહોતો.
ત્યારે ઈશ્વરે ઈબ્રામ સાથે કરાર કર્યો.કરાર તો બે પક્ષો વચ્ચેની સહમતી છે. ઈશ્વરે કહ્યું, “હું તને તારા પોતાના શરીરનો જ પુત્ર આપીશ.“હું કનાન દેશ તારા વંશજોને આપીશ.પણ હજુ સુધી ઈબ્રામને પુત્ર નહોતો.
_બાઇબલની વાર્તા: ઉત્પતિ 11-15માંથી_
_બાઈબલની વાર્તાઉત્પતિ 11-15માંથી_

View File

@ -1,43 +1,43 @@
# 5. વચનનો પુત્ર
# વચનનો પુત્ર
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-05-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-05-01.jpg)
દશ વર્ષ પછી ઇબ્રામ અને સારાય કનાન દેશમાં પાછા યા. તેઓને હજુ પણ સંતાન નહોતું. માટે ઇબ્રામની પત્ની સારાયે તેને કહ્યું, “ હજુ સુધી શ્વરે મને સંતાન આપ્યું નથી અને હવે હું બાળક જણી શકું તે માટે ઘણી ઘરડી થઇ ગઇ છું, મારી દાસી હાગાર છે. તું તેની સાથે લગ્ન કર કે તેનાથી મારે સારું સંતાન થાય.
દશ વર્ષ પછી ઈબ્રામ અને સારાય કનાન દેશમાં પહોંચ્યા, તેઓને હજુ પણ સંતાન નહોતું.માટે ઈબ્રામની પત્ની સારાયે તેને કહ્યું, “ હજુ સુધી શ્વરે મને સંતાન આપ્યું નથી અને હવે હું બાળક જણી શકું તે માટે ઘણી ઘરડી થઈ ગઈ છું, અહીં મારી દાસી હાગાર છે.તું તેની સાથે પણ લગ્ન કર કે તેનાથી મારે સારું સંતાન થાય
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-05-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-05-02.jpg)
માટે બ્રામ હાગારને પરણ્યો. હાગારને પુત્ર થયો, અને ઇબ્રામે તેનું નામ ઇશ્માએલ પાડ્યું. પરંતુ સારાય હાગારની ઇર્ષા કરવા લાગી. જ્યારે ઇશ્માએલ 13 વર્ષનો થયો, ત્યારે ઇશ્વર ફરીથી ઇબ્રામ સાથે બોલ્યા.
માટે બ્રામ હાગારને પરણ્યો.હાગારને પુત્ર થયો, અને ઈબ્રામે તેનું નામ ઈશ્માએલ પાડ્યું.પરંતુ સારાય હાગારની ઈર્ષા કરવા લાગી.જ્યારે ઈશ્માએલ 13 વર્ષનો થયો, ત્યારે ઈશ્વર ફરીથી ઈબ્રામ સાથે બોલ્યા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-05-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-05-03.jpg)
ઇશ્વરે કહ્યું, “ હું સર્વશક્તિમાન ઇશ્વર છું. હું તારી સાથે કરાર કરીશ. “ ત્યારે ઇબ્રામ ભૂમિ સુધી નમ્યો. ઇશ્વરે ઇબ્રામને એ પણ કહ્યું, “ તું ઘણી દેશજાતિઓનો પિતા થઇશ. “ હું તને તથા તારા વંશજોને આ કનાન દેશ તેમના વારસો તરીકે આપીશ અને હું સદાકાળ માટે તેમનો ઇશ્વર થઇશ. તારે તારા પરિવારમાંથી દરેક પ્રકારની સુન્નત કરવી. “
ઈશ્વરે કહ્યું, “ હું સર્વશક્તિમાન ઈશ્વર છું.“હું તારી સાથે કરાર કરીશ. “ત્યારે ઈબ્રામ ભૂમિ સુધી નમ્યો.ઈશ્વરે ઈબ્રામને એ પણ કહ્યું, “ તું ઘણી દેશજાતિઓનો પિતા થઈશ. “હું તને તથા તારા વંશજોને આ કનાન દેશ તેમના વારસા તરીકે આપીશ અને હું સદાકાળ માટે તેમનો ઈશ્વર થઈશ.તારે તારા પરિવારનાં દરેક પુરુષની સુન્નત કરવી. “
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-05-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-05-04.jpg)
“ તારી પત્ની, સારાય ને પુત્ર થશે - તે વચનનો પુત્ર થશે. તેનું નામ ઇસ્હાક રાખજે. હું મોટો કરાર તેની સાથે કરીશ, અને તે એક મહાન દેશજાતિ બનશે.હું ઇશ્માએલને પણ મોટી દેશજાતિ બનાવીશ. ત્યારબાદ ઇશ્વરે ઇબ્રામનું નામ બદલીને ઇબ્રાહીમ રાખ્યું. જેનો અર્થ “ ઘણાઓનો પિતા.“ ઇશ્વરે સારાયનું નામ બદલીને સારા પાડ્યું, જેનો અર્થ રાજકુમારી થાય છે.
“ તારી પત્ની, સારાય ને પુત્ર થશે - તે વચનનો પુત્ર થશે.તેનું નામ ઈસહાક રાખજે.હું મારો કરાર તેની સાથે કરીશ, અને તે એક મહાન દેશજાતિ બનશે.હું ઈશ્માએલને પણ મોટી દેશજાતિ બનાવીશ, પરંતુ મારો કરાર ઇસહાક સાથે હશે.ત્યારબાદ ઈશ્વરે ઈબ્રામનું નામ બદલીને ઈબ્રાહિમ રાખ્યું. જેનો અર્થ “ ઘણાઓનો પિતા“ઈશ્વરે સારાયનું નામ બદલીને સારા પાડ્યું, જેનો અર્થ રાજકુમારી થાય છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-05-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-05-05.jpg)
તે દિવસે ઇબ્રામે પોતાના ઘરના સર્વ પુરુષોની સુન્નત કરી. એક વર્ષ બાદ જ્યારે ઇબ્રાહીમ 100 વર્ષનો અને સારા 90 વર્ષની થઇ, સારાએ ઇબ્રાહીમના પુત્રને જન્મ આપ્યો. તેમણે તેનું નામ ઇસ્હાક પાડ્યું. જેવું ઇશ્વરે કહ્યું હતું.
તે દિવસે ઈબ્રાહીમે પોતાના ઘરના સર્વ પુરુષોની સુન્નત કરી.એક વર્ષ બાદ જ્યારે ઈબ્રાહિમ 100 વર્ષનો અને સારા 90 વર્ષની થઈ, સારાએ ઈબ્રાહિમના પુત્રને જન્મ આપ્યો.તેમણે તેનું નામ ઈસહાક પાડ્યું. જેવું ઈશ્વરે કહ્યું હતું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-05-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-05-06.jpg)
જ્યારે ઇસ્હાક યુવાન થયો, ત્યારે એમ કહીને ઇબ્રાહીમની પરીક્ષા કરી. “તારા એકના એક પુત્ર ઇસ્હાકને લે અને તેને મારે સારુ બલિદાન કર.“ ફરીથી ઇબ્રાહીમે ઇશ્વરની આજ્ઞા માની અને પોતાના પુત્રના બલિદાનને માટે તૈયાર થયો.
જ્યારે ઈસહાક યુવાન થયો, ત્યારે એમ કહીને ઈબ્રાહિમની પરીક્ષા કરી. “તારા એકના એક પુત્ર ઈસહાકને લે અને તેને મારે સારુ બલિદાન કર. “ફરીથી ઈબ્રાહીમે ઈશ્વરની આજ્ઞા માની અને પોતાના પુત્રના બલિદાનને માટે તૈયાર થયો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-05-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-05-07.jpg)
જ્યારે ઇબ્રાહીમ અને ઇસ્હાક બલિદાનની જગ્યાએ જઇ રહ્યા હતા, ઇસ્હાકે પૂછ્યું, “ પિતા આપણી પાસે બલિદાન માટે લાકડાં છે પરંતુ ઘેટું ક્યાં છે?" ઇબ્રાહિમે જવાબ આપ્યો, “ મારા દીકરા ઇશ્વર પોતાને સારુ ઘેટું મેળવશે.“
જ્યારે ઈબ્રાહિમ અને ઈસહાક બલિદાનની જગ્યાએ જઈ રહ્યા હતા, ઈસહાક પૂછ્યું, “ પિતા આપણી પાસે બલિદાન માટે લાકડાં છે પરંતુ ઘેટું ક્યાં છે“ઈબ્રાહિમે જવાબ આપ્યો, “ મારા દીકરા ઈશ્વર બલિદાનને સારુ ઘેટું પુરું પાડશે.“
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-05-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-05-08.jpg)
જ્યારે તેઓ બલિદાનની જગ્યાએ પહોંચ્યા, ઇબ્રાહીમે તેના પુત્ર ઇસ્હાકને બાંધ્યો અને તેને વેદી પર સુવાડ્યો. જ્યારે તે પોતાના પુત્રને મારવા જઇ રહ્યો હતો ત્યારે જ ઇશ્વરે કહ્યું, “ ઉભો રહે! છોકરાને કંઇ કરીશ નહી! હવે હું જાણું છું કે તું મારાથી બીહે છે અને તેં પોતાના એકના એક પુત્રને મારાથી પાછો રાખ્યો નથી.“
જ્યારે તેઓ બલિદાનની જગ્યાએ પહોંચ્યા, ઈબ્રાહીમે તેના પુત્ર ઈસહાકને બાંધ્યો અને તેને વેદી પર સુવાડ્યો.જ્યારે તે પોતાના પુત્રને મારવા જઈ રહ્યો હતો ત્યારે જ ઈશ્વરે કહ્યું, “ ઉભો રહે, છોકરાને કંઈ કરીશ નહી. હવે હું જાણું છું કે તું મારાથી બીહે છે અને તેં પોતાના એકના એક પુત્રને મારાથી પાછો રાખ્યો નથી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-05-09.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-05-09.jpg)
ત્યાંજ ઇબ્રાહીમે ઝાડીમાં ફસાયેલા ઘેટાને જોયો. ઇશ્વરે ઇસ્હાકની જગ્યાએ ઘેટાને બલિદાન તરીકે પુરું પાડ્યું. બ્રાહીમે ખુશીથી ઘેટાને બલિદાન તરીકે અર્પ્યું.
ત્યાંજ ઈબ્રાહીમે નજીકના ઝાડીમાં ફસાયેલા ઘેટાને જોયો. ઈશ્વરે ઈસહાકની જગ્યાએ ઘેટાને બલિદાન તરીકે પુરું પાડ્યું. બ્રાહીમે ખુશીથી ઘેટાને બલિદાન તરીકે અર્પ્યું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-05-10.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-05-10.jpg)
ત્યારે ઇશ્વરે ઇબ્રાહીમને કહ્યું, કારણ કે તું મને સર્વસ્વ આપવાની ચ્છા રાખે છે ત્યાં સુધી કે તારો એકનો એક પુત્ર માટે હું તને આશીર્વાદિત કરવાનું વચન આપું છું. તારા વંશજો આકાશનાના તારાઓ કરતાં અધિક થશે. કારણ કે તે મારી આજ્ઞાઓ માની છે, જગતના બધા પરિવારો તારા પરિવારથી આશીર્વાદિત થશે.
ત્યારે ઈશ્વરે ઈબ્રાહિમને કહ્યું, કારણ કે તું મને સર્વસ્વ આપવાની ચ્છા રાખે છે ત્યાં સુધી કે તારો એકનો એક પુત્ર, માટે હું તને આશીર્વાદિત કરવાનું વચન આપું છું. તારા વંશજો આકાશનાના તારાઓ કરતાં અધિક થશે.કારણ કે તે મારી આજ્ઞાઓ માની છે, જગતના બધા પરિવારો તારા પરિવારથી આશીર્વાદિત થશે.
_બાઇબલની વાર્તા: ઉત્પતિ 16-22 માંથી_
_બાઈબલની વાર્તાઉત્પતિ 16-22_

View File

@ -1,31 +1,31 @@
# 6. ઈશ્વર ઈસહાકને પૂરું પાડે છે
# ઈશ્વર ઈસહાકને પૂરું પાડે છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-06-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-06-01.jpg)
જ્યારે ઈબ્રાહિમ ઘણો ઘરડો થયો, અને તેનો પુત્ર ઈસહાક પુખ્ત માણસ બન્યો. ત્યારે ઈબ્રાહિમે તેના ચાકરોમાંના એકને પોતાના દેશમાં જ્યાં તેના સબંધીઓ રહેતા હતા ત્યાં તેના પુત્ર ઈસહાક માટે પત્ની લાવવા માટે પાછો મોકલ્યો.
જ્યારે ઈબ્રાહિમ ઘણો ઘરડો થયો, અને તેનો પુત્ર ઈસહાક પુખ્ત માણસ બન્યો.ત્યારે ઈબ્રાહિમે તેના ચાકરોમાંના એકને પોતાના દેશમાં જ્યાં તેના સબંધીઓ રહેતા હતા ત્યાં તેના પુત્ર ઈસહાક માટે પત્ની લાવવા માટે પાછો મોકલ્યો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-06-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-06-02.jpg)
ઈબ્રાહિમના સબંધીઓ જ્યાં રહેતા હતા તે દેશમાં ઘણી લાંબી મુસાફરી બાદ, ઈશ્વરે તે ચાકરને રીબેકા સુધી દોર્યો. તે ઈબ્રાહિમના ભાઈની પૌત્રી હતી.
ઈબ્રાહિમના સબંધીઓ જ્યાં રહેતા હતા તે દેશમાં ઘણી લાંબી મૂસાફરી બાદ, ઈશ્વરે તે ચાકરને રિબકા સુધી દોર્યો.તે ઈબ્રાહિમના ભાઈની પૌત્રી હતી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-06-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-06-03.jpg)
ીબેકાએ તેના પરિવારને છોડવાનું અને ચાકર સાથે ઈસહાકને ઘરે પાછા જવાનું સ્વીકાર્યું. જેવી તે આવી તેવું તરત જ ઈસહાકે તેની સાથે લગ્ન કર્યું.
િબકાએ તેના પરિવારને છોડવાનું અને ચાકર સાથે ઈસહાકને ઘરે પાછા જવાનું સ્વીકાર્યું.જેવી તે આવી તેવું તરત જ ઈસહાકે તેની સાથે લગ્ન કર્યું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-06-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-06-04.jpg)
ઘણાં સમય બાદ, ઈબ્રાહિમ મૃત્યુ પામ્યો અને ઈશ્વરે દરેક વચન જે તેને કરાર મારફતે આપ્યું હતું તે ઈસહાકને આપવામાં આવ્યું. ઈશ્વરે ઈબ્રાહિમને વચન આપ્યું હતું કે તેને અગણીત સંતાનો થશે, પરંતુ ઈસહાકની પત્ની રીબેકાને બાળકો નહોતા.
ઘણાં સમય બાદ, ઈબ્રાહિમ મૃત્યુ પામ્યો અને ઈશ્વરે દરેક વચન જે તેને કરાર મારફતે આપ્યું હતું તે ઈસહાકને આપવામાં આવ્યું..ઈશ્વરે ઈબ્રાહિમને વચન આપ્યું હતું કે તેને અગણીત સંતાનો થશે, પરંતુ ઈસહાકની પત્ની રિબકાને બાળકો નહોતા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-06-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-06-05.jpg)
ઈસહાકે રીબેકા માટે પ્રાર્થના કરી અને ઈશ્વરે તેને જોડકા બાળકો સાથે ગર્ભવતી થવાની પરવાનગી આપી. બંને બાળકો જ્યારે રીબેકાના પેટમાં હતા ત્યારે તેઓ એકબીજા સાથે બાઝાબાઝ કરવા લાગ્યા, માટે રીબેકાએ ઈશ્વરને પૂછ્યું કે આ શું બની રહ્યું છે.
ઈસહાકે રિબકા માટે પ્રાર્થના કરી અને ઈશ્વરે તેને જોડકા બાળકો સાથે ગર્ભવતી થવાની પરવાનગી આપી.બંને બાળકો જ્યારે રિબકાના પેટમાં હતા ત્યારે તેઓ એકબીજા સાથે લડવા લાગ્યા, માટે રિબકાએ ઈશ્વરને પૂછ્યું કે આ શું બની રહ્યું છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-06-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-06-06.jpg)
ઈશ્વરે રીબેકાને કહ્યું, “તારા પેટમાં બે કૂળ છે અને તેમાંથી બે પ્રજાઓ ભિન્ન થશે. તેઓ એકબીજા સાથે ઝઘડશે અને મોટો નાનાની સેવા કરશે.”
ઈશ્વરે રિબકાને કહ્યું, “તારા પેટમાં બે કૂળ છે અને તેમાંથી બે ભિન્ન પ્રજાઓ થશે.તેઓ એકબીજા સાથે ઝઘડશે અને મોટો નાનાની સેવા કરશે.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-06-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-06-07.jpg)
જ્યારે રીબેકાને બાળકો જનમ્યા, મોટો પુત્ર બહાર આવ્યો અને તે લાલ તથા રૂવાંટી વાળો હતો અને તેઓએ તેનું નામ એસાવ પાડ્યું. ત્યારે તેનો નાનો પુત્ર એસાવની એડી પકડીને બહાર આવ્યો અને તેઓએ તેનું નામ યાકૂબ પાડ્યું.
જ્યારે રિબકાને બાળકો જન્મ્યાં, મોટો પુત્ર બહાર આવ્યો અને તે લાલ તથા રૂવાંટી વાળો હતો અને તેઓએ તેનું નામ એસાવ પાડ્યું.ત્યારે તેનો નાનો પુત્ર એસાવની એડી પકડીને બહાર આવ્યો અને તેઓએ તેનું નામ યાકૂબ પાડ્યું.
_બાઈબલની વાર્તા: ઉત્પતિ ૨૪ઃ૧-૨૫ઃ૨૬_
_બાઈબલની વાર્તાઉત્પતિ 24:1-25:26_

View File

@ -1,43 +1,43 @@
# 7. ઈશ્વરે યાકૂબને આશીર્વાદ આપ્યો
# ઈશ્વરે યાકૂબને આશીર્વાદ આપ્યો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-07-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-07-01.jpg?direct&)
બાળકો જેમ જેમ મોટા થયા, યાકૂબ ઘરે રહેવાનું પસંદ કરતો, પરંતુ એસાવ શિકાર કરવાનું પસંદ કરતો. રીબેકા યાકૂબને પ્રેમ કરતી પણ ઈસહાક એસાવને પ્રેમ કરતો.
બાળકો જેમ જેમ મોટા થયા, યાકૂબ ઘરે રહેવાનું પસંદ કરતો, પરંતુ એસાવ શિકાર કરવાનું પસંદ કરતો.રિબકા યાકૂબને પ્રેમ કરતી પણ ઈસહાક એસાવને પ્રેમ કરતો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-07-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-07-02.jpg?direct&)
એક દિવસ, એસાવ શિકાર કરીને ઘરે પાછો આવ્યો, ત્યારે તે ઘણો ભૂખ્યો થયો. એસાવે યાકૂબને કહ્યું, “તે બનાવેલા ભોજનમાંથી થોડું ખાવાનું આપ.”યાકૂબે પ્રત્યુત્તર આપ્યો, “પહેલા તું મને તારું જ્યેષ્ઠપણું આપ.” માટે એસાવે યાકૂબને તેના જ્યેષ્ઠ પુત્રપણાનો હક આપી દીધો. ત્યારે યાકૂબે તેને થોડું ભોજન આપ્યું.
એક દિવસ, એસાવ શિકાર કરીને ઘરે પાછો આવ્યો, ત્યારે તે ઘણો ભૂખ્યો થયો.એસાવે યાકૂબને કહ્યું, “તે બનાવેલા ભોજનમાંથી થોડું ખાવાનું આપ.”યાકૂબે પ્રત્યુત્તર આપ્યો, “પહેલા તું મને તારું જ્યેષ્ઠપણું આપ.”માટે એસાવે યાકૂબને તેના જ્યેષ્ઠ પુત્રપણાનો હક આપી દીધો.ત્યારે યાકૂબે તેને થોડું ભોજન આપ્યું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-07-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-07-03.jpg?direct&)
ઈસહાક એસાવને તેનો આશીર્વાદ આપવાનું ઈચ્છતો હતો. પરંતું તે તેવું કરે, તે પહેલા રીબેકા અને યાકૂબે તેને યાકૂબ જાણે કે એસાવ હોય તેવી રીતે છેતર્યો. ઈસહાક વૃધ્ધ હતો અને જોઈ શકતો નહતો. માટે યાકૂબે એસાવના કપડા પહેરી લીધા અને તેના ગળા અને હાથ ઉપર બકરીના થામળા પહેરાવ્યા.
ઈસહાક એસાવને તેનો આશીર્વાદ આપવાનું ઈચ્છતો હતો.પરંતું તે એમ કરે, તે પહેલા રિબકા અને યાકૂબે તેને યાકૂબ જાણે કે એસાવ હોય તેવી રીતે છેતર્યો.ઈસહાક વૃદ્ધ હતો અને જોઈ શકતો નહતો.માટે યાકૂબે એસાવના કપડા પહેરી લીધા અને તેના ગળા અને હાથ ઉપર બકરીનું ચામડું પહેર્યું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-07-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-07-04.jpg?direct&)
યાકૂબ ઈસહાક પાસે આવ્યો અને કહ્યું, “હું એસાવ છું. હું તારી પાસે આવ્યો છું કે તું મને આશીર્વાદિત કરી શકે.” જ્યારે ઈસહાક બકરીના વાળને અડક્યો અને તેના કપડાની વાસ લીધી. તેણે વિચાર્યું કે તે એસાવને આશીર્વાદ આપી રહ્યો છે.
યાકૂબ ઈસહાક પાસે આવ્યો અને કહ્યું, “હું એસાવ છું.હું તારી પાસે આવ્યો છું કે તું મને આશીર્વાદિત કરી શકે.”જ્યારે ઈસહાક બકરીના વાળને અડક્યો અને તેના કપડાની વાસ લીધી. તેણે વિચાર્યું કે તે એસાવને આશીર્વાદ આપી રહ્યો છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-07-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-07-05.jpg?direct&)
એસાવ યાકૂબને નફરત કરવા લાગ્યો કારણ કે તેણે તેના જ્યેષ્ઠ પુત્રનો હક અને તેનો આશીર્વાદ ચોરી લીધા હતા. માટે તેણે તેને પોતાના પિતાના મૃત્યુ બાદ મારી નાખવાની યોજના બનાવી.
એસાવ યાકૂબને નફરત કરવા લાગ્યો કારણ કે તેણે તેના જ્યેષ્ઠ પુત્રનો હક અને તેનો આશીર્વાદ ચોરી લીધા હતા.માટે તેણે તેને પોતાના પિતાના મૃત્યુ બાદ મારી નાખવાની યોજના બનાવી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-07-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-07-06.jpg?direct&)
પરંતુ રીબેકાને એસાવની આ યોજના વિષે ખબર પડી. માટે તેણે અને ઈસહાકે યાકૂબને તેના સબંધીઓ પાસે દૂર રહેવા માટે મોકલી દીધો.
પરંતુ રિબકાને એસાવની આ યોજના વિષે ખબર પડી.માટે તેણે અને ઈસહાકે યાકૂબને તેના સબંધીઓ પાસે દૂર રહેવા માટે મોકલી દીધો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-07-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-07-07.jpg?direct&)
યાકૂબ રીબેકાના સંબંધીઓ સાથે ઘણા વર્ષો સુધી રહ્યો. તે સમય દરમ્યાન તેના લગ્ન થયા અને બાર દિકરાઓ અને દીકરી થયા. ઈશ્વરે તેને ઘણો ધનવાન બનાવ્યો.
યાકૂબ રિબકાના સબંધીઓ સાથે ઘણા વર્ષો સુધી રહ્યો.તે સમય દરમ્યાન તેના લગ્ન થયા અને બાર દિકરાઓ અને દીકરી થયા.ઈશ્વરે તેને ઘણો ધનવાન બનાવ્યો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-07-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-07-08.jpg?direct&)
તેના વતન કનાનમાંથી વીસ વર્ષો દૂર રહ્યા બાદ, યાકૂબ તેના પરિવાર, તેના ચાકરો અને પ્રાણીઓના ટોળા સાથે ત્યાં પાછો ગયો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-07-09.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-07-09.jpg?direct&)
યાકૂબ ઘણો ભયભીત હતો કારણ કે તે વિચારતો હતો કે એસાવ હજુ પણ તેને મારી નાંખવા માંગે છે. માટે તેણે એસાવ માટે ભેટના રૂપમાં પ્રાણીઓના ટોળા મોકલ્યા.Tચાકરો કે જેઓ આ પ્રાણીઓ એસાવ પાસે લાવ્યા હતા, તેમણે તેને કહ્યું કે, “તારો દાસ યાકૂબ તને આ પ્રાણીઓ આપી રહ્યો છે. તે જલ્દીથી આવી રહ્યો છે.”
યાકૂબ ઘણો ભયભીત હતો કારણ કે તે વિચારતો હતો કે એસાવ હજુ પણ તેને મારી નાંખવા માંગે છે.માટે તેણે એસાવ માટે ભેટના રૂપમાં પ્રાણીઓના ઘણાં ટોળા મોકલ્યા.ચાકરો કે જેઓ આ પ્રાણીઓ એસાવ પાસે લાવ્યા હતા, તેમણે તેને કહ્યું કે, “તારો દાસ યાકૂબ તને આ પ્રાણીઓ આપી રહ્યો છે.તે જલ્દીથી આવી રહ્યો છે.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-07-10.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-07-10.jpg?direct&)
પરંતુ એસાવે તેને માફ કરી દીધો હતો, અને તેઓ એકબીજાને જોઈને આનંદ પામ્યા. ત્યારબાદ યાકૂબ કનાનમાં શાંતિથી રહ્યો. ત્યારે ઈસહાક મૃત્યુ પામ્યો અને યાકૂબ અને એસાવે તેને દાટ્યો. જે કરારના વચનો ઈશ્વરે ઈબ્રાહિમને આપ્યા હતા તે હવે ઈસહાક બાદ યાકૂબને આપવામાં આવ્યા.
પરંતુ એસાવે તેને માફ કરી દીધો હતો, અને તેઓ એકબીજાને જોઈને આનંદ પામ્યા.ત્યારબાદ યાકૂબ કનાનમાં શાંતિથી રહ્યો.ત્યારે ઈસહાક મૃત્યુ પામ્યો અને યાકૂબ અને એસાવે તેને દાટ્યો.જે કરારના વચનો ઈશ્વરે ઈબ્રાહિમને આપ્યા હતા તે હવે ઈસહાક બાદ યાકૂબને આપવામાં આવ્યા.
_બાઈબલની વાર્તા: ઉત્પતિ ૨૫ઃ૨૭-૩૩ઃ૨૦_
_બાઈબલની વાર્તાઉત્પતિ 25:27-33:20_

View File

@ -1,63 +1,63 @@
# 8. ઈશ્વર યુસફ અને તેના પરિવારને બચાવે છે
# ઈશ્વર યૂસફ અને તેના પરિવારને બચાવે છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-08-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-08-01.jpg)
યુસફના ભાઈઓ તેનો દ્વેષ કરતા હતા કારણ કે તેમના પિતા તેને સૌથી વધુ પ્રેમ કરતા હતા અને યુસફને સ્વપ્ન આવ્યું હતું કે તે તેમના પર અધિકાર ચલાવશે. જ્યારે યુસફ તેના ભાઈઓ પાસે આવ્યો, તેઓએ તેનું અપહરણ કરી લીધું અને તેને કેટલાક ગુલામોના વેપારીઓને વેચી દીધો.
ઘણાં વર્ષો બાદ, જ્યારે યાકૂબ વૃદ્ધ થયો, તેણે પોતાના પ્રિય પુત્ર યૂસફને તેના ભાઈઓ કે જેઓ ઘેટાં ચરાવતા હતા તેઓની ખબર કાઢવા મોકલ્યો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-08-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-08-02.jpg)
ઘણાં વર્ષો બાદ, જ્યારે યાકૂબ વૃધ્ધ થયો, તેણે પોતાના પ્રિય પુત્ર યુસફને તેના ભાઈઓ કે જેઓ ઘેટાં ચરાવતા હતા તેઓની ખબર કાઢવા મોકલ્યો.
યૂસફના ભાઈઓ તેનો દ્વેષ કરતા હતા કારણ કે, તેમના પિતા તેને સૌથી વધુ પ્રેમ કરતા હતા અને યૂસફને સ્વપ્ન આવ્યું હતું કે તે તેમના પર અધિકાર ચલાવશે.જ્યારે યૂસફ તેના ભાઈઓ પાસે આવ્યો, તેઓએ તેનું અપહરણ કરી લીધું અને તેને કેટલાક ગુલામોના વેપારીઓને વેચી દીધો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-08-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-08-03.jpg)
ુસફના ભાઈઓ ઘરે પાછા ફરે તે પહેલા તેઓએ યુસફનો ઝભ્ભો ફાડી નાખ્યો અને તેને બકરાના લોહીમાં ડબોળ્યો. ત્યારબાદ તેમણે તે ઝભ્ભો પોતાના પિતાને બતાવ્યો કે તે એવું વિચારે કે જંગલી પ્રાણીએ યસફને મારી નાખ્યો છે. યાકૂબ ઘણો દુ:ખી થયો.
ૂસફના ભાઈઓ ઘરે પાછા ફરે તે પહેલા તેઓએ યૂસફનો ઝભ્ભો ફાડી નાખ્યો અને તેને બકરાના લોહીમાં ડબોળ્યો.ત્યારબાદ તેમણે તે ઝભ્ભો પોતાના પિતાને બતાવ્યો કે તે એવું વિચારે કે જંગલી પ્રાણીએ યસફને મારી નાખ્યો છે. યાકૂબ ઘણો દુ:ખી થયો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-08-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-08-04.jpg)
ગુલામોના વેપારીઓ યસફને મિસરમાં લઈ ગયા. મિસર મોટો અને બળવાન દેશ હતો અને તે નાઈલ નદીના કાંઠે આવેલો હતો. Tગુલામોના વેપારીઓએ યસફને ધનવાન સરકારી અધિકારીને ત્યાં વેચી દીધો. યુસફે તેના માલિકની સેવા ખૂબ જ સારી રીતે કરી અને ઈશ્વરે યુસફને આશીર્વાદ દીધો.
ગુલામોના વેપારીઓ યસફને મિસરમાં લઈ ગયા.મિસર મોટો અને બળવાન દેશ હતો અને તે નાઈલ નદીના કાંઠે આવેલો હતો.ગુલામોના વેપારીઓએ યસફને ધનવાન સરકારી અધિકારીને ત્યાં વેચી દીધો.યુસફે તેના માલિકની સેવા ખૂબ જ સારી રીતે કરી અને ઈશ્વરે યૂસફને આશીર્વાદ આપ્યો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-08-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-08-05.jpg)
તેના માલિકની પત્નીએ યસફ સાથે ઊંધવા ચાહ્યું, પરંતુ યુસફે આ રીતે ઈશ્વર વિરૂધ્ધ પાપ કરવાનું નકારી નાખ્યું. તેણીની ખૂબજ ક્રોધે ભરાઈ અને તેણે યુસફ ઉપર ખોટો આરોપ મુક્યો જેથી તેની ધરપકડ કરવામાં આવે અને તેને કેદમાં નાંખવામાં આવે. કેદખાનામાં પણ યુસફ ઈશ્વર પ્રત્યે વિશ્વાસુ રહ્યો અને ઈશ્વરે તેને આશીર્વાદિત કર્યો.
તેના માલિકની પત્નીએ યસફ સાથે ઊંધવા ચાહ્યું, પરંતુ યુસફે આ રીતે ઈશ્વર વિરુદ્ધ પાપ કરવાનું નકાર કર્યું.તેણીની ખૂબજ ક્રોધે ભરાઈ અને તેણે યૂસફ ઉપર જૂઠો આરોપ મૂક્યો જેથી તેની ધરપકડ કરવામાં આવે અને તેને જેલમાં પૂરવામાં આવે.કેદખાનામાં પણ યૂસફ ઈશ્વર પ્રત્યે વિશ્વાસુ રહ્યો અને ઈશ્વરે તેને આશીર્વાદિત કર્યો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-08-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-08-06.jpg)
બે વર્ષ બાદ પણ યુસફ જેલમાં હતો. જો કે તે નિર્દોષ હતો તો પણ. એક રાત્રે, ફારૂન કે જેને મિસરીઓ તેમનો રાજા માનતા હતા, તેને બે સ્વપ્નો આવ્યા. તેથી તે ખૂબ જ બેચેન બની ગયો. તેના સલાહકારોમાંનો કોઈ તે સ્વપ્નોનો અર્થ બતાવી શક્યું નહી.
જો કે તે નિર્દોષ હોવા છતાં પણ તે હતો તો પણ બે વર્ષ બાદ પણ યૂસફ જેલમાં હતો.એક રાત્રે, ફારુન કે જેને મિસરીઓ તેમનો રાજા માનતા હતા, તેને બે સ્વપ્નો આવ્યા. તેથી તે ખૂબ જ બેચેન બની ગયો.તેના સલાહકારોમાંનો કોઈ તેને તે સ્વપ્નોનો અર્થ કહી શક્યું નહી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-08-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-08-07.jpg)
ઈશ્વરે યસફને સ્વપ્નનો ભેદ પારખવાની શક્તિ આપી હતી માટે ફારૂન યુસફને કેદખાનામાંથી બહાર લાવ્યો. યુસફ સ્વપ્નનો મર્મ જણાવતા તેને કહ્યું કે, ”ઈશ્વર ફસલના ભરપૂર સાત વર્ષો આપવાનો છે અને ત્યારબાદ દુકાળના સાત વર્ષો.”
ઈશ્વરે યસફને સ્વપ્નનો ભેદ પારખવાની શક્તિ આપી હતી માટે ફારુન યૂસફને જેલમાંથી બહાર લાવ્યો.યૂસફ સ્વપ્નનો મર્મ જણાવતા તેને કહ્યું કે, ”ઈશ્વર ફસલના ભરપૂર સાત વર્ષો આપવાનો છે અને ત્યારબાદ દુકાળના સાત વર્ષો.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-08-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-08-08.jpg)
ફારૂન યુસફથી ખૂબ જ પ્રભાવિત થયો અને તેણે તેને મિસરમાં બીજા દરજ્જાનો મુખ્ય માણસ ઠરાવ્યો !
ફારુન યૂસફથી ખૂબ જ પ્રભાવિત થયો અને તેણે આખા મિસરમાં તેને બીજા દરજ્જાનો મુખ્ય માણસ ઠરાવ્યો !
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-08-09.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-08-09.jpg)
યુસફે લોકોને કાપણીના સારા સાત વર્ષો દરમ્યાન ખોરાક માટે અનાજ ભેગું કરવાનું જણાવ્યું. ત્યારબાદ યુસફે લોકોને તે દુકાળના સમય દરમ્યાન વેચ્યુ જેથી તેઓ પાસે પૂરતા પ્રમાણમાં ભોજન હોય.
યુસફે લોકોને કાપણીના સારા સાત વર્ષો દરમ્યાન ખોરાક માટે અનાજ ભેગું કરવાનું જણાવ્યું.ત્યારબાદ યુસફે લોકોને તે દુકાળના સમય દરમ્યાન વેચ્યુ જેથી તેઓ પાસે પૂરતા પ્રમાણમાં ભોજન હોય.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-08-10.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-08-10.jpg)
આ દુકાળ ફક્ત મિસર માટે જ ભયંકર નહતો, પણ કનાન કે જ્યાં યાકૂબ અને તેનું પરિવાર વસતુ હતું ત્યાં પણ તે એટલો જ ભયંકર હતો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-08-11.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-08-11.jpg)
માટે યાકૂબે તેના મોટા પુત્રોને ખોરાક ખરીદવા માટે મિસર મોકલ્યા. તેના ભાઈઓ જ્યારે અનાજ ખરીદવા માટે યુસફ આગળ ઊભા રહ્યા હતા ત્યારે તેઓ યુસફને ઓળખી શક્યા નહીં. પરંતુ યુસફ તેમને ઓળખી ગયો.
માટે યાકૂબે તેના મોટા પુત્રોને ખોરાક ખરીદવા માટે મિસર મોકલ્યા.તેના ભાઈઓ જ્યારે અનાજ ખરીદવા માટે યૂસફ આગળ ઊભા રહ્યા હતા ત્યારે તેઓ યૂસફને ઓળખી શક્યા નહીં.પણ યૂસફ તેમને ઓળખી ગયો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-08-12.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-08-12.jpg)
તેના ભાઈઓની પરીક્ષા કર્યા બાદ કે તેઓ બદલાઈ ગયા છે કે નહીં, યુસફે તેમને કહ્યુ, “હું તમારો ભાઈ યુસફ છું ! ગભરાશો નહીં. તમે જ્યારે મને ગુલામ તરીકે વેચી દીધો ત્યારે તમે ભૂડું કરવાનું ચાહ્યું, પરંતુ ઈશ્વરે તે ભૂંડાઈને સારા માટે ઉપયોગમાં લીધી છે ! તમે આવો અને મિસરમાં રહો કે હું તમારા અને તમારા પરિવારો માટે પૂરું પાડું.”
તેના ભાઈઓની પરીક્ષા કરી એ જાણવા કે તેઓ બદલાઈ ગયા છે કે નહીં, યુસફે તેમને કહ્યુ, “હું તમારો ભાઈ યૂસફ છું !ગભરાશો નહીં.તમે જ્યારે મને ગુલામ તરીકે વેચી દીધો ત્યારે તમે ભૂડું કરવાનું ચાહ્યું, પરંતુ ઈશ્વરે તે ભૂંડાઈને સારા માટે ઉપયોગમાં લીધી છે !તમે આવો અને મિસરમાં રહો કે હું તમને અને તમારા પરિવારો માટે જરૂરિયાતો પૂરી પાડું.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-08-13.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-08-13.jpg)
જ્યારે યસફના ભાઈઓ ઘરે પાછા ફર્યા અને તેમના પિતા યાકૂબને કહ્યું કે, “યસફ જીવે છે.” ત્યારે તે ખૂબ જ આનંદીત થયો.
જ્યારે યસફના ભાઈઓ ઘરે પાછા ફર્યા અને તેમના પિતા યાકૂબને કહ્યું કે, “યસફ જીવે છે.” ત્યારે તે ખૂબ જ આનંદીત થયો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-08-14.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-08-14.jpg)
જો કે યાકૂબ ઘણો વૃ્ધ માણસ હતો. તે પોતાના પરિવાર સાથે મિસરમાં ગયો અને ત્યાં રહ્યો. યાકૂબ મૃત્યુ પામ્યો તે પહેલા તેણે તેના દરેક પુત્રોને આશીર્વાદ દીધો.
જો કે યાકૂબ ઘણો વૃ્ધ માણસ હતો. તે પોતાના પરિવાર સાથે મિસરમાં ગયો અને ત્યાં રહ્યો.યાકૂબ મૃત્યુ પામ્યો તે પહેલા તેણે તેના દરેક પુત્રોને આશીર્વાદ આપ્યો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-08-15.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-08-15.jpg)
કરારના વચનો કે જે ઈશ્વરે ઈબ્રાહિમને આપ્યા હતા તે ઈસહાક પાસે આવ્યા અને ત્યારબાદ યાકૂબ પાસે અને યાકૂબ બાદ તેના બાર પુત્રો અને તેમના પરિવારો પાસે આવ્યા. બાર પુત્રોના વંશજો બાર કુળ બન્યા.
કરારના વચનો કે જે ઈશ્વરે ઈબ્રાહિમને આપ્યા હતા તે ઈસહાક પાસે આવ્યા અને ત્યારબાદ યાકૂબ પાસે અને યાકૂબ બાદ તેના બાર પુત્રો અને તેમના કુટુંબો પાસે આવ્યા.બાર પુત્રોના વંશજો બાર કુળ બન્યા.
_બાઈબલની વાર્તા: ઉત્પતિ ૩૭-૫૦_
_બાઈબલની વાર્તાઉત્પતિ 37-50_

View File

@ -1,63 +1,63 @@
# 9. ઈશ્વરે મુસાને તેડ્યો
# ઈશ્વરે મૂસાને તેડ્યો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-09-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-09-01.jpg)
સફના મૃત્યુ બાદ તેના સઘળા સબંધીઓ મિસરમાં રહ્યાં. તેઓ અને તેમના વંશજોએ ઘણાં વર્ષો સુધી ત્યાં રહેવાનું ચાલુ રાખ્યું અને તેમને ઘણાં સંતાનો થયા. તેઓ ઈસ્ત્રાએલીઓ કહેવાયા.
સફના મૃત્યુ બાદ તેના સઘળા સબંધીઓ મિસરમાં રહ્યાં.તેઓ અને તેમના વંશજોએ ઘણાં વર્ષો સુધી ત્યાં રહ્યાં અને તેમને ઘણાં સંતાનો થયા.તેઓ ઈઝ્રાયલીઓ કહેવાયા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-09-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-09-02.jpg)
ઘણી સદીઓ બાદ, ઈસ્ત્રાએલીઓની સંખ્યા ઘણી વધી. મિસરીઓને હવે યુસફ અથવા તેણે તેમને કેવી રીતે મદદ કરી હતી તે તેઓને યાદ રહ્યું નહતું. તેઓ ઈસ્ત્રાએલીઓથી ડરવા લાગ્યા કારણ કે તેઓ સંખ્યામાં ઘણાં હતા. માટે મિસરમાં તે વખતે જે ફારૂન રાજ કરતો હતો તેણે ઈસ્ત્રાએલીઓને મિસરીઓના ગુલામો બનાવ્યા.
ઘણી સદીઓ બાદ, ઈઝ્રાયલીઓની સંખ્યા ઘણી વધી.મિસરીઓને હવે યૂસફ અથવા તેણે તેમને કેવી રીતે મદદ કરી હતી તે તેઓને યાદ રહ્યું નહતું.તેઓ ઈઝ્રાયલીઓથી ડરવા લાગ્યા કારણ કે તેઓ સંખ્યામાં ઘણાં હતા.માટે મિસરમાં તે વખતે જે ફારુન રાજ કરતો હતો તેણે ઈઝ્રાયલીઓને મિસરીઓના ગુલામો બનાવ્યા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-09-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-09-03.jpg)
મિસરીઓએ ઈસ્ત્રાએલી ઉપર ઈમારતો અને આખા શહેરો બાંધવા માટે દબાણ કર્યું. કઠણ મહેનતના લીધે તેમની જીંદગી બદહાલ બની ગઈ હતી, પરંતુ ઈશ્વરે તેમને આશીર્વાદ આપ્યો અને તેઓને વધુ બાળકો થયા.
મિસરીઓએ ઈઝ્રાયલી ઉપર ઈમારતો અને આખા શહેરો બાંધવા માટે દબાણ કર્યું.કઠણ મહેનતના લીધે તેમની જીંદગી બદહાલ બની ગઈ હતી, પરંતુ ઈશ્વરે તેમને આશીર્વાદ આપ્યો અને તેઓને વધુ બાળકો થયા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-09-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-09-04.jpg)
ફારૂને જોયું કે ઈસ્ત્રાએલીઓને ઘણા બાળકો છે, માટે તેણે તેના લોકોને આદેશ આપ્યો કે તેઓ ઈસ્ત્રાએલીઓના દરેક નર બાળકને નાઈલ નદીમાં ફેંકી દઈને મારી નાંખે.
ફારૂને જોયું કે ઈઝ્રાયલીઓને ઘણા બાળકો છે, માટે તેણે તેના લોકોને આદેશ આપ્યો કે તેઓ ઈઝ્રાયલીઓના દરેક નર બાળકને નાઈલ નદીમાં ફેંકી દઈને મારી નાંખે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-09-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-09-05.jpg)
એક ઈસ્ત્રાએલી સ્ત્રીએ નર બાળકને જન્મ આપ્યો. તેણીએ અને તેના પતિએ તે બાળકને બની શકે તેટલા વધુ સમય સંતાડી રાખ્યો.
એક ઈઝ્રાયલી સ્ત્રીએ નર બાળકને જન્મ આપ્યો.તેણીએ અને તેના પતિએ તે બાળકને બની શકે તેટલા વધુ સમય સંતાડી રાખ્યો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-09-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-09-06.jpg)
જ્યારે બાળકના માતા-પિતા તેને વધારે વાર સંતાડી ના શક્યા, ત્યારે તેઓએ તેને એક ટોપલીમાં મુક્યો અને બરુઓ મધ્યે નાઈલ નદીના કિનારે તરતો મુક્યો. જેથી તેઓ તેને મૃત્યુથી બચાવી શકે. તેની મોટી બહેન તેના ઉપર નજર રાખી રહી હોય છે કે તેનું શું થઈ રહ્યું છે.
જ્યારે બાળકના માતા-પિતા તેને વધારે વાર સંતાડી ના શક્યા, ત્યારે તેઓએ તેને એક ટોપલીમાં મુક્યો અને બરુઓ મધ્યે નાઈલ નદીના કિનારે તરતો મુક્યો. જેથી તેઓ તેને મૃત્યુથી બચાવી શકે.તેની મોટી બહેન તેના ઉપર નજર રાખી હતી કે, તેનું શું થશે?.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-09-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-09-07.jpg)
ફારનની પુત્રીએ ટોપલીને જોઈ અને તેની અંદર જોયું. જ્યારે તેણીએ બાળકને જોયો કે તરત તેને તેણે પોતાના પુત્ર તરીકે લઈ લીધો. તેણીએ ઈસ્ત્રાએલી સ્ત્રીને ભાડે રાખી કે તે બાળકની સંભાળ રાખે. તે એ જાણતી નહતી કે તે બાળકની જ મા હતી. જ્યારે બાળક પૂરતા પ્રમાણમાં મોટું થયું જ્યાં તેને હવે માતાના દૂધની જરૂર નહતી, તેણીએ તેને ફારનની પુત્રીને પાછો મોકલી આપ્યો. જેણે તેનું નામ મસા પાડ્યું.
ફારનની પુત્રીએ ટોપલીને જોઈ અને તેની અંદર જોયું.જ્યારે તેણીએ બાળકને જોયો કે તરત તેને તેણે પોતાના પુત્ર તરીકે લઈ લીધો.તેણીએ ઈઝ્રાયલી સ્ત્રીને ભાડે રાખી કે તે બાળકની સંભાળ રાખે. તે એ જાણતી નહતી કે તે બાળકની જ મા હતી.જ્યારે બાળક પૂરતા પ્રમાણમાં મોટું થયું જ્યાં તેને હવે માતાના દૂધની જરૂર નહતી, તેણીએ તેને ફારનની પુત્રીને પાછો મોકલી આપ્યો. જેણે તેનું નામ મસા પાડ્યું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-09-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-09-08.jpg)
એક દિવસ જ્યારે મસા મોટો થઈ ગયો ત્યારે તેણે જોયું કે એક મિસરી એક ઈસ્ત્રાએલીને મારી રહ્યો હતો. મુસાએ તેના સાથી ઈસ્ત્રાએલીને બચાવવાનો પ્રયત્ન કર્યો.
એક દિવસ જ્યારે મસા મોટો થઈ ગયો ત્યારે તેણે જોયું કે એક મિસરી એક ઈઝ્રાયલીને મારી રહ્યો હતો.મૂસાએ તેના સાથી ઈઝ્રાયલીને બચાવવાનો પ્રયત્ન કર્યો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-09-09.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-09-09.jpg)
જ્યારે મસાએ વિચાર્યું કે કોઈ તેને જોઈ રહ્યું નથી, ત્યારે તેણે તે મિસરીને મારી નાખ્યો અને તેનું શરીર દાટી દીધું. પરંતુ મુસાએ જે કર્યું હતું તે કોઈક જોઈ ગયું.
જ્યારે મસાએ વિચાર્યું કે કોઈ તેને જોઈ રહ્યું નથી, ત્યારે તેણે તે મિસરીને મારી નાખ્યો અને તેનું શરીર દાટી દીધું.પરંતુ મૂસાએ જે કર્યું હતું તે કોઈક જોઈ ગયું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-09-10.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-09-10.jpg)
ુસાએ જે કર્યું તેની ખબર ફારૂનને થઈ ત્યારે તેણે મુસાને મારી નાંખવાનો પ્રયત્ન કર્યો. મુસા મિસરમાંથી અરણ્યમાં ભાગી ગયો કે જ્યાં તે ફારનના સૈનિકોથી સુરક્ષિત રહી શકે.
ૂસાએ જે કર્યું તેની ખબર ફારુનને થઈ ત્યારે તેણે મૂસાને મારી નાંખવાનો પ્રયત્ન કર્યો.મૂસા મિસરમાંથી અરણ્યમાં ભાગી ગયો કે જ્યાં તે ફારનના સૈનિકોથી સુરક્ષિત રહી શકે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-09-11.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-09-11.jpg)
સા મિસરથી ઘણે દૂર એવા અરણ્યમાં ભરવાડ બનીને રહ્યો. તે તે જગ્યામાં એક સ્ત્રીને પરણ્યો. ેને બે પુત્ર થયા.
સા મિસરથી ઘણે દૂર એવા અરણ્યમાં ભરવાડ બનીને રહ્યો.તે તે જગ્યામાં એક સ્ત્રીને પરણ્યો. અને તેને બે પુત્ર થયા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-09-12.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-09-12.jpg)
એક દિવસ જ્યારે મસા ઘેટાં ચરાવતો હતો, ત્યારે તેણે જોયું કે એક ઝાડવું સળગી રહ્યું હતું. પરંતુ ઝાડવું ભસ્મ થતું નહતું. મુસા વધુ સારી રીતે તેને જોઈ શકાય તે માટે તે તેની પાસે ગયો. જેવો તે બળતા ઝાડવા નજીક પહોચ્યો, ઈશ્વરના અવાજે કહ્યું, “મુસા, તારા ચંપલ ઉતાર. જે જગ્યાએ તું ઊભો છે તે પવિત્ર છે.”
એક દિવસ જ્યારે મસા ઘેટાં ચરાવતો હતો, ત્યારે તેણે જોયું કે એક ઝાડવું સળગી રહ્યું હતું.પરંતુ ઝાડવું ભસ્મ થતું નહતું.મૂસા વધુ સારી રીતે તેને જોઈ શકાય તે માટે તે તેની પાસે ગયો.જેવો તે બળતા ઝાડવા નજીક પહોચ્યો, ઈશ્વરના અવાજે કહ્યું, “મૂસા, તારા ચંપલ ઉતાર.જે જગ્યાએ તું ઊભો છે તે પવિત્ર છે.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-09-13.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-09-13.jpg)
ઈશ્વરે કહ્યું, “મેં મારા લોકોના પીડાપાતો જોયા છે. હું તને ફારૂન પાસે મોકલીશ. જેથી તું ઈસ્ત્રાએલીઓને મિસરની ગુલામીમાંથી બહાર લાવી શકે. હું તેમને કનાન દેશ આપીશ, એ જગ્યા વિષે મેં ઈબ્રાહિમને, ઈસહાકને અને યાકૂબને વચન આપ્યુ હતું.”
ઈશ્વરે કહ્યું, “મેં મારા લોકોના પીડાપાપીડાઓ જોઈ.હું તને ફારુન પાસે મોકલીશ. જેથી તું ઈઝ્રાયલીઓને મિસરની ગુલામીમાંથી બહાર લાવી શકે.હું તેમને કનાન દેશ આપીશ, એ વિષે મેં ઈબ્રાહિમને, ઈસહાકને અને યાકૂબને વચન આપ્યુ હતું.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-09-14.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-09-14.jpg)
સાએ પૂછ્યું, “જો લોકો એ જાણવા માંગશે કે મને કોણે મોકલ્યો છે, તો મારે શું કહેવું ?” ઈશ્વરે કહ્યું, “હું જે છું તે છું. તેમને કહે કે, “હું છું એ મને મોકલ્યો છે.” તેમને એ પણ કહેજે કે, “હું યહોવા છું. તમારા પૂર્વજો ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબનો ઈશ્વર. આ મારું સદાકાળનું નામ છે.”
સાએ પૂછ્યું, “જો લોકો એ જાણવા માંગશે કે મને કોણે મોકલ્યો છે, તો મારે શું કહેવું ?”ઈશ્વરે કહ્યું, “હું જે છું તે છું.તેઓને કહે કે, “હું છું એ મને મોકલ્યો છે.”તેઓને એ પણ કહેજે કે, “હું યહોવા છું. તમારા પૂર્વજો ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબનો ઈશ્વર.આ મારું સદાકાળનું નામ છે.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-09-15.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-09-15.jpg)
ુસા ફારૂન પાસે જતા ડરતો હતો. કારણ કે તે વિચારતો હતો કે તે સારી રીતે બોલી શકતો નથી, માટે ઈશ્વરે મસાના ભાઈ હારૂનને તેની મદદ માટે મોકલ્યો. ઈશ્વરે મુસા અને હારૂનને ચેતવ્યા કે ફારૂન હઠીલો થશે.
ૂસા ફારુન પાસે જતા ડરતો હતો. કારણ કે તે વિચારતો હતો કે તે સારી રીતે બોલી શકતો નથી, માટે ઈશ્વરે મસાના ભાઈ હારૂનને તેની મદદ માટે મોકલ્યો.ઈશ્વરે મૂસા અને હારુનને ચેતવ્યા કે ફારુન હઠીલો થશે.
_બાઈબલની વાર્તા: નિર્ગમન ૧-૪_
_બાઈબલની વાર્તાનિર્ગમન 1-4_

View File

@ -1,51 +1,51 @@
# 10. દસ મરકીઓ
# દસ મરકીઓ
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-10-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-10-01.jpg)
ુસા અને હારૂન ફારૂન પાસે પહોચ્યા. તેઓએ કહ્યું, “ઈસ્ત્રાએલનો ઈશ્વર કહે છે કે, મારા લોકને જવા દે !” ફારૂને તેઓનું સાભળ્યું નહીં. ઈસ્ત્રાએલીઓને મુક્ત કરવાની જગ્યાએ તેણે તેઓ પર વધારે વેઠ નાખી.
ૂસા અને હારુન ફારુન પાસે પહોચ્યા.તેઓએ કહ્યું, “ઈઝ્રાયલનો ઈશ્વર કહે છે કે, મારા લોકને જવા દે !” ફારુને તેઓનું સાભળ્યું નહીં.ઈઝ્રાયલીઓને મુક્ત કરવાને બદલે તેણે તેઓની પાસે વધારે ભારે મજૂરી કરાવી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-10-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-10-02.jpg)
ફારન લોકોને જવા દેવાનો કાર કરતો રહ્યો માટે ઈશ્વરે મિસર પર દસ ભયંકર મરકીઓ મોકલી. આ મરકીઓ દ્વારા ઈશ્વરે ફારૂનને બતાવ્યું કે તે ફારૂન કરતાં અને મિસરના બધા દેવતાઓ કરતાં વધારે શક્તિશાળી છે.
ફારન લોકોને જવા દેવાનો નકાર કરતો રહ્યો માટે ઈશ્વરે મિસર પર દસ ભયંકર મરકીઓ મોકલી.આ મરકીઓ દ્વારા ઈશ્વર ફારુનને બતાવ્યું કે તે ફારુન કરતાં અને મિસરના બધા દેવતાઓ કરતાં વધારે શક્તિશાળી છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-10-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-10-03.jpg)
ઈશ્વરે નાઈલ નદીને લોહીમાં ફેરવી દીધી, પરંતુ ફારૂને હજુ પણ ઈસ્ત્રાએલીઓને જવા દીધા નહીં.
ઈશ્વરે નાઈલ નદીને લોહીમાં ફેરવી દીધી, પરંતુ ફારૂને હજુ પણ ઈઝ્રાયલીઓને જવા દીધા નહીં.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-10-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-10-04.jpg)
ઈશ્વરે આખા મિસર પર દેડકા મોકલ્યા. ફારૂને મુસાને દેડકા દૂર કરવાની વિનંતી કરી. બધા દેડકાઓ મૃત્યુ પામ્યા પછી પણ ફારૂને પોતાનું હૃદય કઠણ કર્યું અને ઈસ્ત્રાએલીઓને મિસરમાંથી જવા દીધા નહીં.
ઈશ્વરે આખા મિસર પર દેડકા મોકલ્યા.ફારૂને મૂસાને દેડકા દૂર કરવાની વિનંતી કરી.બધા દેડકાઓ મૃત્યુ પામ્યા પછી પણ ફારૂને પોતાનું હૃદય કઠણ કર્યું અને ઈઝ્રાયલીઓને મિસરમાંથી જવા દીધા નહીં.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-10-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-10-05.jpg)
માટે ઈશ્વરે જૂઓની મરકી મોકલી. ત્યારબાદ તેણે માખીઓની મરકી મોકલી. ફારૂને મુસા અને હારૂનને બોલાવીને કહ્યું જો તેઓ આ મરકીઓ રોકશે તો તે ઈસ્ત્રાએલીઓને મિસરમાંથી જવા દેશે, જ્યારે મુસાએ પ્રાર્થના કરી ત્યારે ઈશ્વરે મિસરમાંથી માખીઓ દૂર કરી. પરંતુ ફારૂને તેનું હૃદય હઠીલું કર્યું અને લોકોને જવા દીધા નહીં.
માટે ઈશ્વરે જૂઓની મરકી મોકલી.ત્યારબાદ તેણે માખીઓની મરકી મોકલી.ફારૂને મૂસા અને હારૂનને બોલાવીને કહ્યું જો તેઓ આ મરકીઓ રોકશે તો તે ઈઝ્રાયલીઓને મિસરમાંથી જવા દેશે,જ્યારે મૂસાએ પ્રાર્થના કરી ત્યારે ઈશ્વરે મિસરમાંથી માખીઓ દૂર કરી.પરંતુ ફારૂને પોતાનું હૃદય હઠીલું કર્યું અને લોકોને જવા દીધા નહીં.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-10-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-10-06.jpg)
ત્યારબાદ, ઈશ્વરે મિસરીઓના બધા ઢોરઢાંકને માંદા પાડ્યા અને તેઓ મરવા લાગ્યા. પરંતુ ફારૂનનું હૃદય હઠીલું બન્યું અને તેણે ઈસ્ત્રાએલીઓને જવા દીધા નહીં.
ત્યારબાદ, ઈશ્વરે મિસરીઓના બધા ઢોરઢાંકને માંદા પાડ્યા અને તેઓ મરવા લાગ્યા.પરંતુ ફારુનનું હૃદય હઠીલું બન્યું અને તેણે ઈઝ્રાયલીઓને જવા દીધા નહીં.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-10-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-10-07.jpg)
ત્યારે ઈશ્વરે મુસાને ફારૂન સામે હવામાં રાખ ઊડાડવાનું કહ્યું. જ્યારે તેણે તેવું કર્યું ત્યારે મિસરીઓ ઉપર દુ:ખદાયક ગુમડા ઉત્પન્ન થયા પણ ઈસ્ત્રાએલીઓને કંઈ થયું નહીં. ઈશ્વરે ફારૂનનું હૃદય હઠીલું કર્યું અને ફારૂને ઈસ્ત્રાએલીઓને જવા દીધા નહીં.
ત્યારે ઈશ્વરે મૂસાને ફારુન સામે હવામાં રાખ ઊડાડવાનું કહ્યું.જ્યારે તેણે તેવું કર્યું ત્યારે મિસરીઓ ઉપર દુ:ખદાયક ગુમડા ઉત્પન્ન થયા પણ ઈઝ્રાયલીઓને કંઈ થયું નહીં.ઈશ્વરે ફારુનનું હૃદય હઠીલું કર્યું અને ફારુને ઈઝ્રાયલીઓને જવા દીધા નહીં.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-10-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-10-08.jpg)
તે પછી, ઈશ્વરે કરા મોકલ્યા, જેથી મિસરની સઘળી ફસલ અને જે કોઈ બહાર નીકળ્યા તેનો નાશ કર્યો. ફારૂને મુસા અને હારૂનને બોલાવીને કહ્યું કે “મેં પાપ કર્યું છે. તમે જઈ શકો છો.” માટે મુસાએ પ્રાર્થના કરી અને આકાશમાંથી કરા વરસવાનું બંધ થયું.
તે પછી, ઈશ્વરે કરા મોકલ્યા, જેથી મિસરની સઘળી ફસલ અને જે કોઈ બહાર નીકળ્યા તેનો નાશ કર્યો.ફારૂને મૂસા અને હારુનને બોલાવીને કહ્યું કે “મેં પાપ કર્યું છે.તમે જઈ શકો છો.”માટે મૂસાએ પ્રાર્થના કરી અને આકાશમાંથી કરા વરસવાનું બંધ થયું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-10-09.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-10-09.jpg)
પરંતુ ફારને ફરીથી પાપ કર્યું અને પોતાનું હૃદય કઠણ કર્યું. તેણે ઈસ્ત્રાએલીઓને જવા દીધા નહીં.
પરંતુ ફારને ફરીથી પાપ કર્યું અને પોતાનું હૃદય કઠણ કર્યું.તેણે ઈઝ્રાયલીઓને જવા દીધા નહીં.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-10-10.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-10-10.jpg)
માટે ઈશ્વરે મિસર ઉપર તીડ મોકલ્યા. કરાથી જે ફસલ બચી ગઈ હતી તે આ તીડો ખાઈ ગયા.
માટે ઈશ્વરે મિસર ઉપર તીડ મોકલ્યા.કરાથી જે ફસલ બચી ગઈ હતી તે આ તીડો ખાઈ ગયા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-10-11.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-10-11.jpg)
ત્યારબાદ ઈશ્વરે અંધકાર મોકલ્યો જે ત્રણ દિવસ સુધી રહ્યો. તે એટલો બધો અંધકાર હતો કે મિસરીઓ પોતાનું ઘર છોડી શક્યા નહીં. પરંતુ ઈસ્ત્રાએલીઓ જ્યાં રહેતા હતા ત્યાં અજવાળું હતું.
ત્યારબાદ ઈશ્વરે અંધકાર મોકલ્યો જે ત્રણ દિવસ સુધી રહ્યો.તે એટલો બધો અંધકાર હતો કે મિસરીઓ પોતાનું ઘર છોડી શક્યા નહીં.પરંતુ ઈઝ્રાયલીઓ જ્યાં રહેતા હતા ત્યાં અજવાળું હતું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-10-12.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-10-12.jpg)
આ નવ આફતો બાદ પણ, ફારૂન હજુ પણ ઈસ્ત્રાએલીઓને મુક્ત કરવાનું નકારતો હતો. હજુ ફારૂન સાંભળતો નહતો. ઈશ્વરે એક છેલ્લી મરકી મોકલવાની યોજના કરી. તે ફારૂનનું મન બદલી નાંખશે.
આ નવ મરકીઓ બાદ પણ, ફારુન હજુ પણ ઈઝ્રાયલીઓને મુક્ત કરવાને નકાર કરતો હતો.હજુ ફારુન સાંભળતો નહતો. એટલે ઈશ્વરે એક છેલ્લી મરકી મોકલવાની યોજના કરી.તે ફારુનનું મન બદલી નાંખશે.
_બાઈબલની વાર્તા: નિર્ગમન ૫-૧૦_
_બાઈબલની વાર્તાનિર્ગમન 5-10_

View File

@ -1,35 +1,35 @@
# 11. પાસ્ખા
# પાસ્ખા
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-11-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-11-01.jpg?direct&)
ઈશ્વરે ફારૂનને ચેતવ્યો કે જો તે ઈસ્ત્રાએલીઓને જવા નહીં દે તો તે લોકો અને પશુઓમાંથી દરેક પ્રથમજનિતને મારી નાંખશે. જ્યારે ફારૂને તે સાંભળ્યું ત્યારે તેણે તે માનવાનું અને ઈશ્વરને આજ્ઞાધિન રહેવાનું નકાર્યું.
ઈશ્વરે ફારુનને ચેતવ્યો કે જો તે ઈઝ્રાયલીઓને જવા નહીં દે તો તે લોકો અને પશુઓમાંથી દરેક પ્રથમજનિતને મારી નાંખશે.જ્યારે ફારુને તે સાંભળ્યું ત્યારે તેણે તે માનવાનું અને ઈશ્વરને આજ્ઞાધિન રહેવાનું નકાર્યું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-11-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-11-02.jpg?direct&)
ઈશ્વરે દરેક જણ જે તેના પર વિશ્વાસ કરે તેના માટે એક માર્ગ કર્યો કે જે દ્વારા તેના પ્રથમજનિતને બચાવી શકાય. દરેક પરિવારે એક સંપૂર્ણ બલિદાન (ઘેટું) લેવું અને તેનું અર્પણ કરવું.
ઈશ્વર પર જે કોઈ વિશ્વાસ કરે તેના માટે એક માર્ગ આપ્યો છે કે જે દ્વારા તેના પ્રથમજનિતને બચાવી શકાય.દરેક પરિવારે એક સંપૂર્ણ બલિદાન (ઘેટું) લેવું અને તેનું અર્પણ કરવું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-11-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-11-03.jpg?direct&)
ઈશ્વરે ઈસ્ત્રાએલીઓને કહ્યું કે હલવાનના રક્તમાંથી થોડુંક તેમના દરવાજાઓની બારશાખો પર લગાડો અને માંસને ભૂંજીને ખમીર વગરની રોટલી સાથે ઝડપથી ખાઈ લો. તેઓ જ્યારી ખાતા હતા ત્યારે તેઓને તેણે મિસર છોડવા માટે તૈયાર રહેવા જણાવ્યું.
ઈશ્વરે ઈઝ્રાયલીઓને કહ્યું કે હલવાનના રક્તમાંથી થોડુંક તેમના દરવાજાઓની બારસાખો પર લગાડો અને શેકેલું માંસ ખમીર વગરની રોટલી સાથે ઝડપથી ખાઈ લો.તેઓ જ્યારે ખાતા હતા ત્યારે તેઓને તેણે મિસર છોડવા માટે તૈયાર રહેવા જણાવ્યું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-11-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-11-04.jpg?direct&)
ઈશ્વરે ઈસ્ત્રાએલીઓને જેવું કરવા માટે કહ્યું હતું તેવું જ તેઓએ કર્યું. મધ્ય રાત્રીએ ઈશ્વર મિસરના પ્રથમજનિતને મારવા માટે નીકળ્યા.
ઈશ્વરે ઈઝ્રાયલીઓને જેવું કરવા માટે કહ્યું હતું તેવું જ તેઓએ કર્યું.મધ્ય રાત્રીએ ઈશ્વર મિસરના પ્રથમજનિતને મારવા માટે નીકળ્યા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-11-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-11-05.jpg?direct&)
બધા જ ઈસ્ત્રાએલીઓના બારણા આગળ રક્ત લગાડેલું હતું, જેથી ઈશ્વર તે દરેકને છોડી દે. તેમાંનો દરેક જણ સુરક્ષિત હતો. હલવાનના રક્તના કારણે તેઓને છોડી દેવામાં આવ્યા.
બધા જ ઈઝ્રાયલીઓના બારણા આગળ રક્ત લગાડેલું હતું, જેથી ઈશ્વર તે દરેકને છોડી દે.તેમાંનો દરેક જણ સુરક્ષિત હતોહલવાનના રક્તના કારણે તેઓને છોડી દેવામાં આવ્યા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-11-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-11-06.jpg?direct&)
પરંતુ મિસરીઓએ ઈશ્વરનું માન્યું નહીં અને તેની આજ્ઞા માની નહીં. માટે ઈશ્વરે તેમના ઘર છોડ્યા નહીં. ઈશ્વરે મિસરના દરેક પ્રથમજનિતને મારી નાંખ્યો.
પરંતુ મિસરીઓએ ઈશ્વરનું માન્યું નહીં અને તેની આજ્ઞા માની નહીં.માટે ઈશ્વરે તેમના ઘર છોડ્યા નહીં.ઈશ્વરે મિસરના દરેક પ્રથમજનિતને મારી નાંખ્યો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-11-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-11-07.jpg?direct&)
મિસરના દરેક નર બાળક કેદખાનાના બંદીથી લઈને ફારૂનના પ્રથમજનિત સુધી દરેકનું પ્રથમજનિત મૃત્યુ પામ્યો. મિસરમાં લોકો પોતાના ઊંડા દુ:ખોના લીધે કલ્પાંત કરવા લાગ્યા અને વિલા કરવા લાગ્યા.
મિસરનું દરેક નર બાળક જેલમાં બંદીથી લઈને ફારુનનાં પ્રથમજનિત સુધી દરેકનું મૃત્યુ પામ્યો.મિસરમાં લોકો પોતાના ઊંડા દુ:ખોના લીધે કલ્પાંત કરવા લાગ્યા અને વિલા કરવા લાગ્યા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-11-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-11-08.jpg?direct&)
એ જ રાત્રીએ, ફારૂને મુસા અને હારૂનને બોલાવીને કહ્યું, “ઈસ્ત્રાએલીઓને લઈને હમણાં જ મિસર છોડી દે ! મિસરીઓએ પણ ઈસ્ત્રાએલી લોકોને તુરંત જતા રહેવા જણાવ્યું.
એ જ રાત્રીએ, ફારુને, મૂસા અને હારુનને બોલાવીને કહ્યું, “ઈઝ્રાયલીઓને લઈને હમણાં જ મિસર છોડી દે !’’મિસરીઓએ પણ ઈઝ્રાયલી લોકોને તુરંત જતા રહેવા અરજ કરી.
_બાઈબલની વાર્તા: નિર્ગમન ૧૧ઃ૧-૧૨ઃ૩૨_
_બાઈબલની વાર્તાનિર્ગમન 11:1-12:32_

View File

@ -1,59 +1,59 @@
# 12. નિર્ગમન
# નિર્ગમન
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-12-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-12-01.jpg)
સ્ત્રાએલીઓ મિસર છોડવા દ્વારા ખૂબ જ આનંદિત હતા. હવે તેઓ ગુલામો રહ્યા નહતા અને તેઓ વચનના દેશમાં જઈ રહ્યાં હતા. ઈસ્ત્રાએલીઓએ મિસરીઓ પાસેથી જે કંઈ માગ્યું તે બધું જ એટલે સુધી કે સોનું, ચાંદી અને અન્ય મૂલ્યવાન વસ્તુઓ પણ આપી. કેટલાક બીજા દેશોના લોકો કે જેઓ ઈશ્વરમાં વિશ્વાસ કરતા હતા તેઓ પણ ઈસ્ત્રાએલીઓ સાથે મિસર છોડીને ગયા.
ઝ્રાયલીઓ મિસર છોડવાથી ખૂબ જ આનંદિત હતા.હવે તેઓ ગુલામો રહ્યા નહતા અને તેઓ વચનના દેશમાં જઈ રહ્યાં હતા.ઈઝ્રાયલીઓએ મિસરીઓ પાસેથી જે કંઈ માગ્યું તે બધું જ એટલે સુધી કે સોનું, ચાંદી અને અન્ય મૂલ્યવાન વસ્તુઓ પણ આપી.કેટલાક બીજા દેશોના લોકો કે જેઓ ઈશ્વરમાં વિશ્વાસ કરતા હતા તેઓ પણ ઈઝ્રાયલીઓ સાથે મિસર છોડીને ગયા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-12-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-12-02.jpg)
ઈશ્વરે તેઓને દિવસ દરમ્યાન ઊંચા મેઘસ્તંભ દ્વારા દોરતો અને રાત્રે અગ્નિસ્તંભ બની જતો. તેઓની મુસાફરી દરમ્યાન ઈશ્વર હંમેશા તેઓ સાથે હતો અને માર્ગદર્શન આપતો હતો. તેમણે જે કરવાનું હતું તો કેવળ તેને અનુસરવાનું હતું.
ઈશ્વરે તેઓને દિવસ દરમ્યાન ઊંચા મેઘસ્તંભ મારફતે આગેવાની આપતાં અને રાત્રે તે અગ્નિસ્તંભ બની જતો.તેઓની મૂસાફરી દરમ્યાન ઈશ્વર હંમેશા તેઓ સાથે હતો અને માર્ગદર્શન આપતો હતો.તેમણે જે કરવાનું હતું તે તો કેવળ તેને અનુસરવાનું હતું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-12-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-12-03.jpg)
થોડા સમય બાદ, ફારન અને તેના લોકોનું મન બદલાયું અને તેઓ ફરીથી ઈસ્ત્રાએલીઓને તેમના ગુલામ બનાવવા ચાહતા હતા. ઈશ્વરે ફારૂનને હઠીલો કર્યો કે જેથી લોકો જોઈ શકે કે તે જ એકલો સાચો ઈશ્વર છે અને સમજી શકે, તે યહોવા, ફારન અને તેના દેવતાઓ કરતા વધારે શક્તિશાળી છે.
થોડા સમય બાદ, ફારન અને તેના લોકોનું મન બદલાયું અને તેઓ ફરીથી ઈઝ્રાયલીઓને તેમના ગુલામ બનાવવા ચાહતા હતા.ઈશ્વરે ફારુનને હઠીલો કર્યો કે જેથી લોકો જોઈ શકે કે તે જ એકલો સાચો ઈશ્વર છે અને સમજી શકે, તે યહોવા, ફારન અને તેના દેવતાઓ કરતા વધારે શક્તિશાળી છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-12-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-12-04.jpg)
માટે ફારૂન અને તેનું સૈન્ય ઈસ્ત્રાએલીઓને ફરીથી પોતાના ગુલામ બનાવવા માટે પાછળ પડ્યું. જ્યારે ઈસ્ત્રાએલીઓએ જોયું કે મિસરનું સૈન્ય આવી રહ્યું છે ત્યારે તેઓને સમજાયું કે તેઓ ફારનના સૈન્ય અને લાલ સમુદ્રની વચમાં ફસાઈ ગયા છે. તેઓ ઘણા ભયભીત થઈ ગયા અને કહેવા લાગ્યા, “શા માટે અમે મિસર છોડ્યું ? અમે મરવા જઈ રહ્યા છીએ !”
માટે ફારુન અને તેનું સૈન્ય ઈઝ્રાયલીઓને ફરીથી પોતાના ગુલામ બનાવવા માટે પાછળ પડ્યું.જ્યારે ઈઝ્રાયલીઓએ જોયું કે મિસરનું સૈન્ય આવી રહ્યું છે ત્યારે તેઓને સમજાયું કે તેઓ ફારનના સૈન્ય અને લાલ સમુદ્રની વચમાં ફસાઈ ગયા છે.તેઓ ઘણા ભયભીત થઈ ગયા અને કહેવા લાગ્યા, “શા માટે અમે મિસર છોડ્યું ?અમે મરવા જઈ રહ્યા છીએ !”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-12-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-12-05.jpg)
ુસાએ ઈસ્ત્રાએલીઓને કહ્યું, “ભયભીત ના થાઓ !” ઈશ્વર આજે તમારા માટે યુધ્ધ કરશે અને તમને બચાવશે. ત્યારે ઈશ્વરે મુસાને કહ્યું, “લોકોને કહે કે તેઓ લાલ સમુદ્ર તરફ આગળ વધે.”
ૂસાએ ઈઝ્રાયલીઓને કહ્યું, “ભયભીત ના થાઓ !”ઈશ્વર આજે તમારા માટે યુદ્ધ કરશે અને તમને બચાવશે.ત્યારે ઈશ્વરે મૂસાને કહ્યું, “લોકોને કહે કે તેઓ લાલ સમુદ્ર તરફ આગળ વધે.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-12-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-12-06.jpg)
ત્યારબાદ ઈશ્વર મેઘસ્તંભ હટાવીને ઈસ્ત્રાએલીઓ અને મિસરીઓની વચમાં મુક્યો જેથી મિસરીઓ ઈસ્ત્રાએલીઓને જોઈ ના શકે.
ત્યારબાદ ઈશ્વર મેઘસ્તંભ હટાવીને ઈઝ્રાયલીઓ અને મિસરીઓની વચમાં મુક્યો જેથી મિસરીઓ ઈઝ્રાયલીઓને જોઈ ના શકે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-12-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-12-07.jpg)
ઈશ્વરે મસાને કહ્યું કે તારો હાથ સમુદ્ર ઉપર લંબાવીને પાણીના ભાગ પાડી નાખ. ત્યારે ઈશ્વરે પવન ચલાવ્યો અને સમુદ્રનું પાણી ડાબી તથા જમણી તરફ ધકેલાવા લાગ્યું જેથી સમુદ્ર મધ્યે માર્ગ બની ગયો.
ઈશ્વરે મસાને કહ્યું કે તારો હાથ સમુદ્ર ઉપર લંબાવીને પાણીના બે ભાગ કરી દે.ત્યારે ઈશ્વરે પવન ચલાવ્યો અને સમુદ્રનું પાણી ડાબી તથા જમણી તરફ ધકેલાવા લાગ્યું જેથી સમુદ્ર મધ્યે માર્ગ બની ગયો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-12-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-12-08.jpg)
સ્ત્રાએલીઓ બંને બાજુ પાણીની દિવાલ અને કોરી ભૂમિ મધ્યે ચાલ્ય.
ઝ્રાયલીઓ બંને બાજુ પાણીની દિવાલ અને કોરી ભૂમિ મધ્યે ચાલ્ય.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-12-09.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-12-09.jpg)
ત્યારબાદ ઈશ્વરે મેઘસ્તંભ હટાવી લીધો જેથી મિસરીઓ ઈસ્ત્રાએલીઓને જતા જોઈ શકે. મિસરીઓએ તેઓની પાછળ પડવાનો નિર્ણય કર્યો.
ત્યારબાદ ઈશ્વરે મેઘસ્તંભ હટાવી લીધો જેથી મિસરીઓ ઈઝ્રાયલીઓને જતા જોઈ શકે.મિસરીઓએ તેઓની પાછળ પડવાનો નિર્ણય કર્યો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-12-10.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-12-10.jpg)
માટે તેઓએ સમુદ્ર માર્ગે ઈસ્ત્રાએલીઓનો પીછો કર્યો પરંતુ ઈશ્વરે મિસરીઓને ગભરાવી દીધા અને તેઓના રથો ચોટી ગયા. તેઓએ બૂમ પાડી “અહીંથી ભાગો ! ઈશ્વર ઈસ્ત્રાએલીઓ માટે યુધ્ધ કરી રહ્યા છે.”
માટે તેઓએ સમુદ્ર માર્ગે ઈઝ્રાયલીઓનો પીછો કર્યો પરંતુ ઈશ્વરે મિસરીઓને ગભરાવી દીધા અને તેઓના રથો ફસાઈ ગયા.તેઓએ બૂમ પાડી “અહીંથી ભાગો !”ઈશ્વર ઈઝ્રાયલીઓ માટે યુયુદ્ધ કરી રહ્યા છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-12-11.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-12-11.jpg)
સ્ત્રાએલીઓ સુરક્ષિત રીતે સમુદ્રને પેલે પાર પહોચી ગયા બાદ ઈશ્વરે મસાને ફરીથી પોતાનો હાથ લંબાવવા કહ્યું. જ્યારે તેણે તેવું કર્યું કે તરત જ પાણી મિસરીઓ ઉપર ફરી વળ્યું અને પુન:સ્થિતિમાં આવી ગયું. સમગ્ર મિસરનું સૈન્ય તણાઈ ગયું.
ઝ્રાયલીઓ સુરક્ષિત રીતે સમુદ્રને પેલે પાર પહોચી ગયા બાદ ઈશ્વરે મસાને ફરીથી પોતાનો હાથ લંબાવવા કહ્યું.જ્યારે તેણે તેવું કર્યું કે તરત જ પાણી મિસરીઓ ઉપર ફરી વળ્યું અને પુન:સ્થિતિમાં આવી ગયું.સમગ્ર મિસરનું સૈન્ય ડુબી ગયું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-12-12.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-12-12.jpg)
જ્યારે ઈસ્ત્રાએલીઓએ જોયું કે મિસરીઓ મૃત્યુ પામ્યા છે, તેઓએ ઈશ્વરમાં ભરોસો કર્યો અને વિશ્વાસ કર્યો કે મસા ઈશ્વરનો પ્રબોધક હતો.
જ્યારે ઈઝ્રાયલીઓએ જોયું કે મિસરીઓ મૃત્યુ પામ્યા છે, તેઓએ ઈશ્વરમાં ભરોસો કર્યો અને વિશ્વાસ કર્યો કે મસા ઈશ્વરનો પ્રબોધક હતો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-12-13.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-12-13.jpg)
સ્ત્રાએલીઓ એ માટે પણ આનંદથી રોમાંચિત થય કે ઈશ્વરે તેમને મૃત્યુ અને ગુલામીમાંથી બચાવ્યા હતા ! હવે તેઓ ઈશ્વરની સેવા કરવા માટે મુક્ત હતા. ઈસ્ત્રાએલીઓએ તેમની નવી સ્વતંત્રતાની ઉજવણી કરવા ઘણા ગીતો ગાયા અને મિસરીઓના સૈન્યથી તેઓને બચાવવા માટે ઈશ્વરની સ્તુતિ કરી.
ઝ્રાયલીઓ એ માટે પણ આનંદથી રોમાંચિત થય કે, ઈશ્વરે તેમને મૃત્યુ અને ગુલામીમાંથી બચાવ્યા હતા!હવે તેઓ ઈશ્વરની સેવા કરવા માટે મુક્ત હતા.ઈઝ્રાયલીઓએ તેમની નવી સ્વતંત્રતાની ઉજવણી કરવા ઘણા ગીતો ગાયા અને મિસરીઓના સૈન્યથી તેઓને બચાવવા માટે ઈશ્વરની સ્તુતિ કરી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-12-14.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-12-14.jpg)
ઈશ્વરે ઈસ્ત્રાએલીઓને દર વર્ષે પાસ્ખા ઊજવવાની આજ્ઞા કરી હતી જેથી તેઓ તે યાદ રાખી શકે કે કેવી રીતે ઈશ્વરે તેમને મિસરીઓ ઉપર વિજય અપાવ્યો અને તેમની ગુલામીમાંથી છોડાવ્યા. તેઓ તેને સંપૂર્ણ હલવાન કાપીને તેને બેખમીર રોટલી સાથે ખાઈને તેને ઉજવતા.
ઈશ્વરે ઈઝ્રાયલીઓને દર વર્ષે પાસ્ખા ઊજવવાની આજ્ઞા કરી હતી જેથી તેઓ તે યાદ રાખી શકે કે કેવી રીતે ઈશ્વરે તેમને મિસરીઓ ઉપર વિજય અપાવ્યો અને તેમની ગુલામીમાંથી છોડાવ્યા.તેઓ તેને સંપૂર્ણ હલવાન કાપીને તેને બેખમીર રોટલી સાથે ખાઈને તેને ઉજવતા.
_બાઈબલની વાર્તા: નિર્ગમન ૧૨ઃ૩૩-૧૫ઃ૨૧_
_બાઈબલની વાર્તાનિર્ગમન 12:33-15:21_

View File

@ -1,63 +1,63 @@
# 13. ઈસ્ત્રાએલ સાથે ઈશ્વરનો કરાર
# ઈઝ્રાયલ સાથે ઈશ્વરનો કરાર
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-13-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-13-01.jpg)
ઈશ્વરે ઈસ્ત્રાએલીઓને લાલ સમુદ્રમાંથી દોર્યા બાદ તેણે તેમને અરણ્યમાં સિનાઈ પહાડ તરફ દોર્યા. આ એ જ પહાડ હતો જ્યાં મુસાએ બળતું ઝાડવું જોયું હતું. લોકોએ પહાડની તળેટીમાં પોતાના તંબુ તાણ્યા.
ઈશ્વરે ઈઝ્રાયલીઓને લાલ સમુદ્રમાંથી પાર કર્યા બાદ તેમને અરણ્યમાં સિનાઈ પહાડ તરફ લઇ ગયા.આ એ જ પહાડ હતો જ્યાં મૂસાએ બળતું ઝાડવું જોયું હતું.લોકોએ પહાડની તળેટીમાં પોતાના તંબુ તાણ્યા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-13-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-13-02.jpg)
ઈશ્વરે મુસા અને ઈસ્ત્રાએલના લોકોને કહ્યું, “તમે મારી આજ્ઞાઓ પાળશો અને મારા કરારો પાળશો તો તમે મારું ખાસ ધન, યાજકોનું રાજ્ય અને પવિત્ર રાજ્ય થશો.”
ઈશ્વરે મૂસા અને ઈઝ્રાયલના લોકોને કહ્યું, “તમે મારી આજ્ઞાઓ પાળશો અને મારા કરારો પાળશો તો તમે મારું ખાસ ધન, યાજકોનું રાજ્ય અને પવિત્ર દેશ થશો.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-13-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-13-03.jpg)
ત્રણ દિવસ બાદ, જ્યારે લોકોએ પોતાને આત્મિક રીતે તૈયાર કર્યા, ઈશ્વર ગર્જના, વિજળી, ધૂમાડા અને રણશીંગડાના ઊચાં અવાજો સહિત સિનાઈ પહાડની ઊપર ઊતર્યો. કેવળ મુસાને પર્વત ઉપર જવાની પરવાનગી હતી.
ત્રણ દિવસ બાદ, જ્યારે લોકોએ પોતાને આત્મિક રીતે તૈયાર કર્યા, ઈશ્વર ગર્જના, વિજળી, ધૂમાડા અને રણશીંગડાના ઊચાં અવાજો સહિત સિનાઈ પહાડપર ઊતર્યા.કેવળ મૂસાને પર્વત ઉપર જવાની પરવાનગી હતી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-13-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-13-04.jpg)
ત્યારે ઈશ્વરે તેમને કરાર આપ્યો અને કહ્યું, “હું યહોવા તમારો ઈશ્વર છું, જે તમને મિસરની ગુલામીમાંથી છોડાવી લાવ્યો. અન્ય દેવોને ન ભજો.”
ત્યારે ઈશ્વરે તેમને કરાર આપ્યો અને કહ્યું, “હું યહોવા તમારો ઈશ્વર છું, જે તમને મિસરની ગુલામીમાંથી છોડાવી લાવ્યો.”અન્ય દેવોને ન ભજો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-13-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-13-05.jpg)
તમે મૂર્તિઓ બનાવશો નહીં અને તેમની આરાધના કરશો નહીં. કારણ કે હું યહોવા આસ્થાવાન ઈશ્વર છું. મારું નામ વૃથ્થા લેશો નહીં. સાબ્બાથ દિવસ પવિત્ર પાળવાનું ભૂલશો નહીં. તમે છ દિવસ તમારા બધા જ કામો કરો, સાતમો દિવસ તમારા માટે આરામનો અને મને યાદ કરવાનો દિવસ છે.
તમે મૂર્તિઓ બનાવશો નહીં અને તેમની ઉપાસના કરશો નહીં. કારણ કે હું યહોવા આસ્થાવાન ઈશ્વર છું.મારું નામ વ્યર્થ લેશો નહીં.સાબ્બાથ દિવસ પવિત્ર પાળવાનું ભૂલશો નહીં.તમે છ દિવસ તમારા બધા જ કામો કરો, સાતમો દિવસ તમારા માટે આરામનો અને મને યાદ કરવાનો દિવસ છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-13-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-13-06.jpg)
તમારા માતા પિતાને માન આપો. ખૂન કરશો નહીં. વ્યભિચાર કરશો નહીં. ચોરી કરશો નહીં. જૂઠું બોલશો નહીં. તમારા પડોશીની પત્ની, તેનું ઘર અને તેનું જે કંઈ હોય તેની ઈચ્છા રાખશો નહીં.
તમારા માતા પિતાને માન આપો.ખૂન કરશો નહીં.વ્યભિચાર કરશો નહીં.ચોરી કરશો નહીં.જૂઠું બોલશો નહીં.તમારા પડોશીની પત્ની, તેનું ઘર અને તેનું જે કંઈ હોય તેની ઈચ્છા રાખશો નહીં.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-13-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-13-07.jpg)
ત્યારબાદ ઈશ્વરે આ દસ આજ્ઞાઓ પથ્થરની પાટીઓ ઉપર લખી અને તેમને મુસાને આપી. ઈશ્વરે બીજા ઘણા નિયમો અનુસરવા માટે આપ્યા. જો લોકો આ નિયમોને આધીન રહેશે, તો ઈશ્વરે વચન આપ્યું હતું કે તે તેમને આશીર્વાદિત કરશે અને તેમનું રક્ષણ કરશે. જો તેઓ તેની અવજ્ઞા કરશે તો ઈશ્વર તેમને શિક્ષા કરશે.
ત્યારબાદ ઈશ્વરે આ દસ આજ્ઞાઓ પથ્થરની પાટીઓ ઉપર લખી અને તેમને મૂસાને આપી.ઈશ્વરે બીજા ઘણા નિયમો અને વિધિઓ અનુસરવા માટે આપ્યા.જો લોકો આ નિયમોને આધીન રહેશે, તો ઈશ્વરે વચન આપ્યું હતું તેમ તે તેમને આશીર્વાદિત કરશે અને તેમનું રક્ષણ કરશે.જો તેઓ તેની અવજ્ઞા કરશે, તો ઈશ્વર તેમને શિક્ષા કરશે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-13-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-13-08.jpg)
ઈશ્વરે ઈસ્ત્રાએલીઓને તે જે મંડપ બનાવવા માંગતા હતા તેને સંપૂર્ણ માહિતી આપી. તેને મુલાકાત મંડપ કહેવામાં આવ્યો, તેને બે વિભાગ હતા, જેને એક મોટા પડદા વડે અલગ કરવામાં આવતું હતું. પડદા પાછળના ખંડમાં જવાની અનુમતિ કેવળ મુખ્ય યાજકને હતી, કારણ કે ત્યાં ઈશ્વર રહેતા હતા.
ઈશ્વરે ઈઝ્રાયલીઓને જે મંડપ બનાવવા માંગતા હતા તેની સંપૂર્ણ માહિતી આપી.તેને મુલાકાત મંડપ કહેવામાં આવ્યો, તેને બે ઓરડા હતા, જેને એક મોટા પડદા વડે અલગ કરવામાં આવતા હતા.પડદા પાછળના ખંડમાં જવાની અનુમતિ કેવળ મુખ્ય યાજકને હતી, કારણ કે ત્યાં ઈશ્વર રહેતા હતા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-13-09.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-13-09.jpg)
જે કોઈ ઈશ્વરના નિયમોનું ઉલ્લંઘન કરતું તે મુલાકાત મંડપ આગળ એક પ્રાણીને લાવતા અને તેનું ઈશ્વરને બલિદાન કરતા. યાજક તે પ્રાણીને મારી નાંખતો અને તેને વેદી ઉપર બાળતો. જે પ્રાણીનું બલિદાન આપવામાં આવતું તેનું રક્ત વ્યક્તિના પાપને ઢાંકી દેતું અને તે વ્યક્તિને ઈશ્વરની નજરમાં શુધ્ધ બનાવતું. ઈશ્વરે મુસાના ભાઈ હારૂન અને હારૂનના વંશજોને તેને યાજકો બનાવવા માટે પસંદ કર્યા.
જે કોઈ ઈશ્વરના નિયમોનું ઉલ્લંઘન કરતું તે મુલાકાત મંડપ આગળ એક પ્રાણીને લાવતા અને તેનું ઈશ્વરને બલિદાન કરતા.યાજક તે પ્રાણીને મારી નાંખતો અને તેને વેદી ઉપર બાળતો.જે પ્રાણીનું બલિદાન આપવામાં આવતું તેનું રક્ત વ્યક્તિના પાપને ઢાંકી દેતું અને તે વ્યક્તિને ઈશ્વરની નજરમાં શુદ્ધ બનાવતું.ઈશ્વરે મૂસાના ભાઈ હારુન અને હારુનના વંશજોને તેને યાજકો બનાવવા માટે પસંદ કર્યા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-13-10.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-13-10.jpg)
દરેક લોકોએ ઈશ્વરે જે નિયમો આપ્યા હતા, તેનું એકલાનું જ ભજન કરવું અને તેના ખાસ લોક બનવું તે માટે તેઓ સહમત થયા. પરંતુ તેઓએ ઈશ્વરને આધિન રહેવાનું જે વચન આપ્યું હતું તેના ટૂંકા સમય બાદ તેઓએ ભયાનક પાપ કર્યું.
દરેક લોકોએ ઈશ્વરે જે નિયમો આપ્યા હતા, તેનું એકલાનું જ ભજન કરવું અને તેના ખાસ લોક બનવું તે માટે તેઓ સહમત થયા.પરંતુ તેઓએ ઈશ્વરને આધિન રહેવાનું જે વચન આપ્યું હતું તેના ટૂંકા સમય બાદ તેઓએ ભયાનક પાપ કર્યું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-13-11.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-13-11.jpg)
સા ઘણાં દિવસો સુધી ઈશ્વર સાથે વાતો કરતો સિનાઈ પહાડ પર રહ્યો. લોકો તેના પાછા વળવાની રાહ જોઈને કંટાળી ગયા. માટે તેઓ હારૂન પાસે સોનું લઈને આવ્યા અને તેને તેમના માટે મૂર્તિ બનાવવાનું કહ્યું.
સા ઘણાં દિવસો સુધી ઈશ્વર સાથે વાતો કરતો સિનાઈ પહાડ પર રહ્યો.લોકો તેના પાછા વળવાની રાહ જોઈને કંટાળી ગયા.માટે તેઓ હારુન પાસે સોનું લઈને આવ્યા અને તેને તેમના માટે મૂર્તિ બનાવવાનું કહ્યું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-13-12.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-13-12.jpg)
હારને તેઓ માટે સોનાની મૂર્તિ બનાવી અને તેનો ઘાટ વાછરડા જેવો હતો. લોકો જંગલી રીતે મૂર્તિની પૂજા કરવા લાગ્યા અને તેને બલિદાનો ચઢાવા લાગ્યા. ઈશ્વર તેમનાથી ઘણો ક્રોધિત થયો અને તેમનો નાશ કરવાની યોજના બનાવી. પરંતુ મુસાએ તેઓ માટે પ્રાર્થના કરી અને ઈશ્વરે તેમની પ્રાર્થના સાંભળી અને તેઓનો નાશ ના કર્યો.
હારને તેઓ માટે સોનાની મૂર્તિ બનાવી અને તેનો ઘાટ વાછરડા જેવો હતો.લોકો જંગલી રીતે મૂર્તિની પૂજા કરવા લાગ્યા અને તેને બલિદાનો ચઢાવા લાગ્યા.ઈશ્વર તેમનાથી ઘણો ક્રોધિત થયો અને તેમનો નાશ કરવાની યોજના બનાવી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-13-13.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-13-13.jpg)
જ્યારે મુસા પર્વત ઊપરથી નીચે આવ્યો અને જ્યારે તેને મૂર્તિ જોઈ ત્યારે તે એટલો ક્રોધિત થયો કે તેણે તે શીલાઓ જેની ઊપર ઈશ્વરે દસ આજ્ઞાઓ લખી હતી તેને પછાડીને તોડી નાંખી.
પરંતુ મૂસાએ તેઓ માટે પ્રાર્થના કરી અને ઈશ્વરે તેની પ્રાર્થના સાંભળી અને તેઓનો નાશ ન કર્યો.જ્યારે મૂસા પર્વત ઊપરથી નીચે આવ્યો અને તેણે મૂર્તિ જોઈ ત્યારે તે એટલો ક્રોધિત થયો કે તેણે તે શીલાઓ જેની ઊપર ઈશ્વરે દસ આજ્ઞાઓ લખી હતી તેને પછાડીને તોડી નાંખી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-13-14.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-13-14.jpg)
ત્યારે મસાએ તે મૂર્તિઓને ખાંડીને તેનો ભુક્કો બનાવી દીધો અને તે ભુક્કાને તેણે પાણી ભેળવીને લોકોને પીવડાવી દીધો. ઈશ્વરે લોકો ઉપર મરકી મોકલી અને તેઓમાંના ઘણાં મૃત્યુ પામ્યા.
ત્યારે મસાએ તે મૂર્તિઓને ખાંડીને તેનો ભુક્કો બનાવી દીધો અને તે ભુક્કાને તેણે પાણીમાં ભેળવીને લોકોને પીવડાવી દીધો.ઈશ્વરે લોકો ઉપર મરકી મોકલી અને તેઓમાંના ઘણાં મૃત્યુ પામ્યા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-13-15.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-13-15.jpg)
સા બીજી વાર પહાડ પર ચઢી ગયો અને ઈશ્વરને લોકોને માફ કરવા પ્રાર્થના કરી. ઈશ્વરે મુસાનું સાંભળ્યું અને તેમને માફ કર્યા. મુસાએ જે શીલાપાટી તોડી નાંખી હતી તેની જગ્યાએ તેણે બીજી શીલાપાટી ઉપર દસ આજ્ઞાઓ લખી. ત્યારબાદ ઈશ્વરે ઈસ્ત્રાએલીઓને સિનાઈ પહાડથી વચનના દેશ તરફ આગળ દોર્યા.
સા બીજી વાર પહાડ પર ચઢી ગયો અને ઈશ્વરને લોકોને માફ કરવા પ્રાર્થના કરી.ઈશ્વરે મૂસાનું સાંભળ્યું અને તેઓને માફ કર્યા.મૂસાએ જે શીલાપાટી તોડી નાંખી હતી તેની જગ્યાએ તેણે બીજી શીલાપાટી ઉપર દસ આજ્ઞાઓ લખી.ત્યારબાદ ઈશ્વર ઈઝ્રાયલીઓને સિનાઈ પહાડથી વચનના દેશ તરફ આગળ લઈ ગયા.
_બાઈબલની વાર્તા: નિર્ગમન ૧૯-૩૪_
_બાઈબલની વાર્તાનિર્ગમન 19-34_

View File

@ -1,63 +1,63 @@
# 14. અરણ્યમાં ભટકવું
# અરણ્યમાં ભટકવું
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-14-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-14-01.jpg)
ઈશ્વર તેના કરારના ભાગરૂપે જે નિયમો તેમની પાસે પળાવવા ઈચ્છતા હતા તે કહ્યા બાદ તેઓએ સિનાઈ પહાડ છોડ્યો. ઈશ્વરે તેમને વચનનો દેશ જે કનાન કહેવાતો હતો તે ઉપર તેમને દોરવાનું શરૂ કર્યું. મેઘસ્તંભ કનાન તરફ આગળ વધતો અને તેઓ તેને અનુસરતા.
ઈશ્વર તેના કરારના ભાગરૂપે જે નિયમો તેમની પાસે પળાવવા ઈચ્છતા હતા તે કહ્યા બાદ તેઓએ સિનાઈ પહાડ છોડ્યો.ઈશ્વરે તેમને વચનનો દેશ જે કનાન કહેવાતો હતો તે તરફ તેમને લઈ જવાનું શરૂ કર્યું.મેઘસ્તંભ કનાન તરફ આગળ વધતો અને તેઓ તેને અનુસરતા ગયા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-14-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-14-02.jpg)
ઈશ્વરે ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબને વચન આપ્યું હતું કે તે તેમના વંશજોને તે વચનનો દેશ આપશે, પરંતુ હવે ત્યાં ઘણી દેશજાતિઓ વસતી હતી. તેઓને કનાનીઓ કહેવામાં આવતા. કનાનીઓ ઈશ્વરને ભજતા પણ નહતા કે તેમને આજ્ઞાધિન પણ નહતા. તેઓ ખાટા દેવને ભજતા અને ખોટી બાબતો કરતા.
ઈશ્વરે ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબને વચન આપ્યું હતું કે તે તેમના વંશજોને તે વચનનો દેશ આપશે, પરંતુ હવે ત્યાં ઘણી દેશજાતિઓ વસતી હતી.તેઓને કનાનીઓ કહેવામાં આવતા.કનાનીઓ ઈશ્વરને ભજતા પણ નહતા કે તેમને આજ્ઞાધિન પણ નહતા.તેઓ જૂઠા દેવની ઉપાસના અને દુષ્ટ બાબતો કરતા હતા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-14-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-14-03.jpg)
ઈશ્વરે ઈસ્ત્રાએલીઓને કહ્યું, “તમારે વચનના દેશમાં બધા કનાનીઓથી મુક્ત થવું. તેઓની સાથે સલાહ ન કરો અને તેઓની સાથે લગ્ન પણ ન કરો. તમારે તેઓની સર્વ મૂર્તિઓનો નાશ કરવો. જો તમે મને આજ્ઞાધિન નહીં રહો તો તમે મારી જગ્યાએ તેમની મૂર્તિઓને ભજશો.”
ઈશ્વરે ઈઝ્રાયલીઓને કહ્યું, “તમારે વચનના દેશમાં બધા કનાનીઓથી મુક્ત થવું.તેઓની સાથે સલાહ ન કરો અને તેઓની સાથે લગ્ન પણ ન કરો.તમારે તેઓની સર્વ મૂર્તિઓનો નાશ કરવો.જો તમે મને આજ્ઞાધિન નહીં રહો તો તમે મારી જગ્યાએ તેમની મૂર્તિઓને ભજશો.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-14-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-14-04.jpg)
જ્યારે ઈસ્ત્રાએલીઓ કનાનની સરહદે પહોચ્યા, મુસાએ બાર માણસોને પસંદ કર્યા, ઈસ્ત્રાએલના દરેક કુળમાંથી એક. તેણે તે માણસોને તે દેશની બાતમી કાઢવા કે તે દેશ કોના જેવો છે તે જોવા માટે માહિતી આપી. તેઓને કનાનીઓની પણ બાતમી કાઢવા કહ્યું કે તેઓ શક્તિશાળી છે કે દુર્બળ.
જ્યારે ઈઝ્રાયલીઓ કનાનની સરહદે પહોચ્યા, મૂસાએ બાર માણસોને પસંદ કર્યા, ઈઝ્રાયલના દરેક કુળમાંથી એક.તેણે તે માણસોને તે દેશની બાતમી કાઢવા મોકલ્યા કે તે દેશ કોના જેવો છે તે જુઓ.તેઓને કનાનીઓની પણ બાતમી કાઢવા કહ્યું કે તેઓ શક્તિશાળી છે કે દુર્બળ.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-14-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-14-05.jpg)
બાર માણસો ચાલીસ દિવસ સુધી કનાનમાં ફર્યા અને ત્યારબાદ તેઓ પાછ આવ્યા. તેઓએ લોકોને કહ્યું, “દેશની જમીન ફળદ્રુપ છે અને તેમાં ઘણો પાક થાય છે.” પરંતુ તેમાંના દશ જાસુસોએ કહ્યું, “શહેર ઘણું મજબુત છે અને લોકો કદાવર છે ! જો આપણે તેઓ પર હુમલો કરીશુ તો તેઓ ચોક્ક્સ આપણને હરાવીને મારી નાંખશે !”
બાર માણસો ચાલીસ દિવસ સુધી કનાનમાં ફર્યા અને ત્યારબાદ તેઓ પાછ આવ્યા.તેઓએ લોકોને કહ્યું, “દેશની જમીન ફળદ્રુપ છે અને તેમાં ઘણો પાક થાય છે.”પરંતુ તેમાંના દશ જાસુસોએ કહ્યું, “શહેર ઘણું મજબુત છે અને લોકો કદાવર છે!જો આપણે તેઓ પર હુમલો કરીશુ તો તેઓ ચોક્ક્સ આપણને હરાવીને મારી નાંખશે!”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-14-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-14-06.jpg)
તરત જ કાલેબ અને યહોશુઆ, બીજા બે જાસુસોએ કહ્યું, “એ સાચું છે કે કનાનના લોકો ઊંચા અને કદાવર છે, પરંતુ ચોક્કસ આપણે તેઓને હરાવી શકીએ છીએ ! ઈશ્વર આપણે સારું યુ્ધ કરશે !”
તરત જ કાલેબ અને યહોશુઆ, બીજા બે જાસુસોએ કહ્યું, “એ સાચું છે કે કનાનના લોકો ઊંચા અને કદાવર છે, પરંતુ ચોક્કસ આપણે તેઓને હરાવી શકીએ છીએ!ઈશ્વર આપણે સારું યુ્ધ કરશે !”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-14-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-14-07.jpg)
પરંતુ લોકોએ કાલેબ અને યહોશુઆનું સાંભળ્યું નહીં. તેઓ મુસા અને હારૂન પર ક્રોધિત થયા અને કહ્યું, “શા માટે તું અમને આ ભયાનક જગ્યામાં લાવ્યો છે ? અમારે અહીં યુધ્ધમાં મરવા કરતા અને અમારી પત્નીઓ અને બાળકોને ગુલામો બનાવવા કરતા અમારે મિસરમાં રહેવું જોઈતું હતું. લોકો મિસરમાં પાછા જવા માટે અલગ આગેવાનોને પસંદ કરવા માંગતા હતા.
પરંતુ લોકોએ કાલેબ અને યહોશુઆનું સાંભળ્યું નહીં.તેઓ મૂસા અને હારુન પર ક્રોધિત થયા અને કહ્યું, “શા માટે તું અમને આ ભયાનક જગ્યામાં લાવ્યો છે?અમારે અહીં યુદ્ધમાં મરવા કરતા અને અમારી પત્નીઓ અને બાળકો ગુલામો બને તે કરતા અમારે મિસરમાં રહેવું જોઈતું હતું.લોકો મિસરમાં પાછા જવા માટે અલગ આગેવાનોને પસંદ કરવા માંગતા હતા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-14-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-14-08.jpg)
ઈશ્વર તેનાથી ઘણો ક્રોધિત થયો અને તે મુલાકાત મંડપમાં આવ્યો. ઈશ્વરે તેમને કહ્યું, કારણ કે તમે મારી વિરુધ્ધ બંડ પોકાર્યું છે, માટે તમે બધા લોકો અરણ્યમાં ભટકશો. કાલેબ અને યહોશુઆ સિવાય, દરેક જણ જે વીસ વર્ષ અથવા તેનાથી મોટો હશે તે મરશે અને ક્યારેય વચનના દેશમાં પ્રવેશશે નહીં."
ઈશ્વર તેનાથી ઘણો ક્રોધિત થયો અને તે મુલાકાત મંડપમાં આવ્યો.ઈશ્વરે તેમને કહ્યું, કારણ કે તમે મારી વિરુધ્ધ બંડ પોકાર્યું છે, માટે તમે બધા લોકો અરણ્યમાં ભટકશો.કાલેબ અને યહોશુઆ સિવાય, દરેક જણ જે વીસ વર્ષ અથવા તેનાથી મોટો હશે તે મરશે અને ક્યારેય વચનના દેશમાં પ્રવેશસે નહીં.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-14-09.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-14-09.jpg)
જ્યારે લોકોએ તે સાંભળ્યું ત્યારે લોકો પોતાના કરેલા પાપ માટે ખેદિત હતા. તેઓએ પોતાના શસ્ત્રો ઉઠાવ્યા અને કનાન દેશના લોકો ઉપર હુમલો કર્યો. મુસાએ તેમને જવા માટે ના કહ્યું, કારણ કે ઈશ્વર તેમની સાથે નહતો, પરંતુ તેઓએ તેનું સાંભળ્યું નહીં.
જ્યારે લોકોએ તે સાંભળ્યું ત્યારે લોકો પોતાના કરેલા પાપ માટે દિલગીર થયા.તેઓએ પોતાના શસ્ત્રો ઉઠાવ્યા અને કનાન દેશના લોકો ઉપર હુમલો કર્યો.મૂસાએ તેમને જવા માટે ના કહ્યું, કારણ કે ઈશ્વર તેમની સાથે નહતો, પરંતુ તેઓએ તેનું સાંભળ્યું નહીં.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-14-10.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-14-10.jpg)
ઈશ્વર તેમની સાથે આ યુ્ધમાં ગયા નહીં અને તેઓની હાર થઈ અને તેઓમાંના ઘણાં લોકો મૃત્યુ પામ્યા. ત્યારે ઈસ્ત્રાએલીઓ કનાનથી પાછા ફર્યા અને ચાલીસ વર્ષો સુધી અરણ્યમાં ભટક્યા.
ઈશ્વર તેમની સાથે આ યુ્ધમાં ગયા નહીં અને તેઓની હાર થઈ અને તેઓમાંના ઘણાં લોકો મૃત્યુ પામ્યા.ત્યારે ઈઝ્રાયલીઓ કનાનથી પાછા ફર્યા અને ચાલીસ વર્ષો સુધી અરણ્યમાં ભટક્યા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-14-11.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-14-11.jpg)
આ ચાલીસ વર્ષો જેમાં ઈસ્ત્રાએલી લોકો અરણ્યમાં ભટક્યા તે દરમ્યાન ઈશ્વરે તેઓનું પોષણ કર્યું. તેણે તેમને આકાશની રોટલી જે માન્ના કહેવાય છે તે આપ્યું. તેણે લાવરીઓના ટોળા મોકલ્યા (જે મધ્યમ કદનું પક્ષી છે) ને તેમના તંબુઓ મધ્યે તે લાવ્યો જેથી તેઓ માંસ ખાઈ શકે. આ સમય દરમ્યાન ઈશ્વરે તેમના કપડા અને તેમનાં ચંપલ જીર્ણ થવા દીધા નહીં.
આ ચાલીસ વર્ષો જેમાં ઈઝ્રાયલી લોકો અરણ્યમાં ભટક્યા તે દરમ્યાન ઈશ્વરે તેઓનું પોષણ કર્યું.તેણે તેમને આકાશની રોટલી જે માન્ના કહેવાય છે તે આપી.તેણે લાવરીઓના ટોળા મોકલ્યા (જે મધ્યમ કદનું પક્ષી છે) ને તેમના તંબુઓ મધ્યે તે લાવ્યો જેથી તેઓ માંસ ખાઈ શકે.આ સમય દરમ્યાન ઈશ્વરે તેમના કપડા અને તેમનાં ચંપલ જીર્ણ થવા દીધા નહીં.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-14-12.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-14-12.jpg)
ઈશ્વરે તેમને ચમત્કારિક રૂપે ખડકમાંથી પાણી આપ્યું. પરંતુ આ બધા છતાં, ઈસ્ત્રાએલના લોકોએ ઈશ્વર અને મુસા વિરૂધ્ધ કચકચ કરી. તો પણ ઈશ્વર ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબ પ્રત્યેના પોતાના વચનો માટે વિશ્વાસુ રહ્યા.
ઈશ્વરે તેમને ચમત્કારિક રૂપે ખડકમાંથી પાણી આપ્યું.પરંતુ આ બધા છતાં, ઈઝ્રાયલના લોકોએ ઈશ્વર અને મૂસા વિરુદ્ધ કચકચ કરી.તો પણ ઈશ્વર ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબ પ્રત્યેના પોતાના વચનો માટે વિશ્વાસુ રહ્યા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-14-13.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-14-13.jpg)
બીજી વાર જ્યારે લોકો પાસે પાણી નહતું, ઈશ્વરે મસાને કહ્યું, “પહાડને કહે અને પાણી બહાર આવશે.” પરંતુ મુસાએ બધા લોકો સમક્ષ ઈશ્વરની આજ્ઞા પાળી નહીં અને પહાડને બોલવાની જગ્યાએ તેણે બે વાર પહાડને લાકડી મારી. દરેક લોકો માટે ખડકમાંથી પાણી નીકળી આવ્યું, પરંતુ ઈશ્વર મસા પર ગુસ્સે થયો અને કહ્યું, “તું વચનના દેશમાં જઈશ નહીં.”
બીજી વાર જ્યારે લોકો પાસે પાણી નહતું, ઈશ્વરે મસાને કહ્યું, “પહાડને કહે અને પાણી બહાર આવશે.”પરંતુ મૂસાએ બધા લોકો સમક્ષ ઈશ્વરની આજ્ઞા પાળી નહીં અને પહાડને બોલવાના બદલે તેણે બે વાર પહાડને લાકડી મારી.દરેક લોકો માટે ખડકમાંથી પાણી નીકળી આવ્યું, પરંતુ ઈશ્વર મસા પર ગુસ્સે થયો અને કહ્યું, “તું વચનના દેશમાં જઈશ નહીં.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-14-14.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-14-14.jpg)
ચાલીસ વર્ષો સુધી ઈસ્ત્રાએલીઓ અરણ્યમાં ભટકતા તે બાદ તેઓ સર્વ જેઓએ ઈશ્વર વિરુ્ધ બળવો કર્યો હતો તેઓ સર્વ મૃત્યુ પામ્યા. ત્યારબાદ ઈશ્વર લોકોને વચનના દેશની અણી પર લઈ ગયા. મુસા હવે ઘણો ઘરડો થયો હતો, માટે ઈશ્વરે યહોશુઆને લોકોને દોરવા અને તેની મદદ કરવા માટે પસંદ કર્યો. ઈશ્વરે મુસાને વચન આપ્યું કે એક દિવસ તે મુસા જેવો પ્રબોધક મોકલશે.
ચાલીસ વર્ષો સુધી ઈઝ્રાયલીઓ અરણ્યમાં ભટકતા તે બાદ તેઓ સર્વ જેઓએ ઈશ્વર વિરુ્ધ બળવો કર્યો હતો તેઓ સર્વ મૃત્યુ પામ્યા.ત્યારબાદ ઈશ્વર લોકોને વચનના દેશની સીમા પર લઈ ગયા.મૂસા હવે ઘણો ઘરડો થયો હતો, માટે ઈશ્વરે યહોશુઆને લોકોને દોરવા અને તેની મદદ કરવા માટે પસંદ કર્યો.ઈશ્વરે મૂસાને વચન આપ્યું કે એક દિવસ તે મૂસા જેવો પ્રબોધક મોકલશે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-14-15.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-14-15.jpg)
ત્યારે ઈશ્વરે મસાને કહ્યું કે તું પર્વતની ટોચ પર ચઢી જા જેથી તું વચનનો દેશ જોઈ શકે. મુસાએ વચનનો દેશ જોયો પરંતુ તેને તેમાં પ્રવેશવાની અનુમતી આપી નહીં. ત્યારે મુસા મૃત્યુ પામ્યો અને ઈસ્ત્રાએલે ત્રીસ દિવસ સુધી શોક કર્યો. યહોશુઆ તેમનો નવો આગેવાન બન્યો. યહોશુઆ સારો આગેવાન હતો કારણ કે તે ઈશ્વરને આજ્ઞાધિન હતો.
ત્યારે ઈશ્વરે મસાને કહ્યું કે તું પર્વતની ટોચ પર ચઢી જા જેથી તું વચનનો દેશ જોઈ શકે.મૂસાએ વચનનો દેશ જોયો પરંતુ તેને તેમાં પ્રવેશવાની અનુમતી આપી નહીં.ત્યારે મૂસા મૃત્યુ પામ્યો અને ઈસ્ત્રાએલે ત્રીસ દિવસ સુધી શોક કર્યો.યહોશુઆ તેમનો નવો આગેવાન બન્યો.યહોશુઆ સારો આગેવાન હતો કારણ કે તે ઈશ્વરને આજ્ઞાધિન હતો.
_બાઈબલની વાર્તા: નિર્ગમન ૧૬-૧૭, ગણના ૧૦-૧૪, ૨૦ઃ૨૭, પુનર્નિયમ ૩૪_
_બાઈબલની વાર્તાનિર્ગમન 16-17, ગણના 10-14, 20:27, પુનર્નિયમ 34_

View File

@ -1,55 +1,55 @@
# 15. વચનનો દેશ
# વચનનો દેશ
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-15-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-15-01.jpg)
છેવટે, સમય આવી પહોચ્યો કે ઈસ્ત્રાએલ કનાન વચનના દેશનાં પ્રવેશે. યહોશુઆએ યરીખો શહેર કે જે મજબુત દિવાલો વડે સુરક્ષીત હતું તેમાં બે જાસુસો મોકલ્યા. શહેરમાં રાહાબ નામની એક વેશ્યા રહેતી હતી જેણે જાસુસોને સંતાડ્યા અને ત્યારબાદ તેમને ભાગી છુટવામાં મદદ કરી. તેણે આવું કર્યું કારણ કે તે ઈશ્વર પર ભરોસો કરતી હતી. તેઓએ રાહાબ અને તેના પરિવારને જ્યારે તેઓ યરીખોનો નાશ કરે ત્યારે બચાવવાનું વચન આપ્યું.
છેવટે, સમય આવી પહોચ્યો કે ઈઝ્રાયલીઓ વચનની દેશ કનાનમાં પ્રવેશ કરે.યહોશુઆએ યરીખો શહેર કે જે મજબુત દિવાલો વડે સુરક્ષીત હતું તેમાં બે જાસુસો મોકલ્યા.શહેરમાં રાહાબ નામની એક વેશ્યા રહેતી હતી જેણે જાસુસોને સંતાડ્યા અને ત્યારબાદ તેમને ભાગી છુટવામાં મદદ કરી.તેણે આવું કર્યું કારણ કે તે ઈશ્વર પર વિશ્વાસ કરતી હતી.તેઓએ રાહાબ અને તેના પરિવારને જ્યારે તેઓ યરીખોનો નાશ કરે ત્યારે બચાવવાનું વચન આપ્યું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-15-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-15-02.jpg)
સ્ત્રાએલીઓએ વચનના દેશમાં પ્રવેશવા માટે યર્દન નદી પાર કરવાની હતી. ઈશ્વરે યહોશુઆને કહ્યું, “યાજકોને પ્રથમ જવા દો.” જ્યારે યાજકોએ પોતાના પગ યર્દન નદીમાં મુક્યા કે દક્ષિણ તરફનું પાણી વહેવાનું બંધ થઈ ગયું અને માટે ઈસ્ત્રાએલીઓ નદીની બીજી બાજુ સુધી સુકી ભૂમિ પર પહોચ્યા.
ઝ્રાયલીઓએ વચનના દેશમાં પ્રવેશવા માટે યર્દન નદી પાર કરવાની હતી.ઈશ્વરે યહોશુઆને કહ્યું, “યાજકોને પ્રથમ જવા દો.”જ્યારે યાજકોએ પોતાના પગ યર્દન નદીમાં મુક્યા કે દક્ષિણ તરફનું પાણી વહેવાનું બંધ થઈ ગયું અને માટે ઈઝ્રાયલીઓ નદીની બીજી બાજુએ સુકી ભૂમિ પર પહોચ્યા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-15-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-15-03.jpg)
યર્દન નદી પાર કર્યા બાદ, ઈશ્વરે યહોશુઆને જણાવ્યું કેવી રીતે શક્તિશાળી યરીખો શહેર ઉપર હુમલો કરવો. લોકોએ ઈશ્વરની આજ્ઞા પાળી. જેમ ઈશ્વરે તેમને કરવા માટે કહ્યું હતું, સૈનિકો અને યાજકો યરીખો શહેરની ફરતે છ એક દિવસમાં એક વાર એમ છ દિવસ ફર્યા.
યર્દન નદી પાર કર્યા બાદ, ઈશ્વરે યહોશુઆને જણાવ્યું કેવી રીતે શક્તિશાળી યરીખો શહેર ઉપર હુમલો કરવો.લોકોએ ઈશ્વરની આજ્ઞા પાળી.જેમ ઈશ્વરે તેમને કરવા માટે કહ્યું હતું, સૈનિકો અને યાજકો યરીખો શહેરની ફરતે છ એક દિવસમાં એક વાર એમ છ દિવસ ફર્યા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-15-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-15-04.jpg)
ત્યારે સાતમા દિવસે, ઈસ્ત્રાએલીઓએ શહેર ફરતે સાત વાર ચક્કર માર્યા. જ્યારે તેઓ શહેરનું છેલ્લું ચક્કર મારી રહ્યા હતા ત્યારે, જ્યારે યાજકોએ રણશીંગડુ ફૂક્યું અને સૈનિકોએ હોકારો કર્યો.
ત્યારે સાતમા દિવસે, ઈઝ્રાયલીઓએ શહેર ફરતે સાત વાર ચક્કર માર્યા.જ્યારે તેઓ શહેરનું છેલ્લું ચક્કર મારી રહ્યા હતા ત્યારે, જ્યારે યાજકોએ રણશીંગડુ વગાડ્યું અને સૈનિકોએ ઉંચા આવાજે બૂમ પાડી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-15-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-15-05.jpg)
ત્યારે યરીખોની દિવાલ પડી ગઈ ! ઈસ્ત્રાએલીઓને જેમ આજ્ઞા કરી હતી તેમ શહેરમાંનું સર્વ નાશ કર્યું. તેમણે રાહાબ અને તેના પરિવારને બાકી રાખ્યું. જે ઈસ્ત્રાએલનો ભાગ બન્યો. જ્યારે બીજા લોકો કે જેઓ કનાનમાં રહેતા હતા. તેઓએ જ્યારે સાંભળ્યું કે ઈસ્ત્રાએલીઓએ યરીખોનો નાશ કર્યો છે ત્યારે તેઓને ડર લાગ્યો કે ઈસ્ત્રાએલીઓ તેમના ઉપર પણ હુમલો કરશે.
ત્યારે યરીખોની દિવાલ પડી ગઈ !ઈઝ્રાયલીઓને ઈશ્વરે જેમ આજ્ઞા કરી હતી તેમ શહેરમાંનાં સર્વનો નાશ કર્યો.તેમણે રાહાબ અને તેના પરિવારને બાકી રાખ્યું. જે ઈઝ્રાયલનો ભાગ બન્યો.જ્યારે બીજા લોકો કે જેઓ કનાનમાં રહેતા હતા. તેઓએ જ્યારે સાંભળ્યું કે ઈઝ્રાયલીઓએ યરીખોનો નાશ કર્યો છે ત્યારે તેઓને ડર લાગ્યો કે ઈઝ્રાયલીઓ તેમના પર પણ હુમલો કરશે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-15-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-15-06.jpg)
ઈશ્વરે ઈસ્ત્રાએલીઓને આજ્ઞા આપી હતી કે તેઓએ કનાનમાંની કોઈપણ દેશજાતિ સાથે સુલેહ કરવી નહીં. પરંતુ કનાનીઓની એક દેશજાતિ, જેઓ ગીબીઓનીઓ કહેવાતા હતા તેઓએ યહોશુઆને જુઠું કહ્યું કે તેઓ કનાનથી ઘણે દૂર રહે છે. તેઓએ યહોશુઆને સુલેહ સંપ કરવાનું કહ્યું. યહોશુઆ અથવા ઈસ્ત્રાએલીઓએ ઈશ્વરને પૂછ્યું નહી કે ગીબીઓનીઓ ક્યાંના છે. માટે યહોશુઆએ તેમની સાથે શાંતિ કરાર કર્યા.
ઈશ્વરે ઈઝ્રાયલીઓને આજ્ઞા આપી હતી કે તેઓએ કનાનમાંની કોઈપણ દેશજાતિ સાથે સુલેહ કરવી નહીં.પરંતુ કનાનીઓની એક દેશજાતિ, જેઓ ગિબયોનીઓ કહેવાતા હતા તેઓએ યહોશુઆને જુઠું કહ્યું કે તેઓ કનાનથી ઘણે દૂર રહે છે.તેઓએ યહોશુઆને સુલેહ સંપ કરવાનું કહ્યું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-15-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-15-07.jpg)
ઈસ્ત્રાએલીઓએ જ્યારે જાણ્યું કે ગીબીઓનીઓએ તેમને છેતર્યા છે ત્યારે તેઓ ખૂબ જ ક્રોધિત થયા, પરંતુ તેઓએ તેમની સાથે શાંતિના કરાર રાખ્યા, કારણ કે તે ઈશ્વર આગળ વચન હતું. થોડા સમય બાદ, કનાન દેશની બીજી જાતિ અમોરીઓએ સાંભળ્યું કે ગીબીઓનીઓએ ઈસ્ત્રાએલ સાથે સંધી કરી છે, માટે તેઓએ પોતાનું સૈન્ય ભેગું કર્યું અને તેનું એક સૈન્ય બનાવીને ગીબીઓન ઉપર હુમલો કર્યો. ગીબીઓનીઓએ યહોશુઆ ઉપર મદદ માટે સંદેશો મોકલ્યો.
યહોશુઆ અથવા ઈઝ્રાયલીઓએ ઈશ્વરને પૂછ્યું નહી કે ગિબયોનીઓ ક્યાંના છે.માટે યહોશુઆએ તેમની સાથે શાંતિ કરાર કર્યા.ઈઝ્રાયલીઓએ જ્યારે જાણ્યું કે ગિબયોનીઓએ તેમને છેતર્યા છે ત્યારે તેઓ ખૂબ જ ક્રોધિત થયા, પરંતુ તેઓએ તેમની સાથે શાંતિના કરાર રાખ્યા, કારણ કે તે ઈશ્વર આગળ વચન હતું.થોડા સમય બાદ, કનાન દેશની બીજી જાતિ અમોરીઓએ સાંભળ્યું કે ગિબયોનીઓએ ઈઝ્રાયલ સાથે સલાહ કરી છે, માટે તેઓએ પોતાનું સૈન્ય ભેગું કર્યું અને તેનું એક સૈન્ય બનાવીને ગિબયોન ઉપર હુમલો કર્યો.ગિબયોનીઓએ યહોશુઆ ઉપર મદદ માટે સંદેશો મોકલ્યો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-15-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-15-08.jpg)
માટે યહોશુઆએ ઈસ્ત્રાએલના સૈન્યને ભેગું કર્યું અને તેઓએ ગીબીઓન પહોચવા માટે આખી રાત કૂચ કરી. વહેલી સવારે તેઓએ અમોરી સૈન્યને આશ્ચર્ય પમાડતો હુમલો કર્યો.
માટે યહોશુઆએ ઈઝ્રાયલના સૈન્યને ભેગું કર્યું અને તેઓએ ગિબયોન પહોચવા માટે આખી રાત કૂચ કરી.વહેલી સવારે તેઓએ અમોરી સૈન્યને આશ્ચર્ય પમાડતો હુમલો કર્યો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-15-09.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-15-09.jpg)
તે દિવસે ઈશ્વર ઈસ્ત્રાએલ માટે લડ્યો. તેણે અમોરીઓને અચંબિત કરી નાખ્યા અને તેણે મોટા કરા મોકલ્યા જે દ્વારા ઘણા અમોરીઓ મૃત્યુ પામ્યા.
તે દિવસે ઈશ્વર ઈઝ્રાયલ માટે લડ્યો.તેણે અમોરીઓને અચંબિત કરી નાખ્યા અને તેણે મોટા કરા મોકલ્યા જે દ્વારા ઘણા અમોરીઓ મૃત્યુ પામ્યા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-15-10.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-15-10.jpg)
ઈશ્વરે સૂર્યને પણ આકાશમાં એક જગ્યાએ રોકી લીધો, જેથી ઈસ્ત્રાએલીઓ પાસે અમોરીઓને સંપૂર્ણ રીતે હરાવવાનો પૂરતો સમય હોય. તે દિવસે ઈશ્વરે ઈસ્ત્રાએલ માટે મોટો વિજય પ્રાપ્ત કર્યો.
ઈશ્વરે સૂર્યને પણ આકાશમાં એક જગ્યાએ રોકી લીધો, જેથી ઈઝ્રાયલીઓ પાસે અમોરીઓને સંપૂર્ણ રીતે હરાવવાનો પૂરતો સમય હોય.તે દિવસે ઈશ્વરે ઈઝ્રાયલ માટે મોટો વિજય પ્રાપ્ત કર્યો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-15-11.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-15-11.jpg)
ઈશ્વરે તે સૈન્યને હરાવ્યા બાદ, કનાનની બીજી જાતિઓ પણ ભેગી થઈને ઈસ્ત્રાએલ ઉપર હુમલો કરવા લાગી. યહોશુઆ અને ઈસ્ત્રાએલીઓએ તેમની ઉપર હુમલો કરીને તેમનો નાશ કર્યો.
ઈશ્વરે તે સૈન્યને હરાવ્યા બાદ, કનાનની બીજી જાતિઓ પણ ભેગી થઈને ઈઝ્રાયલ ઉપર હુમલો કરવા લાગી.યહોશુઆ અને ઈઝ્રાયલીઓએ તેમની ઉપર હુમલો કરીને તેમનો નાશ કર્યો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-15-12.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-15-12.jpg)
આ યુધ્ધ બાદ, ઈશ્વરે ઈસ્ત્રાએલના દરેક કુળને વચનના દેશનો પોતાનો ભાગ આપ્યો. ત્યારબાદ ઈશ્વરે ઈસ્ત્રાએલની સરહદમાં શાંતિ સ્થાપી.
આ યુધ્ધ બાદ, ઈશ્વરે ઈઝ્રાયલના દરેક કુળને વચનના દેશમાં પોતાનો ભાગ આપ્યો.ત્યારબાદ ઈશ્વરે ઈઝ્રાયલની સરહદમાં શાંતિ સ્થાપી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-15-13.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-15-13.jpg)
જ્યારે યહોશુઆ વૃધ્ધ થયો ત્યારે તેણે ઈસ્ત્રાએલના સર્વ લોકોને ભેગા કર્યા. ત્યારે યહોશુઆએ ઈશ્વરે સિનાઈમાં તેના કરારને માનવાની જે શરત હતી તે તેને યાદ દેવડાવી. લોકોએ ઈશ્વરને વિશ્વાસુ અને તેના નિયમને અનુસરવાનું વચન આપ્યું.
જ્યારે યહોશુઆ વૃધ્ધ થયો ત્યારે તેણે ઈઝ્રાયલના સર્વ લોકોને ભેગા કર્યા.ત્યારે યહોશુઆએ ઈશ્વરે સિનાઈમાં તેના કરારને માનવાની જે શરત હતી તે તેઓને યાદ કરાવી.લોકોએ ઈશ્વરને વિશ્વાસુ રહેવાનું અને તેના નિયમને અનુસરવાનું વચન આપ્યું.
_બાઈબલની વાર્તા: જોશુઆ ૧-૨૪_
_બાઈબલની વાર્તાયહોશુઆ 1-24_

View File

@ -1,75 +1,75 @@
# 16. છોડાવનાર
# છોડાવનાર
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-16-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-16-01.jpg)
યહોશુઆના મૃત્યુ પછી ઈસ્ત્રાએલીઓ ઈશ્વરની આજ્ઞા માનતા નહોતા, અને તેઓએ બાકી રહેલા કનાનીઓને હાંકી કાઢ્યા નહીં અથવા ઈશ્વરના નિયમને આધીન રહ્યા નહીં. ઈસ્ત્રાએલીઓએ યહોવાને સાચા ઈશ્વ્રરના બદલે કનાનના દેવતાઓને ભજવા લાગ્યા. ઈસ્ત્રાએલીઓને રાજા નહતો, માટે દરેક જણ તેમને જે સારુ લાગે તે કરતો.
યહોશુઆના મૃત્યુ પછી ઈઝ્રાયલીઓ ઈશ્વરની આજ્ઞા માનતા નહોતા, અને તેઓએ બાકી રહેલા કનાનીઓને હાંકી કાઢ્યા નહીં અથવા ઈશ્વરના નિયમનું પાલન કર્યું નહીં.ઈઝ્રાયલીઓએ સાચા ઈશ્વ્રર પ્રભુને ભજવાને બદલે કનાનના દેવતાઓની ઉપાસના કરી. ઈઝ્રાયલીઓમાં રાજા નહોતા, માટે દરેક જણ તેમને જે સારુ લાગે તે કરતો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-16-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-16-02.jpg)
કારણ કે ઈસ્ત્રાએલીઓએ ઈશ્વ્રરની આજ્ઞા પાળી નહીં માટે તેણે તેમના શત્રુઓને તેમની ઉપર આવવા દીધા અને તેમને ડરાવ્યા. આ દુશ્મનો ઈસ્ત્રાએલીઓની વસ્તુઓને ચોરી જતા અને તેમની મિલકતનો નાશ કરતા અને તેમના ઘણાને મારી નાખતા. ઘણા વર્ષો સુધી ઈશ્વ્રરન અનાજ્ઞાકીત રહ્યા બાદ અને તેમના શત્રુઓથી દબાયેલા રહ્યા બાદ ઈસ્ત્રાએલીઓએ પસ્તાવો કર્યો અને ઈશ્વ્ર્ર્રરને તેમને છોડાવવા જણાવ્યુ.
ઈઝ્રાયલીઓએ ઈશ્વ્રરની આજ્ઞા પાળી નહીં માટે તેણે તેમના શત્રુઓને તેમની ઉપર વિજય અપાવ્યો અને તેમને શિક્ષા કરી.આ શત્રુઓ ઈઝ્રાયલીઓની વસ્તુઓને ચોરી જતા અને તેમની મિલકતનો નાશ કરતા અને ઘણાને મારી નાખતા.ઘણા વર્ષો સુધી ઈશ્વ્રરન અનાજ્ઞાકીત રહ્યા બાદ અને તેમના શત્રુઓથી દબાયેલા રહ્યા બાદ ઈઝ્રાયલીઓએ પસ્તાવો કર્યો અને તેમના છુટકારા માટે ઈશ્વરને વિનંતી કરી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-16-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-16-03.jpg)
ત્યારે ઈશ્વરે તેમને શત્રુઓના હાથમાંથી છોડાવવા માટે છોડાવનાર મોકલી આપ્યા અને તેમના દેશમા શાંતિ લાવ્યા. પરંતુ ત્યારબાદ લોકો ઈશ્વર ને પાછા ભુલી ગયા અને ફરીથી મુર્તિપુજા કરવા લાગ્યા. માટે ઈશ્વર મિદ્યાનીઓને તેમની ઉપર લાવ્ય કે તેઓ તેમને હરાવે.
ત્યારે ઈશ્વરે તેમને શત્રુઓના હાથમાંથી બચાવવા માટે છોડાવનાર મોકલી આપ્યા અને તેમના દેશમા શાંતિ લાવ્યા.પરંતુ ત્યારબાદ લોકો ઈશ્વરને પાછા ભુલી ગયા અને ફરીથી મુર્તિપુજા કરવા લાગ્યા.માટે ઈશ્વર મિદ્યાનીઓને તેમની ઉપર લાવ્ય કે તેઓ તેમને હરાવે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-16-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-16-04.jpg)
મિદ્યાનીઓ ઈસ્રાએલીઓની સર્વ ફસલ સાત વર્ષ સુધી લઈ ગયા. ઈસ્રાએલીઓ ઘણા ભયભીત હતા તેઓ ગુફાઓમાં સંતાઈ રહેતા જેથી મિદ્યાનીઓ તેમને શોધી ના શકે . અંતે તેઓ ઈશ્વરને છોડાવવા માટે પોકારી ઉઠ્યા.
મિદ્યાનીઓ ઈઝ્રાયલીઓની સર્વ ફસલ સાત વર્ષ સુધી લઈ ગયા.ઈઝ્રાયલીઓ ઘણા ભયભીત હતા તેઓ ગુફાઓમાં સંતાઈ રહેતા જેથી મિદ્યાનીઓ તેમને શોધી ના શકે .આખરે તેઓના છુટકારા માટે ઈશ્વરને પોકારો કર્યા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-16-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-16-05.jpg)
એક દિવસ, એક ઈસ્ત્રાએલી પુરુષ છુપી રીતે ઘંઉ મસળતો હતો જેથી મિદ્યાનીઓ તેમને ચોરી ના જાય. ત્યારે ઈશ્વરના દૂતે આવીને ગીદીઓનને કહ્યું, “હે પરાક્રમી શુરવીર, ઈશ્વર તારી સાથે છે. જા અને ઈસ્ત્રાએલીઓને મિદ્યાનીઓના હાથમાંથી છોડાવ.”
એક દિવસ ગિદિઓન નામનો એક ઈઝ્રાયલી માણસ છુપી રીતે ઘંઉ મસળતો હતો જેથી મિદ્યાનીઓ તેમને ચોરી ના જાય.ત્યારે ઈશ્વરના દૂતે આવીને ગિદિયોનને કહ્યું, “હે પરાક્રમી શૂરવીર, ઈશ્વર તારી સાથે છે.જા અને ઈઝ્રાયલીઓને મિદ્યાનીઓના હાથમાંથી છોડાવ.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-16-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-16-06.jpg)
ીદીઓનના પિતા પાસે એક મૂર્તિને સમર્પિત વેદી હતી. ઈશ્વરે ગીદીઓનને કહ્યું કે તે વેદીને ચીરી નાંખે. પરંતુ ગીદીઓન લોકોથી ડર્યો અને તેણે રાત થવા સુધી રાહ જોઈ. ત્યારબાદ તેણે તે વેદીને ચીરી નાંખી અને તેના ટૂકડા કરી નાંખ્યા. તેણે તે જગ્યાની બાજુમાં જ્યાં મૂર્તિ માટે અર્પણ ચઢાવવામાં આવતું હતું ત્યાં તેણે નવી વેદી બાંધી.
િદિયોનના પિતા પાસે એક વેદી હતી જે મૂર્તિઓથી ભરેલી હતી.ઈશ્વરે ગિદિયોનને કહ્યું કે તે વેદીને ચીરી નાંખે.પરંતુ ગિદિયોનને લોકોના ડર લાગ્યો અને તેણે રાત થવા સુધી રાહ જોઈ.ત્યારબાદ તેણે તે વેદીને તોડી નાંખી અને તેના ટૂકડા કરી નાંખ્યા.તેણે તે જગ્યાની બાજુમાં જ્યાં મૂર્તિ માટે અર્પણ ચઢાવવામાં આવતું હતું ત્યાં તેણે નવી વેદી બાંધી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-16-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-16-07.jpg)
બીજા દિવસે લોકોએ જોયું કે કોઈકે વેદીને પાડી નાંખી છે અને તેનો નાશ કર્યો છે ત્યારે લોકો ક્રોધિત થયા. તેઓ ગીદીઓનના ઘરે તેને મારી નાંખવા માટે ગયા, પરંતુ ગીદીઓનના પિતાએ તેઓને કહ્યું, “શા માટે તમે તમારા દેવની મદદ કરવા પ્રયત્નો કરો છો ? જો તે દેવ છે તો તેને પોતાને પોતાનું રક્ષણ કરવા દો.” તેણે આવું કહ્યું માટે લોકોએ ગીદીઓનને મારી નાખ્યો નહીં.
બીજા દિવસે લોકોએ જોયું કે કોઈકે વેદીને તોડી નાંખી છે અને તેનો નાશ કર્યો છે ત્યારે લોકો ક્રોધિત થયા.તેઓ ગિદિયોનના ઘરે તેને મારી નાંખવા માટે ગયા, પરંતુ ગિદિયોનના પિતાએ તેઓને કહ્યું, “શા માટે તમે તમારા દેવને બચાવવાનો પ્રયત્નો કરો છો ?જો તે ઈશ્વર છે તો તેને પોતાને પોતાનું રક્ષણ કરવા દો.”તેણે આવું કહ્યું માટે લોકોએ ગિદિયોનને મારી નાખ્યો નહીં.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-16-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-16-08.jpg)
ત્યારબાદ ફરીથી મિદ્યાનીઓ ઈસ્ત્રાએલીઓને લૂંટવા પાછા આવ્યા. તેઓ એટલા બધા હતા કે તેઓની ગણતરી થઈ શકે નહીં. ગીદીઓને ઈસ્ત્રાએલીઓને તેમની સામે લડવા માટે ભેગા કર્યા. ગીદીઓને ઈશ્વરને બે ચિહ્ન આપવાનું કહ્યું જેથી તેને ખાતરી થાય કે ઈશ્વર તેને ઈસ્ત્રાએલીઓને બચાવવા માટે ઉપયોગ કરશે.
ત્યારબાદ ફરીથી મિદ્યાનીઓ ઈઝ્રાયલીઓને લૂંટવા પાછા આવ્યા.તેઓ એટલા બધા હતા કે તેઓની ગણતરી થઈ શકે નહીં.ગિદિયોને ઈઝ્રાયલીઓને તેમની સામે લડવા માટે ભેગા કર્યા.ગિદિયોને ઈશ્વરને બે ચિહ્ન આપવાનું કહ્યું જેથી તેને ખાતરી થાય કે ઈશ્વર તેને ઈઝ્રાયલીઓને બચાવવા માટે ઉપયોગ કરશે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-16-09.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-16-09.jpg)
પ્રથમ ચિહ્ન, ગીદીઓને ઊન લઈને તેને બહાર જમીન પર મુક્યું અને ઈશ્વરને કહ્યું કે સવારમાં આ ઊન ઉપર જ ઝાકળ પડે અને જમીન પર નહીં. ઈશ્વરે તેવું કર્યું. બીજી રાત્રે, તેણે ઈશ્વરને કહ્યું કે જમીન પલળવી જોઈએ પણ ઊન નહીં. અને ઈશ્વરે તે પણ કર્યું. આ બે ચિહ્નોએ ગીદીઓનને ખાતરી અપાવી કે ઈશ્વર ઈસ્ત્રાએલીઓને મિદ્યાનીઓના હાથમાંથી બચાવશે.
પ્રથમ ચિહ્ન, ગિદિયોને કપડું લઈને તેને બહાર જમીન પર મુક્યું અને ઈશ્વરને કહ્યું કે સવારમાં આ કપડાં ઉપર જ ઝાકળ પડે અને જમીન પર નહીં.ઈશ્વરે તેવું કર્યું.બીજી રાત્રે, તેણે ઈશ્વરને કહ્યું કે જમીન પલળવી જોઈએ પણ કપડું નહીં.અને ઈશ્વરે તે પણ કર્યું.આ બે ચિહ્નોએ ગિદિયોનને ખાતરી અપાવી કે ઈશ્વર ઈઝ્રાયલીઓને મિદ્યાનીઓના હાથમાંથી બચાવવા માગે છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-16-10.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-16-10.jpg)
32,000 ઈસ્ત્રાએલી સૈનિકો ગીદીઓન પાસે આવ્યા, પરંતુ ઈશ્વરે તેને કહ્યું કે તે ઘણા બધા છે. માટે ગીદીઓને 22,000 લોકો કે જેઓ લડાઈથી ડરતા હતા તેઓને પાછા ઘરે મોકલ્યા. ઈશ્વરે ગીદીઓનને કહ્યું કે હજુ પણ માણસો વધારે છે. માટે ગીદીઓને 300 સૈનિકો સિવાય બધાને પાછા ઘરે મોકલી દીધા.
32,000 ઈઝ્રાયલી સૈનિકો ગિદિયોન પાસે આવ્યા, પરંતુ ઈશ્વરે તેને કહ્યું કે તે ઘણા બધા છે.માટે ગીદીઓને 22,000 લોકો કે જેઓ લડાઈથી ડરતા હતા તેઓને પાછા ઘરે મોકલ્યા.ઈશ્વરે ગિદિયોનને કહ્યું કે હજુ પણ માણસો વધારે છે.માટે ગિદિયોને 300 સૈનિકો સિવાય બધાને પાછા ઘરે મોકલી દીધા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-16-11.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-16-11.jpg)
તે રાત્રે ઈશ્વરે ગીદીઓનને કહ્યું, “નીચે મિદ્યાનીઓની છાવણીમાં અને જ્યારે તું તેઓ જે કહે છે તે સાંભળીશ ત્યારે તું વધુ ભયભીત થઈશ નહીં.” માટે તે રાત્રે ગીદીઓન છાવણીમાં ગયો અને એક મિદ્યાની સૈનિકને તેના મિત્રને તેણે જે સ્વપ્ન જોયું હયું તે વિષે કહેતા સાંભળ્યો. તે માણસના મિત્રએ કહ્યું, “આ સ્વપ્નનો અર્થ છે કે ગીદીઓનની સેના મિદ્યાનીઓની સેનાને હરાવશે !” જ્યારે ગીદીઓને આ સાંભળ્યું ત્યારે તેણે ઈશ્વરની સ્તુતિ કરી.
તે રાત્રે ઈશ્વરે ગિદિયોનને કહ્યું, “નીચે મિદ્યાનીઓની છાવણીમાં જા અને જ્યારે તું તેઓ જે કહે છે તે સાંભળીશ ત્યારે તું વધુ ભયભીત થઈશ નહીં.”માટે તે રાત્રે ગિદિયોન છાવણીમાં ગયો અને એક મિદ્યાની સૈનિકને તેના મિત્રને તેણે જે સ્વપ્ન જોયું હયું તે વિષે કહેતા સાંભળ્યો.તે માણસના મિત્રએ કહ્યું, “આ સ્વપ્નનો અર્થ છે કે ગિદિયોનની સેના મિદ્યાનીઓની સેનાને હરાવશે !”જ્યારે ગિદિયોને આ સાંભળ્યું ત્યારે તેણે ઈશ્વરની સ્તુતિ કરી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-16-12.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-16-12.jpg)
ત્યારબાદ તે પોતાના સૈનિકો પાસે પાછો ગયો અને તેમને તેણે રણશીંગડુ, માટીના ઘડા અને દીવા આપ્યા. તેઓએ મિદ્યાની સૈનિકો જ્યાં સુધી ઊંઘતા હતા તે છાવણીને તેમણે ઘેરી લીધી. ગીદીઓનના 300 સૈનિકો પાસે ઘડાઓમાં દીવા હતા જેથી મિદ્યાનીઓ તેમના દીવાના પ્રકાશને જોઈ શક્યા નહીં.
ત્યારબાદ તે પોતાના સૈનિકો પાસે પાછો ગયો અને તેમને તેણે રણશીંગડુ, માટીના ઘડા અને દીવા આપ્યા.તેઓએ મિદ્યાની સૈનિકો જ્યાં ઊંઘતા હતા તે છાવણીને ઘેરી લીધી.ગિદિયોનના 300 સૈનિકો પાસે ઘડાઓમાં દીવા હતા જેથી મિદ્યાનીઓ તેમના દીવાના પ્રકાશને જોઈ શક્યા નહીં.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-16-13.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-16-13.jpg)
ત્યારે ગીદીઓનના સૈનિકોએ એક સાથે ઘડા ફોડી નાંખ્યા અને અચાનક દીવાનો પ્રકાશ ઝળકવા લાગ્યો. તેઓએ પોતાનું રણશીંગડુ ફૂક્યું, અને હોકારો કર્યો “યહોવાની તથા ગીદીઓનની તરવારની જે !”
ત્યારે ગિદિયોનના સૈનિકોએ એક સાથે ઘડા ફોડી નાંખ્યા અને અચાનક દીવાનો પ્રકાશ ઝળકવા લાગ્યો.તેઓએ પોતાનું રણશીંગડુ ફુક્યું, અને ઉંચો આવાજ કર્યો “યહોવાની તથા ગિદિયોનની તરવાર !”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-16-14.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-16-14.jpg)
ઈશ્વરે મિદ્યાનીઓને અચંબામાં મુકી દીધા, માટે તેઓએ એકબીજાને મારી નાંખવા અને હુમલો કરવા માટે શરૂઆત કરી દીધી. તુરંત બાકીના ઈસ્ત્રાએલીઓને તેમના ઘરોમાંથી બોલાવવામાં આવ્યા જેથી તેઓ મિદ્યાનીઓની પાછળ પડે. તેઓએ તેમાંના ઘણાઓને મારી નાખ્યા અને બાકીનાઓને ઈસ્ત્રાએલીઓની ભૂમિમાંથી ભગાડી મૂક્યા અને તેઓની પાછળ પડ્યા. 120,000 મિદ્યાનીઓ તે દિવસે મર્યા. ઈશ્વરે ઈસ્ત્રાએલને બચાવ્યું.
ઈશ્વરે મિદ્યાનીઓને ગુંચવણમાં મુકી દીધા, માટે તેઓએ એકબીજાને મારી નાંખવા અને હુમલો કરવા માટે શરૂઆત કરી દીધી.તરત બાકીના ઈઝ્રાયલીઓને તેમના ઘરોમાંથી બોલાવવામાં આવ્યા જેથી તેઓ મિદ્યાનીઓની પાછળ પડે.તેઓએ તેમાંના ઘણાઓને મારી નાખ્યા અને બાકીનાઓને ઈઝ્રાયલીઓની ભૂમિમાંથી ભગાડી મૂક્યા અને તેઓની પાછળ પડ્યા.120,000 મિદ્યાનીઓ તે દિવસે મર્યા.ઈશ્વરે ઈઝ્રાયલને બચાવ્યું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-16-15.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-16-15.jpg)
લોકો ગીદીઓનને તેમનો રાજા બનાવવા માંગતા હતા. ગીદીઓને તેઓને તેવું કરવા દીધું નહીં, પરંતુ તેણે તેમને સોનાન જે કુંડળો તેઓએ મિદ્યાનીઓ પાસેથી લઈ લીધા હતા તે લાવવા કહ્યું. લોકોએ ગીદીઓનને ઘણું બધું સોનું આપ્યુ.
લોકો ગિદિયોનને તેમનો રાજા બનાવવા માંગતા હતા.ગિદિઓને તેઓને તેવું કરવા દીધું નહીં, પરંતુ તેણે તેમને સોનાનાં જે કુંડળો તેઓએ મિદ્યાનીઓ પાસેથી લઈ લીધા હતા તે લાવવા કહ્યું.લોકોએ ગિદિયોનને મોટા પ્રમાણમાં સોનું આપ્યુ.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-16-16.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-16-16.jpg)
ત્યારે ગીદીઓને તે સોનાનો ઉપયોગ ખાસ પ્રકારના વસ્ત્રો કે જે મુખ્ય યાજક પહેરે છે તે બનાવવામાં કર્યો. પરંતુ લોકોએ તેને મૂર્તિની જેમ ભજવાનું શરૂ કર્યું. માટે ઈશ્વરે ફરીથી ઈસ્ત્રાએલીઓને શિક્ષા કરી કારણ કે તેઓ મૂર્તિઓને ભજતા હતા. ઈશ્વરે તેમના શત્રુઓને તેમને હરાવવાની અનુમતી આપી. અને અંતે તેઓએ ફરીથી ઈશ્વરની મદદ માંગી અને ઈશ્વરે તેમને છોડાવનાર તરીકે બીજા કોઈકને મોકલી આપ્યો.
ત્યારે ગિદિયોને તે સોનાનો ઉપયોગ ખાસ પ્રકારના વસ્ત્રો કે જે મુખ્ય યાજક પહેરે છે તે બનાવવામાં કર્યો.પરંતુ લોકોએ તેને મૂર્તિની જેમ ભજવાનું શરૂ કર્યું.માટે ઈશ્વરે ફરીથી ઈઝ્રાયલીઓને શિક્ષા કરી કારણ કે તેઓ મૂર્તિઓની ઉપાસના કરતાં હતા.ઈશ્વરે તેમના શત્રુઓને તેમને હરાવવાની પરવાનગી આપી.અને આખરે તેઓએ ફરીથી ઈશ્વરની મદદ માંગી અને ઈશ્વરે તેમને છોડાવનાર તરીકે બીજા કોઈકને મોકલી આપ્યો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-16-17.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-16-17.jpg)
રીત ઘણી બધી વાર જોઈ શકાય છે, ઈસ્ત્રાએલીઓ પાપ કરતા, ઈશ્વર તેમને શિક્ષા કરતા, તેઓ પસ્તાવો કરતા અને ઈશ્વર તેમને છોડાવવા માટે છોડાવનાર મોકલતા. ઘણા વર્ષો સુધી, ઈશ્વરે ઈસ્ત્રાએલીઓને તેમના શત્રુઓના હાથમાંથી છોડાવવા માટે છોડાવનાર મોકલી આપ્યા.
બાબત વારંવાર બનતી રહી. ઈઝ્રાયલીઓ પાપ કરતા, ઈશ્વર તેમને શિક્ષા કરતા, તેઓ પસ્તાવો કરતા અને ઈશ્વર તેમને છોડાવવા માટે છોડાવનાર મોકલતા.ઘણા વર્ષો સુધી, ઈશ્વરે ઈઝ્રાયલીઓને તેમના શત્રુઓના હાથમાંથી છોડાવવા માટે છોડાવનાર મોકલી આપ્યા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-16-18.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-16-18.jpg)
છેવટે, લોકોએ ઈશ્વર પાસે રાજા માગ્યો જેમ બીજા દેશો પાસે હતા તેમ. તેઓ ઊંચા અને મજબૂત રાજાને માંગતા હતા જે તેઓને યુધ્ધમાં દોરી જાય. ઈશ્વરે તેમની આ વિનંતી ગમી નહીં, પણ તેઓએ જેમ રાજાની માંગણી કરી હતી તેમ તેણે તેમને રાજા આપ્યો.
છેવટે, લોકોએ ઈશ્વર પાસે રાજા માગ્યો જેમ બીજા દેશો પાસે હતા તેમ.તેઓ ઊંચા અને મજબૂત રાજાને માંગતા હતા જે તેઓને યુદ્ધમાં આગેવાની આપે.ઈશ્વરે તેમની આ વિનંતી ગમી નહીં, પણ તેઓએ જેમ રાજાની માંગણી કરી હતી તેમ તેણે તેમને રાજા આપ્યો.
_બાઈબલની વાર્તા: ન્યાયાધીશો ૧-૩ઃ૬-૮_
_બાઈબલની વાર્તાન્યાયાધીશો 1-3:6-8_

View File

@ -1,59 +1,59 @@
# 17. ઈશ્વરનો દાઉદ સાથેનો કરાર
# ઈશ્વરનો દાઉદ સાથેનો કરાર
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-17-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-17-01.jpg)
શાઉલ ઈસ્ત્રાએલનો પ્રથમ રાજા હતો. તે ઊંચો અને દેખાવડો હતો. એવો જ જે લોકો ઈચ્છતા હતા. શાઉલ જ્યારે શરૂઆતના વર્ષોમાં ઈસ્ત્રાએલ ઉપર રાજ કર્યું ત્યારે તે સારો રાજા હતો. પરંતુ ત્યારબાદ તે દુષ્ટ માણસ બની ગયો જેણે ઈશ્વરની આજ્ઞા માની નહીં. માટે ઈશ્વરે અલગ માણસને પસંદ કર્યો જે એક દિવસ તેની જગ્યાએ રાજ કરશે.
શાઉલ ઈઝ્રાયલનો પ્રથમ રાજા હતો.લોકો ઈચ્છતા હતા તેવો જ તે ઊંચો અને દેખાવડો હતો. શાઉલ જ્યારે શરૂઆતના વર્ષોમાં ઈઝ્રાયલ ઉપર રાજ કર્યું ત્યારે તે સારો રાજા હતો.પરંતુ ત્યારબાદ તે દુષ્ટ માણસ બની ગયો જેણે ઈશ્વરની આજ્ઞા માની નહીં. માટે ઈશ્વરે અલગ માણસને પસંદ કર્યો જે એક દિવસ તેની જગ્યાએ રાજ કરશે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-17-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-17-02.jpg)
ઈશ્વરે યુવાન ઈસ્ત્રાએલી જેનું નામ દાઉદ હતું તેને શાઉલ પછી રાજા તરીકે પસંદ કર્યો. દાઉદ બેથલેહેમ ગામના ગોવાળીયો હતો. એકવાર જ્યારે દાઉદ તેના બાપના ઘેટાં ચરાવતો હોય છે, ત્યારે તે દાઉદે ઘેટા ઉપર હુમલો કરનાર સિંહ અને રીંછ બંનેને મારી નાખ્યા. દાઉદ નમ્ર અને ન્યાયી માણસ હતો જે ઈશ્વ્રર પર વિશ્વાસ કરતો હતો અને તેની આજ્ઞા પાળતો હતો.
ઈશ્વરે યુવાન ઈઝ્રાયલી જેનું નામ દાઉદ હતું તેને શાઉલ પછી રાજા તરીકે પસંદ કર્યો.દાઉદ બેથલેહેમ ગામમાં ઘેટાંપાળક હતો.એકવાર જ્યારે દાઉદ તેના બાપના ઘેટાં ચરાવતો હોય છે, ત્યારે તે દાઉદે ઘેટા ઉપર હુમલો કરનાર સિંહ અને રીંછ બંનેને મારી નાખ્યા હતાં.દાઉદ નમ્ર અને ન્યાયી માણસ હતો જે ઈશ્વ્રર પર વિશ્વાસ કરતો હતો અને તેની આજ્ઞા પાળતો હતો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-17-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-17-03.jpg)
દાઉદ મહાન સૈનિક અને આગેવાન બન્યો. જ્યારે દાઉદ હજુ તો યુવાન જ હતો. તે ગોલ્યાથ નામના મોટા યોધ્ધા સાથે લડયો. ગોલ્યાથ શિશણ પામેલો સૈનિક હતો. ખુબ જ બળવાન અને ત્રણ મીટર ઊંચાઈ ધરાવતો હતો. પરંતુ ઈશ્વરે દાઉદને ગોલ્યાથને મારવામા અને ઈસ્ત્રાએલને બચાવવામાં મદદ કરી. ત્યારબાદ દાઉદે ઈસ્ત્રાએલના શત્રુઓ ઉપર ઘણા વિજય મેળવ્યા જેના લીધે લોકોએ તેની પ્રશંસા કરી.
દાઉદ મહાન સૈનિક અને આગેવાન બન્યો.જ્યારે દાઉદ હજુ તો યુવાન જ હતો. તે ગોલ્યાથ નામના મોટા યોધ્ધા સામે લડયો.ગોલ્યાથ તાલિમ પામેલો સૈનિક હતો. ખુબ જ બળવાન અને ત્રણ મીટર ઊંચાઈ ધરાવતો હતો.પરંતુ ઈશ્વરે દાઉદને ગોલ્યાથને મારવામા અને ઈઝ્રાયલને બચાવવામાં મદદ કરી.ત્યારબાદ દાઉદે ઈઝ્રાયલના શત્રુઓ ઉપર ઘણા વિજય મેળવ્યા જેના લીધે લોકોએ તેની પ્રશંસા કરી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-17-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-17-04.jpg)
દાઉદ માટે લોકોનો પ્રેમ જોઈને શાઉલને ઈર્ષા આવી. શાઉલે તેને મારી નાખવા માટે ઘણીવાર પ્રયત્નો કર્યા. માટે દાઉદ શાઉલથી સંતાઈ ગયો. એક દિવસ શાઉલ દાઉદને મારી નાખવા માટે શોધતો હતો. શાઉલ એ જ ગુફામાં ગયો જ્યાં દાઉદ શાઉલથી સંતાઈને રહેતો હતો, પરંતુ શાઉલે તેને જોયો નહીં. દાઉદ શાઉલની ઘણી નજીક હતો અને તેને મારી નાખી શક્યો હોત પરંતુ તેને તેવું કર્યું નહીં. તેના બદલે દાઉદે શાઉલના કપડાની કોરને કાપી લીધી એ સાબિત કરવા માટે કે રાજા બનવા માટે તેને કદાચ તેણે મારી શક્યો હોત.
દાઉદ માટે લોકોનો પ્રેમ જોઈને શાઉલને ઈર્ષા આવી.શાઉલે તેને મારી નાખવા માટે ઘણીવાર પ્રયત્નો કર્યા. માટે દાઉદ શાઉલથી સંતાઈ ગયો.એક દિવસ શાઉલ દાઉદને મારી નાખવા માટે શોધતો હતો.શાઉલ એ જ ગુફામાં ગયો જ્યાં દાઉદ શાઉલથી સંતાઈને રહેતો હતો, પરંતુ શાઉલે તેને જોયો નહીં.દાઉદ શાઉલની ઘણી નજીક હતો અને તેને મારી નાખી શક્યો હોત પણ તેણે તેવું કર્યું નહિ.તેના બદલે દાઉદે શાઉલના કપડાની કોરને કાપી લીધી એ સાબિત કરવા માટે કે રાજા બનવા માટે તે કદાચ તેને મારી શક્યો હોત.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-17-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-17-05.jpg)
છેવટે, શાઉલ યુધ્ધમાં મૃત્યુ પામ્યો અને દાઉદ ઈસ્ત્રાએલનો રાજા બન્યો. તે સારો રાજા હતો અને લોકો તેને ચાહતા હતા. ઈશ્વરે દાઉદને આશીર્વાદિત કર્યો અને તેને સફળ બનાવ્યો. દાઉદ ઘણા યુધ્ધો લડ્યો અને ઈશ્વરે ઈસ્ત્રાએલના શત્રુઓને હરાવવામાં દાઉદને મદદ કરી. દાઉદે યરૂશાલેમ જીતી લીધુ અને તેણે પોતાની રાજધાનીનું શહેર બનાવ્યું. દાઉદના રાજ્ય દરમ્યાન ઈસ્ત્રાએલ શક્તિશાળી અને સમુદ્ર બન્યો.
છેવટે, શાઉલ યુદ્ધમાં મરણ પામ્યો અને દાઉદ ઈઝ્રાયલનો રાજા બન્યો.તે સારો રાજા હતો અને લોકો તેને ચાહતા હતા.ઈશ્વરે દાઉદને આશીર્વાદિત કર્યો અને તેને સફળ બનાવ્યો.દાઉદ ઘણા યુદ્ધ લડ્યો અને ઈશ્વરે ઈઝ્રાયલના શત્રુઓને હરાવવામાં દાઉદની મદદ કરી.દાઉદે યરૂશાલેમ જીતી લીધુ અને તેને રાજધાની બનાવી.દાઉદના શાસન દરમ્યાન ઈઝ્રાયલ શક્તિશાળી અને સમૃદ્ધ બન્યું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-17-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-17-06.jpg)
દાઉદ એક મંદિર બાંધવા માંગતો હતો, જ્યાં બધા ઈસ્ત્રાએલીઓ ઈશ્વરની આરાધના કરી શકે અને તેને અર્પણો ચઢાવી શકે. 400 વર્ષો સુધી લોકો મુસાએ બાંધેલા મુલાકાતમંડપમાં ઈશ્વરની આરાધના કરતા અને તેમને અર્પણો ચઢાવતા.
દાઉદ એક ભક્તિસ્થાન બાંધવા માંગતો હતો, જ્યાં બધા ઈઝ્રાયલીઓ ઈશ્વરની આરાધના કરી શકે અને તેને અર્પણો ચઢાવી શકે.400 વર્ષો સુધી લોકો મુસાએ બાંધેલા મુલાકાતમંડપમાં ઈશ્વરની આરાધના કરતા અને તેમને અર્પણો ચઢાવતા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-17-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-17-07.jpg)
પરંતુ ઈશ્વરે નાથાન પ્રબોધકને આ સંદેશા સાથે તેને દાઉદ પાસે મોકલ્યો, તું યુધ્ધ કરનાર પુરુષ છે, માટે તું મારા માટે મંદિર બાંધશે નહીં. તારો પુત્ર તે બાંધશે. પરંતુ હું તને ખૂબ જ આશીર્વાદિત કરીશ. One of your descendants will rule as king over my people forever!" દાઉદનો એક જ વંશજ કે જે સર્વદા રાજ કરશે તે તો ખ્રિસ્ત છે.” ખ્રિસ્ત તો ઈશ્વરનો પસંદ કરેલો એવો એક છે જે જગતના લોકોને તેમના પાપથી તારશે.
પરંતુ ઈશ્વરે નાથાન પ્રબોધકને આ સંદેશા સાથે તેને દાઉદ પાસે મોકલ્યો, તું યુદ્ધ કરનાર પુરુષ છે, માટે તું મારા માટે ભક્તિસ્થાન બાંધશે નહીં.તારો પુત્ર તે બાંધશે.પરંતુ હું તને પુષ્કળ આશીર્વાદિત કરીશ.તારા વંશજોમાંથી એક કાયમ મારા લોકો પર રાજ કરશે!દાઉદનો એક જ વંશજ કે જે સર્વદા રાજ કરશે તે તો ખ્રિસ્ત છે.”ખ્રિસ્ત તો ઈશ્વરનો પસંદ કરેલા એવા એક છે, જે જગતના લોકોને તેમના પાપથી તારશે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-17-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-17-08.jpg)
જ્યારે દાઉદે આ શબ્દો સાંભળ્યા, તેણે તરત જ ઈશ્વરની આભારસ્તુતિ કરી. કારણ કે તેણે દાઉદને ઘણું મહાન એવું માન આપ્યું હતું અને ઘણા આશીર્વાદો આપ્યા હતા. દાઉદે જાણ્યું નહતું કે ઈશ્વર ક્યારે આ બાબતો કરશે. પરંતુ આ બને તે માટે ખ્રિસ્તના આવવા વિશે ઈસ્ત્રાએલીઓએ ઘણાં લાંબા વખત રાહ જોવી પડશે, 1000 વર્ષો સુધી.
જ્યારે દાઉદે આ શબ્દો સાંભળ્યા, તેણે તરત જ ઈશ્વરની આભારસ્તુતિ કરી. કારણ કે તેણે દાઉદને પુષ્કળ માન આપ્યું હતું અને ઘણા આશીર્વાદો આપ્યા હતા.દાઉદે જાણ્યું નહતું કે ઈશ્વર ક્યારે આ બાબતો કરશે.પરંતુ આ બને તે માટે ખ્રિસ્તના આવવા વિશે ઈઝ્રાયલીઓએ ઘણાં લાંબા વખત રાહ જોવી પડશે, 1000 વર્ષો સુધી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-17-09.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-17-09.jpg)
દાઉદે ન્યાયથી અને વિશ્વાસુપણે ઘણા વર્ષો સુધી રાજ કર્યું અને ઈશ્વરે તેને આશીર્વાદ આપ્યો. જો કે, તેના જીવનના અંત દરમ્યાન તેણે ઈશ્વર વિરુ્ધ ભયંકર પાપ કર્યું.
દાઉદે ન્યાયથી અને વિશ્વાસુપણે ઘણા વર્ષો સુધી રાજ કર્યું અને ઈશ્વરે તેને આશીર્વાદ આપ્યો.જો કે, તેના જીવનના અંત દરમ્યાન તેણે ઈશ્વર વિરુ્ધ ભયંકર પાપ કર્યું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-17-10.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-17-10.jpg)
એક દિવસ, જ્યારે દાઉદના સૈનિકો યુ્ધ કરવા માટે બહાર ગયા હતા, ત્યારે તેણે પોતાના મહેલ પરથી એક સુંદર સ્ત્રીને નહાતી જોઈ. તેનું નામ બાથસેબા હતું.
એક દિવસ, જ્યારે દાઉદના સૈનિકો યુ્ધ કરવા માટે બહાર ગયા હતા, ત્યારે તેણે પોતાના મહેલ પરથી એક સુંદર સ્ત્રીને સ્નાન કરતી જોઈ.તેનું નામ બેથશેબા હતું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-17-11.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-17-11.jpg)
બીજી બાજુ જોવાની જગ્યાએ દાઉદે કોઈકને તેની પાસે બોલાવી લાવવા મોકલ્યો. તે તેની સાથે ઊંઘી ગયો અને પછી તેને તેના ઘરે પાછી મોકલી દીધી. થોડા સમય બાદ બાથસેબા દાઉદને સંદેશ મોકલે છે કે તે ગર્ભવતી છે.
નજર ફેરવી લેવાને બદલે દાઉદે કોઈકને તે સ્ત્રીને બોલાવી લાવવા મોકલ્યો.તે તેની સાથે ઊંઘી ગયો અને પછી તેને તેના ઘરે પાછી મોકલી દીધી.થોડા સમય બાદ બેથશેબા દાઉદને સંદેશ મોકલે છે કે તે ગર્ભવતી છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-17-12.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-17-12.jpg)
ાથસેબાનો પતિ, જેનું નામ ઉરીયા હતો, તે દાઉદનો શ્રેષ્ઠ સૈનિક હતો. દાઉદે ઉરીયાને યુધ્ધમાંથી બોલાવ્યો અને તેને કહ્યું કે તે પોતાની પત્નિ પાસે જાય. પરંતુ ઉરીયાએ બીજા સૈનિકો યુધ્ધમાં હોય અને હું ઘરે જાવ, તે વાત તેણે નકારી નાંખી. માટે દાઉદે ઉરીયાને યુધ્ધમાં પાછો મોકલ્યો અને સેનાપતિને એમ કહેવડાવ્યું કે તેને જ્યાં શત્રુઓ વધુ શક્તિશાળી હોય ત્યાં આગળ રાખજો, જેથી તેને મારી નાંખવામાં આવે.
ેથશેબાનો પતિ, જેનું નામ ઉરીયા હતું, તે દાઉદનો શ્રેષ્ઠ સૈનિક હતો.દાઉદે ઉરીયાને યુધ્ધમાંથી બોલાવ્યો અને તેને કહ્યું કે તે પોતાની પત્ની પાસે જાય.પરંતુ બીજા સૈનિકો યુદ્ધમાં હોય અને હું ઘરે જાઉં, તે વાત ઉરીયાએ નકારી નાંખી.માટે દાઉદે ઉરીયાને યુદ્ધમાં પાછો મોકલ્યો અને સેનાપતિને એમ કહેવડાવ્યું કે તેને જ્યાં શત્રુઓનો વધુ પ્રહાર હોય ત્યાં તેને આગળ રાખજો, જેથી તેને મારી નાંખવામાં આવે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-17-13.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-17-13.jpg)
ઉરીયાના મૃત્યુ પછી, દાઉદ બાથસેબાને પરણ્યો. ત્યારબાદ, તેણે દાઉદના પુત્રને જન્મ આપ્યો. દાઉદે જે કર્યું હતું તે વિે ઈશ્વર ખૂબ જ ક્રોધિત હતા, માટે તેણે નાથાન પ્રબોધકને દાઉદ પાસે મોકલ્યો એ બતાવવા કે તેણે કેટલું મોટું પાપ કર્યું હતું. દાઉદે તેના પાપનો પસ્તાવો કર્યો અને ઈશ્વરે તેને માફ કર્યો. બાકીના જીવન દરમ્યાન, દાઉદ ઈશ્વરને આજ્ઞાધિન રહ્યો, તેના મુશ્કેલીના સમયમાં પણ.
ઉરીયાના મૃત્યુ પછી, દાઉદ બેથશેબાને પરણ્યો.ત્યારબાદ, તેણે દાઉદના પુત્રને જન્મ આપ્યો.દાઉદે જે કર્યું હતું તે વિે ઈશ્વર ખૂબ જ ક્રોધિત હતા, માટે તેણે નાથાન પ્રબોધકને દાઉદ પાસે મોકલ્યો એ બતાવવા કે તેણે કેટલું મોટું પાપ કર્યું હતું.દાઉદે તેના પાપનો પસ્તાવો કર્યો અને ઈશ્વરે તેને માફ કર્યો.બાકીના જીવન દરમ્યાન, દાઉદ ઈશ્વરની પાછળ ચાલ્યો અને આજ્ઞાધિન રહ્યો, તેના મુશ્કેલીના સમયમાં પણ.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-17-14.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-17-14.jpg)
દાઉદના પાપની શિક્ષાના રૂપમાં તેનું બાળક મૃત્યુ પામ્યુ. દાઉદના જીવન પર્યંત તેના પરિવારમાં લડાઈ ચાલી અને દાઉદનું સામર્થ્ય નબળુ પડ્યું. જો કે, દાઉદ ઈશ્વર પ્રત્યે અવિશ્વાસુ રહ્યો, પરંતુ ઈશ્વર તેમના વચનો પ્રત્યે વિશ્વાસુ હતા. ત્યારબાદ, દાઉદ અને બાથસેબાને બીજો એક પુત્ર થયો અને તેમણે તેનું નામ સુલેમાન પાડ્યું.
દાઉદના પાપની શિક્ષાના રૂપમાં તેનું બાળક મૃત્યુ પામ્યુ.દાઉદના જીવન પર્યંત તેના પરિવારમાં લડાઈ ચાલી અને દાઉદનું સામર્થ્ય નબળું થયું.જો કે, દાઉદ ઈશ્વર પ્રત્યે અવિશ્વાસુ રહ્યો, પરંતુ ઈશ્વર તેમના વચનો પ્રત્યે વિશ્વાસુ હતા.ત્યારબાદ, દાઉદ અને બેથશેબાને બીજો એક પુત્ર થયો અને તેમણે તેનું નામ સુલેમાન પાડ્યું.
_બાઈબલની વાર્તા: ૧શમુએલ ૧૦ઃ ૧૫;૧૯, ૨૪, ૩૧, ૨ શમુએલ , ૭, ૧૧-૧૨_
_બાઈબલની વાર્તા1 શમુએલ 10: 15;19, 24, 31, 2 શમુએલ 5, 7, 11-12_

View File

@ -1,55 +1,55 @@
# 18. વિભાજીત રાજ્ય
# વિભાજીત રાજ્ય
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-18-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-18-01.jpg)
ઘણા વર્ષો બાદ, દાઉદ મૃત્યુ પામ્યો અને તેનો પુત્ર સુલેમાન ઈસ્ત્રાએલ ઉપર રાજ કરવા લાગ્યો. ઈશ્વ્રરે સુલેમાનને કહ્યુ તારે જે માંગવુ હોય તે માંગ. જ્યારે સુલેમાને જ્ઞાન માંગ્યું ઈશ્વર્ તેનાથી ખુબજ ખુશ થયા અને તેને દુનિયાનો સૌથી બુધ્ધિશાળી માણસ બનાવી દીધો. સુલેમાન ઘણી બાબતો શીખ્યો અને ઘણો ન્યાયી ન્યાયાધીશ બન્યો. ઈશ્વ્રરે તેને ઘણો સમ્રુધ્ધ બનાવ્યો.
ઘણા વર્ષો બાદ, દાઉદ મૃત્યુ પામ્યો અને તેનો પુત્ર સુલેમાન ઈઝ્રાયલ ઉપર રાજ કરવા લાગ્યો.ઈશ્વ્રરે સુલેમાનને કહ્યુ તારે જે માંગવુ હોય તે માંગ.જ્યારે સુલેમાને જ્ઞાન માંગ્યું ત્યારે ઈશ્વર તેનાથી ખુબજ ખુશ થયા અને તેને દુનિયાનો સૌથી બુજ્ઞાની માણસ બનાવી દીધો..સુલેમાન ઘણી બાબતો શીખ્યો અને ઘણો ન્યાયી ન્યાયાધીશ બન્યો.ઈશ્વરે તેને ઘણો સમૃદ્ધ બનાવ્યો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-18-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-18-02.jpg)
યરૂશાલેમમાં સુલેમાને મંદિર બાંધ્યુ જેના માટે તેના પિતા દાઉદે યોજના બનાવી હતી અને સામગ્રી ભેગી કરી હતી. લોકો હવે મુલાકાતમંડપની જગ્યાએ મંદિરમાં બલિદાનો ચઢાવવા લાગ્યા અને ઈશ્વરને ભજવા લાગ્યા. ઈશ્વર મંદિરમાં હાજર હતો અને તે ત્યાં તેના લોકો સાથે રહેતો હતો.
યરૂશાલેમમાં સુલેમાને ભક્તિસ્થાન બાંધ્યુ જેના માટે તેના પિતા દાઉદે યોજના બનાવી હતી અને સામગ્રી ભેગી કરી હતી.લોકો હવે મુલાકાતમંડપની જગ્યાએ ભક્તિસ્થાનમાં બલિદાનો ચઢાવવા લાગ્યા અને ઈશ્વરને ભજવા લાગ્યા.ઈશ્વર ભક્તિસ્થાનમાં હાજર હતાં અને તે ત્યાં તેના લોકો સાથે રહેતાં હતાં.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-18-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-18-03.jpg)
પરંતુ સુલેમાનને બીજા દેશની સ્ત્રીઓ સાથે પ્રેમ થયો. તેણે તેમાની 1000 સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા અને તેણે ઘણી સ્ત્રીઓ કરી અને ઈશ્વરને આજ્ઞાધિન ન રહયો. તેમાની ઘણી સ્ત્રીઓ કે જેઓ બીજા દેશની હતી તેઓ તેમના દેવોને લઈને આવી અને તેમનુ ભજન કરવાનુ તેમણે ચાલુ રાખ્યુ. જ્યારે સુલેમાન ઘરડો થયો ત્યારે તેણે પણ મૂર્તિઓનુ ભજન કર્યુ.
પરંતુ સુલેમાનને બીજા દેશની સ્ત્રીઓ સાથે પ્રેમ થયો.તેણે તેમાની 1000 સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા અને તેણે ઘણી સ્ત્રીઓ કરી અને ઈશ્વરને આજ્ઞાધિન ન રહયો. તેમાની ઘણી સ્ત્રીઓ કે જેઓ બીજા દેશની હતી તેઓ તેમના દેવોને લઈને આવી અને તેમનુ ઉપાસના કરવાનુ તેમણે ચાલુ રાખ્યુ. જ્યારે સુલેમાન ઘરડો થયો ત્યારે તેણે પણ મૂર્તિઓનુ ઉપાસના કર્યુ.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-18-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-18-04.jpg)
ઈશ્વર સુલેમાનથી ક્રોધિત થયા અને તેના અવિશ્વાસીપણાની શિક્ષાના રૂપમાં તેણે ઈસ્ત્રાએલના રાષ્ટ્રને સુલેમાનના મૃત્યુ બાદ બે રાજ્યમાં વહેચવાનુ વચન લીધુ.
ઈશ્વર સુલેમાનથી ક્રોધિત થયા અને તેના અવિશ્વાસીપણાની શિક્ષાના રૂપમાં તેણે ઈઝ્રાયલના રાષ્ટ્રને સુલેમાનના મૃત્યુ બાદ બે રાજ્યમાં વહેચવાનુ વચન આપ્યું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-18-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-18-05.jpg)
સુલેમાનના મૃત્યુ બાદ તેનો પુત્ર રહોબામ રાજા બન્યો. રહોબામ મુર્ખ માણસ હતો. ઈસ્ત્રાએલનુ આખું રાજ્ય તેને રાજા બનાવવા માટે ભેગુ થયું. તેઓએ રહોબામને ફરીયાદ કરી કે સુલેમાને અમારા પર ઘણી આકરી વેઠ નાખી છે અને ઘણો કર નાખ્યો છે.
સુલેમાનના મૃત્યુ બાદ તેનો પુત્ર રહાબઆમ રાજા બન્યો.રહાબઆમ મૂર્ખ માણસ હતો.ઈઝ્રાયલનુ આખું રાજ્ય તેને રાજા બનાવવા માટે ભેગુ થયું.તેઓએ રહાબઆમને ફરીયાદ કરી કે સુલેમાને અમારા સાઠ ભારે મજૂરી કરાવીછે અને પુષ્કળ કર નાખ્યો છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-18-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-18-06.jpg)
રહોબામે મૂર્ખતાથી તેઓને જવાબ આપ્યો ”તમે એવુ વિચારો છો કે મારા પિતાએ તમારાપર વેઠ નાખી છે. પરંતુ હું તેના કરતા પણ વધારે વેઠ તમારા પર નાખીશ અને તેના કરતા પણ વધારે શિક્ષા કરીશ.”
રહાબઆમેં મૂર્ખતાથી તેઓને જવાબ આપ્યો ”તમે એવુ વિચારો છો કે મારા પિતાએ તમારિ પાસે ભારે મજૂરી કરાવી છે. પરંતુ હું તેના કરતા પણ વધારે વેઠ તમારા પર નાખીશ અને તેના કરતા પણ વધારે શિક્ષા કરીશ.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-18-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-18-07.jpg)
સ્ત્રાએલના દસ કુળોએ રહોબામ વિરૂધ્ધ બળવો કર્યો. કેવળ બે કુળો જ તેને વિશ્વાસુ રહ્યા. આ બે કુળો યહુદાનુ રાજ્ય બ્ન્યા.
ઝ્રાયલના દસ કુળોએ રહાબઆમ વિરુદ્ધ બળવો કર્યો.કેવળ બે કુળો જ તેને વિશ્વાસુ રહ્યા.આ બે કુળો યહુદાનુ રાજ્ય બ્ન્યા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-18-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-18-08.jpg)
સ્ત્રાએલના બાકીના દશ કુળો કે જેઓએ રહોબામ વિરુધ્ધ બળવો કર્યો હતો તેઓએ યરોબઆમ નામના એક માણસને તેમના રાજા તરીકે નિયુકત કર્યો. તેઓએ પોતાનુ રાજ્ય દેશના ઉત્તર ભાગમાં સ્થાપ્યુ અને તેને ઈસ્ત્રાએલનુ રાજ્ય કહ્યુ.
ઝ્રાયલના બાકીના દસ કુળો કે જેઓએ રહાબઆમ વિરુદ્ધ બળવો કર્યો હતો તેઓએ યરોબઆમ નામના એક માણસને તેમના રાજા તરીકે નિયુકત કર્યો.તેઓએ પોતાનુ રાજ્ય દેશના ઉત્તર ભાગમાં સ્થાપ્યુ અને તેને ઈઝ્રાયલનુ રાજ્ય કહ્યુ.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-18-09.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-18-09.jpg)
યરોબઆમે ઈશ્વર વિરુધ્ધ દંગો કર્યો અને લોકોને પાપ કરવા પ્રેર્યા. તેણે ઈશ્વરની આરાધના કરવાને બદલે તેના લોકો માટે યહુદાના રાજ્યના મંદિરમાં બે મૂર્તિઓની સ્થાપના કરી.
યરોબઆમે ઈશ્વર વિરુદ્ધ બળવો કર્યો અને લોકોને પાપ કરવા પ્રેર્યા.તેણે ઈશ્વરની આરાધના કરવાને બદલે તેના લોકો માટે યહુદાના રાજ્યના ભક્તિસ્થાનમાં બે મૂર્તિઓની સ્થાપના કરી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-18-10.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-18-10.jpg)
યહુદાનુ રાજ્ય અને ઈસ્ત્રાએલનુ રાજ્ય દુશ્મન બની ગયા અને એકબીજા સાથે વારંવાર લડવા લાગ્યા.
યહુદાહનુ રાજ્ય અને ઈઝ્રાયલનુ રાજ્ય દુશ્મન બની ગયા અને એકબીજા સાથે વારંવાર લડવા લાગ્યા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-18-11.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-18-11.jpg)
સ્ત્રાએલના નવા રાજ્યમાં દરેક રાજા દુષ્ટ હતો. ઘણા રાજાઓને બીજા ઈસ્ત્રાએલીઓ કે જેઓ તેમની જગ્યાએ રાજા બનવા માંગતા હતા તેઓ દ્વારા મારી નાંખવામાં આવ્યા.
ઝ્રાયલના નવા રાજ્યમાં દરેક રાજા દુષ્ટ હતો.ઘણા રાજાઓને બીજા ઈઝ્રાયલીઓ કે જેઓ તેમની જગ્યાએ રાજા બનવા માંગતા હતા તેઓ દ્વારા મારી નાંખવામાં આવ્યા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-18-12.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-18-12.jpg)
સ્ત્રાએલ રાજ્યના બધા રાજાઓ અને લોકો મૂર્તિની પુજા કરતા હતા. તેઓની મૂર્તિપુજામાં ઘણીવાર જાતિય અનૈતિકતા અને બાળકોના બલિદાનનો સમાવેશ પણ કરતા હતા.
ઝ્રાયલ રાજ્યના બધા રાજાઓ અને લોકો મૂર્તિની પુજા કરતા હતા.તેઓની મૂર્તિપુજામાં ઘણીવાર જાતિય અનૈતિકતા અને બાળકોના બલિદાનનો સમાવેશ પણ કરતા હતા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-18-13.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-18-13.jpg)
યહુદાના રાજાઓ દાઉદના વંશજો હતા. તેમના ઘણા રાજાઓ પ્રભુમય હતા અને તેઓએ ન્યાયથી રાજ્ય ચલાવ્યુ અને ઈશ્વરની ભક્તિ કરી. પરંતુ યહુદાના ઘણા રાજાઓ દુષ્ટ, ભ્રષ્ટ અને મૂર્તિપૂજક હતા. કેટલાક રાજાઓએ તો તેમના બાળકોનુ પણ ખોટા દેવતાઓ આગળ બલિદાન કર્યુ હતુ. યહુદાના મોટા ભાગના લોકોએ ઈશ્વર વિરૂધ્ધ વિદ્રોહ કર્યો અને બીજા દેવતાઓની આરાધના કરી.
યહુદાના રાજાઓ દાઉદના વંશજો હતા.તેમના ઘણા રાજાઓ સારાં હતા જેમણે ન્યાયથી રાજ કર્યું અને ઈશ્વરની આરાધના કરી.પરંતુ યહુદાના ઘણા રાજાઓ દુષ્ટ, ભ્રષ્ટ અને મૂર્તિપૂજક હતા. કેટલાક રાજાઓએ તો તેમના બાળકોનુ પણ ખોટા દેવતાઓ આગળ બલિદાન કર્યુ હતુ.યહુદાના મોટા ભાગના લોકોએ ઈશ્વર વિરુદ્ધ ગયા અને બીજા દેવતાઓની ઉપાસના કરી.
_બાઈબલની વાર્તા: ૧ રાજા૧ -૬ઃ ૧૧-૧૨_
_બાઈબલની વાર્તા1રાજા 1-6: 11-12_

View File

@ -1,75 +1,75 @@
# 19. પ્રબોધકો
# પ્રબોધકો
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-19-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-19-01.jpg)
સ્ત્રાએલના સંપૂર્ણ ઈતિહાસ દરમ્યાન ઈશ્વરે પ્રબોધકોને મોકલ્યા. પ્રબોધકો ઈશ્વર પાસેથી સંદેશો સાંભળતા અને ત્યારબાદ લોકોને તે સંદેશો કહેતા.
ઝ્રાયલના સંપૂર્ણ ઈતિહાસ દરમ્યાન ઈશ્વરે પ્રબોધકોને મોકલ્યા.પ્રબોધકો ઈશ્વર પાસેથી સંદેશો સાંભળતા અને ત્યારબાદ લોકોને તે સંદેશો કહેતા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-19-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-19-02.jpg)
આહાબ જ્યારે ઈસ્ત્રાએલનો રાજા હતો ત્યારે એલિયા પ્રબોધક હતો. આહાબ દુષ્ટ માણસ હતો જેણે લોકોને જુઠો દેવ જેનુ નામ બઆલ હતુ તેની આરાધના કરવા પ્રોત્સાહિત કર્યા. એલીયાએ આહાબને કહ્યુ ”હુ જ્યાં સુધી ના કહુ ત્યાં સુધી ઈસ્ત્રાએલમાં વરસાદ કે ઝાકળ પડશે નહિ.” આના લીધે આહાબ ઘણો ક્રોધિત બન્યો.
આહાબ જ્યારે ઈઝ્રાયલનો રાજા હતો ત્યારે એલિયા પ્રબોધક હતો.આહાબ દુષ્ટ માણસ હતો જેણે લોકોને જુઠો દેવ જેનુ નામ બઆલ હતુ તેની ઉપાસના કરવા પ્રોત્સાહિત કર્યા.એલીયાએ આહાબને કહ્યુ ”હુ જ્યાં સુધી ના કહુ ત્યાં સુધી ઈઝ્રાયલમાં વરસાદ કે ઝાકળ પડશે નહિ.”આના લીધે આહાબ ઘણો ક્રોધિત બન્યો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-19-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-19-03.jpg)
ઈશ્વરે એલિયાને અરણ્યમાં આવેલા નાળામાં આહાબ કે જે તેને મારી નાખવા માંગતો હતો તેનાથી સંતાઈ જવા કહ્યુ. દરેક સવારે અને સાંજે પક્ષીઓ તેના માટે માંસ અને રોટલી લાવતા હતા. આહાબ અને તેનુ સૈન્ય એલિયાની શોધ કરતુ હતુ પરંતુ તેઓ તેને શોધી શક્યા નહિ. દુકાળ એટલો બધો સખત હતો કે નાળુ છેવટે સુકાઈ ગયુ.
ઈશ્વરે એલિયાને અરણ્યમાં આવેલા નાળામાં સંતાઈ જવા કહ્યુ કારણ કે આહાબ તેને મારી નાખવા ચાહતો હતો..દરેક સવારે અને સાંજે પક્ષીઓ તેના માટે માંસ અને રોટલી લાવતા હતા.આહાબ અને તેનુ સૈન્ય એલિયાની શોધ કરતુ હતુ પરંતુ તેઓ તેને શોધી શક્યા નહિ.દુકાળ એટલો બધો સખત હતો કે નાળુ છેવટે સુકાઈ ગયુ.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-19-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-19-04.jpg)
માટે એલિયા નજીક્ના દેશમાં ગયો. તે દેશમાં વિધવા અને તેનો પુત્ર દુકાળના કારણે ભોજનની પર્યાપ્ત માત્રા વગરના હતા. પરંતુ તેઓએ એલિયાની કાળજી રાખી અને માટે ઈશ્વરે તેમન પૂરું પાડ્યુ જેથી તેમની કુપ્પીમાનું તેલ અને વાટકામાંનો લોટ થઈ રહ્યો નહિ. આખા દુકાળ દરમ્યાન તેઓ પાસે પૂરતુ ભોજન હતુ. એલીયા કેટલાક વર્ષો સુધી ત્યાં રહ્યો.
માટે એલિયા નજીક્ના દેશમાં ગયો.તે દેશમાં એક વિધવા અને તેનો પુત્ર દુકાળના કારણે ભોજનની અછતમાં હતા.પરંતુ તેઓએ એલિયાની કાળજી રાખી અને માટે ઈશ્વરે તેમન પૂરું પાડ્યુ જેથી તેમની કુપ્પીમાનું તેલ અને બરણીમાંનો લોટ ખાલી થયો નહિ.આખા દુકાળ દરમ્યાન તેઓ પાસે પૂરતુ ભોજન હતુ.એલીયા કેટલાક વર્ષો સુધી ત્યાં રહ્યો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-19-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-19-05.jpg)
સાડા ત્રણ વર્ષ પછી, ઈશ્વરે એલીયાને ઈસ્ત્રાએલ રાજ્યમાં પાછા ફરવા કહ્યું અને આહાબને મળવા જણાવ્યુ, કારણ કે તે ફરીથી વરસાદ મોકલવા જઈ રહ્યા હતા. જ્યારે આહાબે એલીયાને જોયો, ત્યારે તેણે તેને કહ્યું, “તું દુ:ખ દેનાર છે !” એલીયાએ તેને ઉત્તર આપ્યો, “તું દુ:ખ દેનાર છે ! તમે યહોવાની આજ્ઞાનો ત્યાગ કર્યો છે અને બઆલની સેવા કરી છે. તું ઈસ્ત્રાએલના બધા લોકોને કાર્મેલ પર્વત ઉપર બોલાવ.”
સાડા ત્રણ વર્ષ પછી, ઈશ્વરે એલીયાને ઈઝ્રાયલ રાજ્યમાં પાછા ફરવા કહ્યું અને આહાબને મળવા જણાવ્યુ, કારણ કે તે ફરીથી વરસાદ મોકલવા જઈ રહ્યા હતા.જ્યારે આહાબે એલિયાને જોયો, ત્યારે તેણે તેને કહ્યું, “તું દુ:ખ દેનાર છે !”એલિયાએ તેને ઉત્તર આપ્યો, “તું દુ:ખ દેનાર છે !તમે યહોવાની આજ્ઞાનો ત્યાગ કર્યો છે અને બઆલની સેવા કરી છે.તું ઈઝ્રાયલના બધા લોકોને કાર્મેલ પર્વત ઉપર લઈને આવ.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-19-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-19-06.jpg)
સ્ત્રાએલના બધા જ લોકોને અને બઆલના 450 પ્રબોધકોને, સાથે કાર્મેલ પર્વત પર આવ. એલીયાએ લોકોને કહ્યું, “ક્યાં સુધી તમે ઢચુ પચુ રહેશો ? જો યહોવા ઈશ્વર છે તો તેને ભજો ! અને જો બઆલ દેવ છે તો તેને ભજો !”
ઝ્રાયલના બધા જ લોકોને અને બઆલના 450 પ્રબોધકોને, સાથે કાર્મેલ પર્વત પર આવ.એલિયાએ લોકોને કહ્યું, “ક્યાં સુધી તમે બે મનવાળા રહેશો ?જો યહોવા ઈશ્વર છે તો તેને ભજો !અને જો બઆલ દેવ છે તો તેની ઉપાસના કરો !”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-19-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-19-07.jpg)
ત્યારે એલયાએ બઆલના પ્રબોધકોને કહ્યું, “એક ગોધાને મારીને તેના માટે વેદી તૈયાર કરો, પરંતુ તેના પર અગ્નિ પ્રગટાવશો નહીં. હું પણ તેવું જ કરીશ. જે અગ્નિથી જવાબ આપે તે જ સાચો ઈશ્વર છે.માટે બઆલના યાજકોએ વેદી તૈયાર કરી પરંતુ અગ્નિ સળગાવ્યો નહીં.
ત્યારે એલિયાએ બઆલના પ્રબોધકોને કહ્યું, “એક ગોધાને મારીને તેના માટે વેદી તૈયાર કરો, પરંતુ તેના પર અગ્નિ પ્રગટાવશો નહીં.હું પણ તેવું જ કરીશ.જે અગ્નિથી જવાબ આપે તે જ સાચો ઈશ્વર છે.માટે બઆલના યાજકોએ વેદી તૈયાર કરી પરંતુ અગ્નિ સળગાવ્યો નહીં.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-19-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-19-08.jpg)
ત્યારબાદ બઆલના પ્રબોધકોએ બઆલને પ્રાર્થના કરી કે, “બઆલ અમારું સાંભળ.” આખો દિવસ તેઓએ પ્રાર્થના કરી અને પોકારો કર્યા તથા પોતાની જાતને ચપ્પાઓથી ઘા કર્યા, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં.
ત્યારબાદ બઆલના પ્રબોધકોએ બઆલને પ્રાર્થના કરી કે, “બઆલ અમારું સાંભળ.”આખો દિવસ તેઓએ પ્રાર્થના કરી અને પોકારો કર્યા તથા પોતાની જાતને ચપ્પાઓથી ઘા કર્યા, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-19-09.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-19-09.jpg)
અને સાંજે એલીયાએ ઈશ્વરની વેદી સમારી. ત્યારબાદ તેણે લોકોને વેદી ઉપરનું માંસ, લાકડા અને વેદીની આસપાસની જમીન પર પલળી ના જાય ત્યાં સુધી બાર માટલા પાણી રેડવાનું કહ્યું.
અને સાંજે એલિયાએ ઈશ્વરની વેદી તૈયાર કરી.ત્યારબાદ તેણે લોકોને વેદી ઉપરનું માંસ, લાકડા અને વેદીની આસપાસની જમીન પર પલળી ના જાય ત્યાં સુધી બાર માટલા પાણી રેડવાનું કહ્યું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-19-10.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-19-10.jpg)
ત્યારે એલયાએ પ્રાર્થના કરી, “હે યહોવા, ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબના ઈશ્વર, અમને બતાવ કે તું ઈસ્ત્રાએલનો ઈશ્વર છે અને હું તારો સેવક છું. મને જવાબ આપ કે જેથી આ લોકો જાણી શકે કે તું સાચો ઈશ્વર છે.”
ત્યારે એલિયાએ પ્રાર્થના કરી, “હે યહોવા, ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબના ઈશ્વર, અમને બતાવ કે તું ઈઝ્રાયલનો ઈશ્વર છે અને હું તારો સેવક છું.મને જવાબ આપ કે જેથી આ લોકો જાણી શકે કે તું સાચો ઈશ્વર છે.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-19-11.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-19-11.jpg)
તરત જ, આકાશમાંથી અગ્નિ ઉતર્યો અને માંસ, લાકડા, પથ્થરો, ધૂળ અને પાણી કે જે વેદીની આસપાસ હતું તે સઘળુ બાળી નાખ્યું. જ્યારે લોકોએ આ જોયું, તેઓ ભોંય પર પડ્યા અને કહ્યું, “યહોવા જ ઈશ્વર છે ! યહોવા જ ઈશ્વર છે !”
તરત જ, આકાશમાંથી અગ્નિ ઉતર્યો અને માંસ, લાકડા, પથ્થરો, ધૂળ અને પાણી કે જે વેદીની આસપાસ હતું તે સઘળુ બાળી નાખ્યું.જ્યારે લોકોએ આ જોયું, તેઓ ભોંય પર પડ્યા અને કહ્યું, “યહોવા જ ઈશ્વર છે !યહોવા જ ઈશ્વર છે !”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-19-12.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-19-12.jpg)
ત્યારે એલયાએ કહ્યું, “બઆલના એકપણ પ્રબોધકને નાસી જવા દેશો નહીં !” માટે લોકોએ બઆલના પ્રબોધકોને પકડ્યા અને તેઓને ત્યાંથી તેઓ દૂર લઈ ગયા અને મારી નાખ્યા.
ત્યારે એલિયાએ કહ્યું, “બઆલના એકપણ પ્રબોધકને નાસી જવા દેશો નહીં !”માટે લોકોએ બઆલના પ્રબોધકોને પકડ્યા અને તેઓને ત્યાંથી તેઓ દૂર લઈ ગયા અને મારી નાખ્યા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-19-13.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-19-13.jpg)
ત્યારે એલયાએ આહાબ રાજાને કહ્યું, “તુ તરત જ શહેર તરફ જા. કારણ કે વરસાદ આવી રહ્યો છે.” તરત જ કાળા વાદળો આવ્યા અને ભારે વરસાદ વરસ્યો. યહોવાએ દુકાળનો અંત આણ્યો અને સાબિત કર્યું કે તે જ સાચો ઈશ્વર છે.
ત્યારે એલિયાએ આહાબ રાજાને કહ્યું, “તુ તરત જ શહેર તરફ જા. કારણ કે વરસાદ આવી રહ્યો છે.”તરત જ કાળા વાદળો આવ્યા અને ભારે વરસાદ વરસ્યો.યહોવાએ દુકાળનો અંત આણ્યો અને સાબિત કર્યું કે તે જ સાચો ઈશ્વર છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-19-14.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-19-14.jpg)
એલીયાના સમય બાદ, ઈશ્વરે એલીશા નામના માણસને પોતાના પ્રબોધક તરીકે પસંદ કર્યો. ઈશ્વરે એલીશા મારફતે ઘણા ચમત્કારો કર્યા. એક ચમત્કાર નામાન સાથે થયો, જે દુશ્મન સેનાનો સેનાપતિ હતો, જેને ચામડીનો ભયંકર રોગ હતો. તેણે એલીશા વિશે સાંભળ્યુ અને તે એલીશા પાસે જઈને તેને સાજો કરવા વિશે જણાવે છે. એલીશાએ નામાનને યર્દન નદીમાં સાત વાર ડુબકી મારવાનું જણાવ્યું.
એલિયાના સમય બાદ, ઈશ્વરે એલિશા નામના માણસને પોતાના પ્રબોધક તરીકે પસંદ કર્યો.ઈશ્વરે એલિશા મારફતે ઘણા ચમત્કારો કર્યા.એક ચમત્કાર નામાન સાથે થયો, જે દુશ્મન સેનાનો સેનાપતિ હતો, જેને ચામડીનો ભયંકર રોગ હતો.તેણે એલીશા વિશે સાંભળ્યુ હતું અને તે એલિશા પાસે જઈને તેને સાજો કરવા વિશે જણાવે છે.એલિશાએ નામાનને યર્દન નદીમાં સાત વાર ડુબકી મારવાનું જણાવ્યું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-19-15.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-19-15.jpg)
શરૂઆતમાં નામાન ક્રોધિત થયો અને તેણે તેવું કર્યુ નહિ કારણ કે તેને તે મુર્ખતા જેવું લાગ્યું. પરંતુ પાછળથી તેણે પોતાનું મન બદલ્યું અને તેણે સાત વાર યર્દનમાં પોતાને ડુબાડ્યો. અંતિમ વાર જ્યારે તે બહાર આવ્યો, તેની ચામડી સંપૂર્ણપણે સાજી થઈ ગઈ હતી. ઈશ્વરે તેને સાજો કર્યો હતો.
શરૂઆતમાં નામાન ક્રોધિત થયો અને તેણે તેવું કર્યુ નહિ કારણ કે તેને તે મૂર્ખતા જેવું લાગ્યું.પરંતુ છેવટે તેણે પોતાનું મન બદલ્યું અને તેણે સાત વાર યર્દનમાં પોતાને ડુબાડ્યો.અંતિમ વાર જ્યારે તે બહાર આવ્યો, તેની ચામડી સંપૂર્ણપણે સાજી થઈ ગઈ હતી.ઈશ્વરે તેને સાજો કર્યો હતો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-19-16.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-19-16.jpg)
ઈશ્વરે બીજા ઘણા પ્રબોધકોને મોકલ્યા. તેઓએ લોકોને મૂર્તિપૂજા ન કરવાનું અને ન્યાયથી વર્તવાનું અને બીજાઓ પ્રત્યે દયા દાખવવાનું જણાવ્યું. પ્રબોધકોએ લોકોને ચેતવ્યા કે જો તેઓ દુષ્ટતા કરવાનું છોડશે નહીં અને ઈશ્વરને આજ્ઞાધીન રહેવાનું શરૂ નહીં કરે તો ઈશ્વર તેમને દોષિત માનીને ન્યાય કરશે અને તે તેમને શિક્ષા કરશે.
ઈશ્વરે બીજા ઘણા પ્રબોધકોને મોકલ્યા.તેઓએ લોકોને મૂર્તિપૂજા ન કરવાનું અને ન્યાયથી વર્તવાનું અને બીજાઓ પ્રત્યે દયા રાખવાનું જણાવ્યું.પ્રબોધકોએ લોકોને ચેતવ્યા કે જો તેઓ દુષ્ટતા કરવાનું છોડશે નહીં અને ઈશ્વરને આજ્ઞાધીન રહેવાનું શરૂ નહીં કરે તો ઈશ્વર તેમને દોષિત માનીને ન્યાય કરશે અને તે તેમને શિક્ષા કરશે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-19-17.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-19-17.jpg)
ઘણી બધી વાર લોકો ઈશ્વરને આધિન રહ્યા નહીં. તેઓ પ્રબોધકોની સાથે અયોગ્ય રીતે વર્ત્યા અને ઘણીવાર તેઓને મારી પણ નાખ્યા. એકવાર, યર્મિયા પ્રબોધકને સૂકા કૂવામાં નાખી દેવામાં આવ્યો અને તેને મરવા માટે છોડી દીધો. તે કૂવામાં રહેલા કાદવમાં ખૂંચી ગયો, પરંતુ રાજાને તેની પર દયા આવી અને તેણે પોતાન સૈનિકોને આજ્ઞા આપી કે યર્મિયા મૃત્યુ પામે તે પહેલા તેને બહાર કાઢો.
ઘણી બધી વાર લોકો ઈશ્વરને આધીન રહ્યા નહીં.તેઓ પ્રબોધકોની સાથે અયોગ્ય રીતે વર્ત્યા અને ઘણીવાર તેઓને મારી પણ નાખ્યા.એકવાર, યર્મિયા પ્રબોધકને સૂકા કૂવામાં નાખી દેવામાં આવ્યો અને તેને મરવા માટે છોડી દીધો.તે કૂવામાં રહેલા કાદવમાં ખૂંચી ગયો, પરંતુ રાજાને તેની પર દયા આવી અને તેણે પોતાન સૈનિકોને આજ્ઞા આપી કે યર્મિયા મૃત્યુ પામે તે પહેલા તેને બહાર કાઢો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-19-18.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-19-18.jpg)
કેમ કે લોકો તેમને નફરત કરતા હતા તો પણ પ્રબોધકો ઈશ્વર માટે બોલતા રહ્યા. તેમણે લોકોને ચેતવ્યા કે જો તેઓ પસ્તાવો નહીં કરે તો ઈશ્વર તેમનો નાશ કરશે. તેઓએ લોકોને ઈશ્વરનું એ વચન પણ યાદ દેવડાવ્યું કે ખ્રિસ્ત (મસીહ) આવશે.
કેમ કે લોકો તેમને નફરત કરતા હતા તો પણ પ્રબોધકો ઈશ્વર માટે બોલતા રહ્યા.તેમણે લોકોને ચેતવ્યા કે જો તેઓ પસ્તાવો નહીં કરે તો ઈશ્વર તેમનો નાશ કરશે.તેઓએ લોકોને ઈશ્વરનું એ વચન પણ યાદ દેવડાવ્યું કે ખ્રિસ્ત (મસીહ) આવશે.
_બાઈબલની વાર્તા: ૧રાજા ૧૬-૧૮,, ૨ રાજા ૫, યર્મિયા ૩૮_
_બાઈબલની વાર્તા1 રાજા 16-18, 2 રાજા 5, યર્મિયા 38_

View File

@ -1,55 +1,55 @@
# 20. બંદીવાસ અને પાછા ફરવું
# બંદીવાસ અને પાછા ફરવું
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-20-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-20-01.jpg)
સ્ત્રાએલનું રાજ્ય અને યહુદાના રાજ્ય એ બંનેએ ઈશ્વર વિરૂધ્ધ પાપ કર્યું. તેઓએ ઈશ્વરે જે કરાર સિનાઈ ઉપર કર્યો હતો તે તોડી નાખ્યો. ઈશ્વરે તેમના પ્રબોધકોને પસ્તાવો કરવા માટે અને તેને ફરીથી ભજવા માટે મોકલ્યા, પરંતુ તેઓએ તેને આજ્ઞાધિન રહેવાનું નકારી નાખ્યું.
ઝ્રાયલનું રાજ્ય અને યહુદાનું રાજ્ય એ બંનેએ ઈશ્વર વિરુદ્ધ પાપ કર્યું.તેઓને ઈશ્વરે જે કરાર સિનાઇ પર આપ્યો હતો તે તોડી નાખ્યો.લોકો પસ્તાવો કરે અને ફરીથી, તેની ભક્તિ કરે એ વિષે ચેતવણી આપવા ઈશ્વરે તેમના પ્રબોધાકોને મોકલ્યા પણ તેઓ એ માન્યું નહિ.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-20-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-20-02.jpg)
માટે ઈશ્વરે બંને રાજ્યોને તેમના શત્રુઓ દ્વારા તેમનો નાશ કરવાને અનુમતી આપી. આસ્સુરનું સામ્રાજ્ય, જે શક્તિશાળી હતુ અને ઘાતકી રાષ્ટ્ર હતુ, તેણે ઈસ્ત્રાએલના રાજ્યનો વિનાશ કર્યો. આસ્સુરના સૈન્યએ ઈસ્ત્રાએલ રાજ્યના ઘણા લોકોને મારી નાખ્યા. બધી જ માલ મિલકત તેઓ લઈ ગયા અને દેશને બાળી મુક્યો.
માટે ઈશ્વરે બંને રાજ્યોને તેમના શત્રુઓ દ્વારા તેમનો નાશ કરવાને અનુમતી આપી.આશૂરનું સામ્રાજ્ય, જે શક્તિશાળી હતુ અને ઘાતકી રાષ્ટ્ર હતુ, તેણે ઈઝ્રાયલના રાજ્યનો નાશ કર્યો.આશૂરના સૈન્યએ ઈઝ્રાયલ રાજ્યના ઘણા લોકોને મારી નાખ્યા. બધી જ માલ મિલકત તેઓ લઈ ગયા અને દેશને બાળી મુક્યો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-20-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-20-03.jpg)
સ્સુરના લોકોએ બધા જ આગેવાનો, ધનવાન લોકો અને જે લોકો કુશળ કારીગરો હતા તે બધાને તેઓ આસ્સુર લઈ ગયા. ફક્ત ગરીબી ઈસ્ત્રાએલીઓ જેઓને મારી નાંખવામાં આવ્યા નહોતા તેઓ જ ઈસ્ત્રાએલના રાજ્યમાં રહી ગયા.
શૂરના લોકો બધા જ આગેવાનો, ધનવાન લોકો અને જે લોકો કુશળ કારીગરો હતા તે બધાને ભેગા કરીને તેઓ આશૂર લઈ ગયા.ફક્ત ગરીબ ઈઝ્રાયલીઓ જેઓને મારી નાંખવામાં આવ્યા નહોતા તેઓ જ ઈઝ્રાયલના રાજ્યમાં રહી ગયા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-20-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-20-04.jpg)
ત્યારબાદ આસ્સુરીઓ વિદેશીઓને ઈસ્ત્રાએલનું રાજ્ય જ્યાં હતું ત્યાં વસવા માટે લાવ્યા. વિદેશીઓએ નાશ કરવામાં આવેલા શહેરને બાંધ્યું અને ઈસ્ત્રાએલીઓ સાથે પરણ્યા કે જેઓ ત્યાં રહી ગયા હતા. ઈસ્ત્રાએલના જે વંશજો વિદેશીઓને પરણ્યા હતા તેઓ સમરૂનીઓ કહેવાયા.
ત્યારબાદ આશૂરીઓ વિદેશીઓને ઈઝ્રાયલનું રાજ્ય જ્યાં હતું ત્યાં વસવા માટે લાવ્યા.વિદેશીઓએ નાશ કરેલા શહેરને ફરીથી બાંધ્યું અને ઈઝ્રાયલીઓ સાથે પરણ્યા કે જેઓ ત્યાં રહી ગયા હતા.ઈઝ્રાયલના જે વંશજો વિદેશીઓને પરણ્યા હતા તેઓ સમરૂનીઓ કહેવાયા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-20-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-20-05.jpg)
યહુદા રાજ્યના લોકોએ જોયું કે ઈશ્વરે તેની આરાધના અને આજ્ઞાપાલન ન કરતા ઈસ્ત્રાએલ રાજ્યના લોકોને કેવી શિક્ષા કરી છે. પરંતુ છતાંપણ તેઓએ મૂર્તિપૂજા કરવાની અને કનાનીઓના દેવોની ઉપાસના કરવાનું ચાલુ રાખ્યુ. ઈશ્વરે તેમને ચેતવવા માટે પ્રબોધકો મોકલ્યા પરંતુ તેઓએ તેમનું સાંભળવું નકારી નાખ્યું.
યહુદા રાજ્યના લોકોએ જોયું કે ઈશ્વરની આરાધના અને આજ્ઞાપાલન ન કરતા ઈઝ્રાયલ રાજ્યના લોકોને કેવી શિક્ષા કરી છે.તેમ છતાંપણ તેઓએ મૂર્તિપૂજા કરવાનું અને કનાનીઓના દેવોની ઉપાસના કરવાનું ચાલુ રાખ્યુ.ઈશ્વરે તેમને ચેતવવા માટે પ્રબોધકો મોકલ્યા પરંતુ તેઓએ તેમનું સાંભળવું નહિ.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-20-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-20-06.jpg)
સ્સુરે ઈસ્ત્રાએલના રાજ્યનો નાશ કર્યો તેના 100 વર્ષો બાદ, ઈશ્વરે નબૂખાદનેસ્સાર જે બાબિલનો રાજા હતો, તેને યહુદાના રાજ્ય ઉપર આક્રમણ કરવા મોકલ્યો. બાબિલ શક્તિશાળી સામ્રાજ્ય હતું. યહુદાના રાજાએ નબુખાદનેસ્સાર રાજાના ગુલામ બનવાનું કબુલ્યુ અને તેને દર વર્ષે ઘણા બધા રૂપિયા આપવાનુ નક્કી કર્યું.
શૂરે ઈઝ્રાયલના રાજ્યનો નાશ કર્યો તેના 100 વર્ષો બાદ, ઈશ્વરે નબૂખાદનેસ્સાર જે બાબિલનો રાજા હતો, તેને યહુદાના રાજ્ય ઉપર આક્રમણ કરવા મોકલ્યો.બાબિલ શક્તિશાળી સામ્રાજ્ય હતું.યહુદાના રાજાએ નબુખાદનેસ્સાર રાજાના ગુલામ બનવાનું કબુલ્યુ અને તેને દર વર્ષે ઘણા રૂપિયા આપવાનુ નક્કી કર્યું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-20-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-20-07.jpg)
પરંતુ કેટલાક વર્ષો બાદ, યહુદાના રાજાએ નબુખાદનેસ્સાર વિરૂધ્ધ બળવો કર્યો. માટે બાબિલે પાછા આવીને યહુદાના રાજ્ય ઉપર હુમલો કર્યો. તેઓએ યરૂશાલેમનું શહેર કબજે કરી લીધુ, મંદિરનો નાશ કર્યો અને શહેર અને મંદિરનો સર્વ ખજાનો લૂંટી લીધો.
પરંતુ કેટલાક વર્ષો બાદ, યહુદિયાના રાજાએ નબુખાદનેસ્સાર વિરુદ્ધ બળવો કર્યો.માટે બાબિલે પાછા આવીને યહુદિયાના રાજ્ય ઉપર હુમલો કર્યો.તેઓએ યરૂશાલેમનું શહેર કબજે કરી લીધુ, ભક્તિસ્થાનનો નાશ કર્યો અને શહેર અને ભક્તિસ્થાનનો સર્વ ખજાનો લૂંટી લીધો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-20-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-20-08.jpg)
યહુદાના રાજાને તેના બળવા માટે શિક્ષા આપવા માટે નબુખાદનેસ્સાર રાજાના સૈનિકોએ રાજાના પુત્રને તેની સામે મારી નાખ્યો અને ત્યારબાદ તેને આંધળો બનાવી દીધો. ત્યારબાદ, તેઓ રાજાને બાબિલના બંદિવાસમાં મરવા માટે લઈ ગયા.
યહુદિયાના રાજાને તેના બળવાની શિક્ષા આપવા માટે નબુખાદનેસ્સાર રાજાના સૈનિકોએ રાજાના પુત્રને તેની સામે મારી નાખ્યો અને ત્યારબાદ તેને આંધળો કરી દીધો.ત્યારબાદ, તેઓ રાજાને બાબિલના બંદિવાસમાં મરવા માટે લઈ ગયા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-20-09.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-20-09.jpg)
નબુખાદનેસ્સાર અને તેનું સૈન્ય યહુદાના રાજ્યના બધા લોકોને બાબિલ લઈ ગયા, જેઓ સૌથી ગરીબ હતા તેઓને જ વાળીઓમાં ખેતી કરવા માટે રહેવા દીધા. આ એ સમય હતો કે જેમાં ઈશ્વરના લોકોને વચનનો દેશ છોડીને બંદિવાસમાં જવા માટે દબા કરવામાં આવ્યું.
નબુખાદનેસ્સાર અને તેનું સૈન્ય યહુદિયાના રાજ્યના બધા લોકોને બાબિલ લઈ ગયા, જેઓ સૌથી ગરીબ હતા તેઓને જ વાળીઓમાં ખેતી કરવા માટે રહેવા દીધા.આ એ સમય હતો કે જેમાં ઈશ્વરના લોકોને વચનનો દેશ છોડીને બંદિવાસમાં જવા માટે દબા કરવામાં આવ્યું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-20-10.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-20-10.jpg)
જો કે ઈશ્વર તેના લોકોને તેમના પાપોને લીધે શિક્ષા કરી કે તેઓને બંદિવાસમાં મોકલવામાં આવે, પરંતુ તે તેઓને અથવા તેમના વચનને ભૂલ્યા નહીં. ઈશ્વરે તેમની ઉપર દેખરેખ રાખવાનું તથા પોતાના પ્રબોધકો મારફતે તેમની સાથે બોલવાનું ચાલુ રાખ્યું. તેણે વચન આપ્યું કે સિત્તેર વર્ષો બાદ, તેઓ વચનના દેશમાં ફરીથી ફરશે.
જો કે ઈશ્વર તેના લોકોને તેમના પાપોને લીધે શિક્ષા કરી કે તેઓને બંદિવાસમાં મોકલવામાં આવે, પરંતુ તે તેઓને અથવા પોતાના વચનને ભૂલ્યા નહીં.ઈશ્વરે તેમની ઉપર દેખરેખ રાખવાનું તથા પોતાના પ્રબોધકો મારફતે તેમની સાથે બોલવાનું ચાલુ રાખ્યું.તેણે વચન આપ્યું કે સિત્તેર વર્ષો બાદ, તેઓ વચનના દેશમાં ફરીથી પાછા આવશે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-20-11.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-20-11.jpg)
સિત્તેર વર્ષો બાદ, કોરેશ, જે પર્શિયાનો રાજા હતો, તેણે બાબિલને હરાવ્યું અને પર્શિયાના રાજ્યએ બાબિલના રાજ્યનું સ્થાન લીધુ. ઈસ્ત્રાએલીઓ હવે યહુદીઓ કહેવાતા અને તેમાના ઘણા લોકોએ પોતાનુ આખું જીવન બાબિલમાં ગાળી નાખ્યું. તેમાના ઘણા ઓછા એવા વૃધ્ધોને યહુદા દેશ યાદ હતો.
સિત્તેર વર્ષો બાદ, કોરેશ, જે પર્શિયાનો રાજા હતો, તેણે બાબિલને હરાવ્યું અને પર્શિયાના સામ્રાજ્યએ બાબિલના સામ્રાજ્યનું સ્થાન લીધુ.ઈઝ્રાયલીઓ હવે યહુદીઓ કહેવાતા અને તેમાના ઘણા લોકોએ પોતાનુ આખું જીવન બાબિલમાં પસાર કર્યુંતેમાના ઘણા ઓછા એવા વૃદ્ધોને યહુદિયા દેશ યાદ હતો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-20-12.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-20-12.jpg)
પર્શિયન સામ્રાજ્ય શક્તિશાળ રાજ્ય હતું પરંતુ તેઓએ જીતેલી પ્રજા પ્રત્યે તેઓ દયાળુ હતા. કોરેશ પર્શિયાનો રાજા બન્યો તેના તરત બાદ તેણે આદેશ આપ્યો કે જે યહુદીઓ યહુદા પાછા જવા માંગતા હોય તેઓ પર્શિયા છોડીને યહુદા જઈ શકે છે. તેણે મંદિરનુ પુન:બાંધકામ કરવા માટે નાણાં પણ આપ્યા ! માટે, બંદિવાસમાં સિત્તેર વર્ષો બાદ, યહુદીઓનું એક નાનું જૂથ યહુદા શહેર યરૂશાલેમમાં પાછું ફર્યું.
પર્શિયન સામ્રાજ્ય શક્તિશાળ રાજ્ય હતું પરંતુ તેઓએ જીતેલી પ્રજા પ્રત્યે તેઓ દયાળુ હતા.કોરેશ પર્શિયાનો રાજા બન્યો તેના તરત બાદ તેણે આદેશ આપ્યો કે જે યહુદીઓ યહુદિયા પાછા જવા માંગતા હોય તેઓ પર્શિયા છોડીને યહુદિયા જઈ શકે છે.તેણે ભક્તિસ્થાનનુ પુન:બાંધકામ કરવા માટે નાણાં પણ આપ્યા !માટે, બંદિવાસમાં સિત્તેર વર્ષો બાદ, યહુદીઓનું એક નાનું જૂથ યહુદિયાના યરૂશાલેમ શહેરમાં પાછું ફર્યું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-20-13.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-20-13.jpg)
જ્યારે લોકો યરૂશાલેમમાં પાછા ફર્યા, તેઓએ મંદિર અને શહેર ફરતે કોટ બાંધ્યો. જો કે તેઓ હજુપણ બીજા લોકો દ્વારા તેમના ઉપર અમલ ચલાવતો, ફરીથી તેઓ વચનના દેશમાં રહેવા લાગ્યા અને મંદિરમાં ઉપાસના કરવા લાગ્યા.
જ્યારે લોકો યરૂશાલેમમાં પાછા ફર્યા, તેઓએ ભક્તિસ્થાન અને શહેર ફરતે કોટ બાંધ્યો.જો કે હજુપણ બીજા લોકો દ્વારા તેમના ઉપર અમલ ચલાવતો, ફરીથી તેઓ વચનના દેશમાં રહેવા લાગ્યા અને ભક્તિસ્થાનમાં આરાધના કરવા લાગ્યા.
_છ મ્ૈહ્વઙ્મી જર્ંિઅ કર્િદ્બઃ: ૨ દ્ભૈહખ્તજ ૧૭; ૨૪-૨૫; ૨ ઝ્રરર્િહૈષ્ઠઙ્મીજ ૩૬; ઈડટ્ઠિ ૧-૧૦; દ્ગીરીદ્બૈટ્ઠર ૧-૧૩_
_બાઈબલમાંથી એક વાર્તા:2 રાજઓ 17; 24-25; 2 કાળવ્રત્તાંત 36; એઝરા 1-10; નહેમ્યાહ 1-13_

View File

@ -1,63 +1,63 @@
# 21. દેવે મસિહાનો વચન આપ્યું
# ઈશ્વરે મસિહનું વચન આપ્યું
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-21-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-21-01.jpg)
ખૂબ જ શરૂઆતથી, દેવે મસિહાને મોકલવાનો આયોજન કર્યો. મસિહાનો પ્રથમ વચન આદમ અને હવા પાસે આવ્યા હતા.દેવે વચન આપ્યું કે હવા દ્વારા એક વંશ ઉત્પન્ન થશે અને તે સર્પના માથું કચરશે.જે સાપ હવાને છેતરી હતી તે શેતાન હતો.વચન નો અર્થ એ હતો કે મસિહ સંપૂર્ણ રીતે શેતાનને હરાવશે.
શરૂઆતથી, ઈશ્વરે મસિહને મોકલવાનું આયોજન કર્યુંમસિહનું પ્રથમ વચન આદમ અને હવા પાસે આવ્યું હતું.ઈશ્વરે વચન આપ્યું કે હવા દ્વારા એક વંશ ઉત્પન્ન થશે અને તે સર્પનું માથું છુંદશે.જે સાપે હવાને છેતરી હતી તે શેતાન હતો.વચન નો અર્થ એ હતો કે મસિહ સંપૂર્ણ રીતે શેતાનને હરાવશે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-21-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-21-02.jpg)
દેવે ઈબ્રાહીમને વચન આપ્યું કે તેના વડે પૃથ્વીના તમામ જાતના લોકોને આશીર્વાદ મળશે. ભવિષ્યમાં જયારે મસીહા આવશે ત્યારે આ વરદાન પૂરું થશે. તેમના મારફતે દરેક માનવ જાતી ના ઉદ્ધાર શક્ય થઇ શકે છે.
ઈશ્વરે ઈબ્રાહિમને વચન આપ્યું કે તેના વડે પૃથ્વીના તમામ જાતિના લોકોને આશીર્વાદ મળશે.ભવિષ્યમાં જયારે મસિહ આવશે ત્યારે આ વચન પૂરું થશે.તેમની મારફતે દરેક માનવજાતિનો ઉદ્ધાર શક્ય થઈ શકે છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-21-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-21-03.jpg)
દેવે મુસાને વચન આપ્યું કે ભવિષ્યમાં તેમણે મુસાની જેમ અન્ય પ્રબોધકને ઉભું કરશે. મસિહા વિશે આ બીજુ વચન હતું જે થોડા સમય પછી આવવાનો હતો.
ઈશ્વરે મુસાને વચન આપ્યું કે ભવિષ્યમાં તેઓ મૂસાની જેમ અન્ય પ્રબોધકને ઉભો કરશે.મસિહ થોડા સમય પછી આવવાના હતા, તેના વિશે આ બીજુ વચન હતું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-21-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-21-04.jpg)
દેવે દાઉદને વચન આપ્યું કે તેના પોતાના જ એક વંશ દેવના લોકોને કાયમ માટે રાજ કરશે. એના અર્થ એ હતું કે મસિહા દાઉદના પોતાના જ એક વંશ હશે.
ઈશ્વરે દાઉદને વચન આપ્યું કે તેના પોતાના જ એક વંશ ઈશ્વરના લોકો પર સદાકાળ રાજ કરશે.તેનો અર્થ એ હતો કે મસિહ દાઉદના પોતાના વંશમાના હશે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-21-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-21-05.jpg)
પ્રબોધક યર્મિયા મારફતે દેવે વચન આપ્યું હતું કે સિનાઈ પર્વત પર ઇઝરાયેલ સાથે કરાર કર્યો તેવું નહિ, પરંતુ એક નવો કરાર બનાવશે નવા કરારમાં, દેવે લોકોના હૃદય ઉપર તેમના કાયદો લખશે,લોકો દેવને વ્યક્તિગત રીતે જાણશે,તેઓ તેમણા લોકો થશે,અને દેવે તેમના પાપો માફ કરશે.મસિહા નવો કરાર શરૂ કરશે.
પ્રબોધક યર્મિયા મારફતે ઈશ્વરે વચન આપ્યું હતું કે સિનાઈ પર્વત પર ઈઝ્રાયલ સાથે કરાર કર્યો તેવો નહિ, પરંતુ એક નવો કરાર કરશે.નવા કરારમાં, ઈશ્વર લોકોના હૃદય ઉપર તેમના નિયમો લખશે, લોકો ઈશ્વરને વ્યક્તિગત રીતે જાણશે ,તેઓ તેમના લોકો થશે, અને ઈશ્વર તેમના પાપો માફ કરશે.મસિહ નવા કરારની શરૂઆત કરશે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-21-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-21-06.jpg)
દેવના પ્રબોધકોએ જણાવ્યું હતું કે તે મસિહા એક પ્રબોધક, એક પુરોહિત, અને એક રાજા હશે.પ્રબોધક એ વ્યક્તિ છે જે દેવના શબ્દો સાંભળે છે અને પછી લોકોને ઘોષણા કરે છે.જે મસિહાને દેવે મોકલવાનું વચન આપ્યું હતું તે એક યોગ્ય પ્રબોધક હશ
ઈશ્વરના પ્રબોધકોએ જણાવ્યું હતું કે તે મસિહ એક પ્રબોધક, એક યાજક, અને એક રાજા હશે.પ્રબોધક એ વ્યક્તિ છે જે ઈશ્વરના શબ્દો સાંભળે છે અને પછી લોકોને જણાવે છે.જે મસિહને ઈશ્વરે મોકલવાનું વચન આપ્યું હતું તે એક સંપૂર્ણ પ્રબોધક હશે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-21-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-21-07.jpg)
ઇઝ્રએલી યાજકો લોકો માટે તેમના પાપોની સજાને બદલે દેવને બલિદાન ચઢાવતા હતા. યાજકો પણ લોકો માટે દેવને પ્રાર્થના કરી. મસિહા એક યોગ્ય પ્રમુખ યાજક થશે જે એક સંપૂર્ણ બલિદાન તરીકે પોતાને અર્પણ કરશે.
ઈઝ્રાયલી યાજકો લોકો માટે તેમના પાપોની સજાને બદલે ઈશ્વરને બલિદાન ચઢાવતા હતા.યાજકોએ પણ લોકો માટે ઈશ્વરને પ્રાર્થના કરી.મસિહ એક સંપૂર્ણ પ્રમુખ યાજક થશે જે એક સંપૂર્ણ બલિદાન તરીકે પોતાને અર્પણ કરશે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-21-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-21-08.jpg)
રાજા એ વ્યક્તિ છે જે એક સામ્રાજ્ય ઉપર શાસન કરે છે અને લોકોને ન્યાય કરે છે. મસિહા એક સંપૂર્ણ રાજા હશે જે તેના પૂર્વજ દાઉદના સિંહાસન પર બેસશે. તેમણે સમગ્ર પૃથ્વી પર શાસન કરશે,અને હંમેશા પ્રમાણિકતા સાથે ન્યાય કરશે અને યોગ્ય નિર્ણયો લેશે.
રાજા એ વ્યક્તિ છે જે એક રાજ્ય ઉપર રાજ કરે છે અને લોકોનો ન્યાય કરે છે.મસિહ એક સંપૂર્ણ રાજા હશે જે તેના પૂર્વજ દાઉદના સિંહાસન પર બેસશે.તેઓ સમગ્ર પૃથ્વી પર રાજ કરશે, અને હંમેશા પ્રમાણિકતા સાથે ન્યાય કરશે અને યોગ્ય નિર્ણયો લેશે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-21-09.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-21-09.jpg)
દેવના પ્રબોધકોએ મસિહા વિશે ઘણી અન્ય વસ્તુઓની આગાહી કરી હતી. માલાખી પ્રબોધકે આગાહી કરી હતી કે મસિહ પહેલાં એક મહાન પ્રબોધક આવશે. પ્રબોધક યશાયાહે ભવિષ્યવાણી કરી હતી કે મસિહનો જન્મ કુંવારીથી થશે.પ્રબોધક મીખાહે કહ્યું હતું કે તેમો જન્મ બેથલેહેમ નગરમાં થશે.
ઈશ્વરના પ્રબોધકોએ મસિહ વિશે ઘણી અન્ય બાબતોની આગાહી કરી હતી.માલાખી પ્રબોધકે આગાહી કરી હતી કે મસિહ પહેલાં એક મહાન પ્રબોધક આવશે.યશાયાહ પ્રબોધકે ભવિષ્યવાણી કરી હતી કે મસિહનો જન્મ કુંવારીથી થશે.મીખાહ પ્રબોધકે કહ્યું હતું કે તેમો જન્મ બેથલેહેમ નગરમાં થશે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-21-10.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-21-10.jpg)
પ્રબોધક યશાયાહે કહ્યું હતું કે મસિહા ગાલીલમાં રેહશે, દિલ તૂટેલાલોકોને આરામ આપશે, અને બંદીવાનોને સ્વતંત્રતા જાહેર કરશે અને કેદીઓ ને છુટકારો આપશે.તેમણે આ વાત પણ આગાહી કરી હતી કે મસિહ બીમાર લ ોકોને સાજા કરશે અને તેઓને પણ જે સાંભળવા, જોવા,બોલવા અથવા ચાલવા અશક્ છે.
યશાયાહ પ્રબોધકે કહ્યું હતું કે મસિહ ગાલીલમાં રેહશે, તૂટેલા હૃદયના લોકોને દિલાસો આપશે, બંદીવાનોને સ્વતંત્ર જાહેર કરશે અને કેદીઓ ને છુટકારો આપશે.તેમણે આ વાતની પણ આગાહી કરી હતી કે મસિહ બીમાર લોકોને સાજા કરશે અને તેઓને પણ જે સાંભળવા, જોવા,બોલવા અથવા ચાલવા અશક્ છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-21-11.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-21-11.jpg)
પ્રબોધક યશાયા પણ ભવિષ્યવાણી કરી હતી કે મસિહને કારણ વગર નફરત અને ધિક્કારવામાં આવશે. બીજા પ્રબોધકોએ આગાહી કરી કે જે લોકો મસિહની હત્યા કરશે તેઓ તેમના કપડાં માટે જુગાર રશે અને એક મિત્ર તેમને દગો દેશે. પ્રબોધક ઝખાર્યાહે આગાહી કરી કે જે મિત્ર મસિહાને દગો દેશે તેણે ચુકવણી તરીકે ત્રીસ ચાંદીના સિક્કા આપવામાં આવશે.
પ્રબોધક યશાયા પણ ભવિષ્યવાણી કરી હતી કે મસિહને કારણ વગર નફરત કરવામાં અને ધિક્કારવામાં આવશે.બીજા પ્રબોધકોએ આગાહી કરી કે જે લોકો મસિહની હત્યા કરશે તેઓ તેમના કપડાં માટે જુગાર રશે અને એક મિત્ર તેમને પરાધીન કરશે.ઝખાર્યાહ પ્રબોધકે આગાહી કરી કે જે મિત્ર મસિહને પરાધીન કરશે તેને ચુકવણી તરીકે ત્રીસ ચાંદીના સિક્કા આપવામાં આવશે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-21-12.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-21-12.jpg)
પ્રબોધકો આ પણ જણાવ્યું કે મસીહાનો મૃત્યુ કેવી રીતે થશે. યશાયા ભવિષ્યવાણી કર્યું કે લોકો મસિહાના મોક પર થુંકશે, હાંસી ઉડાવશે,અને તેમને મારશે.તેઓ તેને વીંધી નાખશે અને તેમણે કશું ખોટું ન કર્યા છતાં,અતિ દુઃખ અને યાતના સાથે મૃત્યુ પામશે.
પ્રબોધકોએ એ પણ જણાવ્યું મસિહનું મૃત્યુ કેવી રીતે થશે.યશાયાએ ભવિષ્યવાણી કરી કે લોકો મસિહના મોઢા પર થુંકશે, હાંસી ઉડાવશે, અને તેમને મારશે.તેઓ તેને વીંધી નાખશે અને તેમણે કશું ખોટું ન કર્યા છતાં, અતિ દુઃખ અને યાતના સાથે મૃત્યુ પામશે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-21-13.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-21-13.jpg)
પ્રબોધકો એ પણ જણાવ્યું કે મસીહ કોઈ પાપ વિના સંપૂર્ણ હશે. તેમણે બીજા લોકોના પાપોની કારણે સજા પ્રાપ્ત કરવા માટે મૃત્યુ પામેશે. તેમણી શિક્ષા દેવ અને લોકો વચ્ચે શાંતિ લાવશે.આ કારણે,દેવની ઈચ્છા એ હતી કે તે મસિહને કચડી નાખે.
પ્રબોધકોએ તે પણ જણાવ્યું કે મસીહ સંપૂર્ણ પાપ વિના હશે.તે બીજા લોકોના પાપોને કારણે સજા પ્રાપ્ત કરવા માટે મૃત્યુ પામેશે.તેમની શિક્ષા ઈશ્વર અને લોકો વચ્ચે શાંતિ લાવશે.આ કારણે , ઈશ્વરની ઈચ્છા એ હતી કે તે મસિહને કચડી નાખે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-21-14.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-21-14.jpg)
પ્રબોધકોએ આગાહી કરી કે મસિહા મૃત્યુ પામેશે અને દેવે તેને મૃત્યુમાંથી જીવિત કરશે. મસિહાની મૃત્યુ અને પુનરુંત્થાન દ્વારા, દેવે પાપીઓને બચાવવાની યોજના પૂર્ણ કરશે,અને નવો કરાર શરૂ કરશે
પ્રબોધકોએ આગાહી કરી કે મસિહ મૃત્યુ પામશે અને ઈશ્વરે તેને મૃત્યુમાંથી સજીવન કરશે.મસિહના મૃત્યુ અને પુનરુંત્થાન દ્વારા, ઈશ્વર પાપીઓને બચાવવાની યોજના પરિપૂર્ણ કરશે, અને નવો કરાર શરૂ કરશે
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-21-15.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-21-15.jpg)
દેવે મસિહા વિશે પ્રબોધકોને અનેક વસ્તુઓ બતાવ્યા, પરંતુ મસિહા આ કોઈ પણ પ્રબોધકોના સમયે આવ્યા નથી. ૪૦૦ થી વધુ વર્ષ પછી જયારે આ છેલ્લા ભવિષ્યવાણીઓં આપવામાં આવશે, બરાબર યોગ્ય સમયે,દેવે સંસારમાં મસિહાને મોકલશે.
ઈશ્વરે મસિહ વિશે પ્રબોધકોને અનેક બાબતો બતાવી, પરંતુ મસિહ આ કોઈ પણ પ્રબોધકોના સમયે આવ્યા નથી.આ છેલ્લી ભવિષ્યવાણીઓં આપવામાં આવી તેના ૪૦૦ થી વધુ વર્ષ પછી જયારે, યોગ્ય સમયે, ઈશ્વરે સંસારમાં મસિહને મોકલશે.
_બાઈબલમાંથી એક વાર્તા: ઉત્પત્તિ ૩:_
_બાઈબલમાંથી એક વાર્તા:ઉત્પત્તિ ૩: ૧૫; ૧૨: ૧-૩; પુનર્નિયમ ૧૮: ૧૫; ૨ શમૂએલ ૭; યર્મિયા ૩૧; યશાયા ૫૯: ૧૬; દાનીયેલ ૭; માલાખી ૪: ૫; યશાયાહ ૭: ૧૪; મીખાહ ૫: ૨; યશાયા ૯: ૧-૭; ૩૫: ૩-૫; ૬૧; ૫૩; ગીતશાસ્ત્ર ૨૨: ૧૮; ૩૫: ૧૯; ૬૯: ૪; ૪૧: ૯; ઝખાર્યા ૧૧: ૧૨-૧૩; યશાયાહ ૫૦: ૬; ગીતશાસ્ત્ર ૧૬: ૧૦-૧૧_

View File

@ -1,31 +1,31 @@
# 22. યોહાનનો જન્મ
# યોહાનનો જન્મ
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-22-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-22-01.jpg)
ભૂતકાળમાં, દેવે દેવદૂતો અને પ્રબોધકો વડે તેમના લોકો સાથે વાત કરી હતી. પરંતુ તે પછી ૪૦૦ વર્ષ ચાલ્યા ગયા જયારે તેઓ તેમની સાથે કોઈ વાત ન કરી. અચાનક એક દેવદૂતે ઝખાર્યા નામના વૃદ્ધ યાજક પાસે દેવનો એક સંદેશ લાવ્યો. ઝખાર્યા અને તેની પત્ની એલિઝાબેથ ઈશ્વરભક્ત લોકો હતા, પરંતુ તેને કોઇ પણ બાળકો થવા સક્ષમ ના હતા.
ભૂતકાળમાં, ઈશ્વરે ઈશ્વરદૂતો અને પ્રબોધકો મારફતે તેમના લોકો સાથે વાત કરી હતી.પરંતુ તે પછી ૪૦૦ વર્ષ પસાર થયા જેમાં તેઓએ તેમની સાથે કોઈ વાત ન કરી. અચાનક એક ઈશ્વરદૂતે ઝખાર્યા નામના વૃદ્ધ યાજક પાસે ઈશ્વરનો એક સંદેશ લાવ્યો.ઝખાર્યા અને તેની પત્ની એલિઝાબેથ ઈશ્વરભક્ત લોકો હતા, પણ તેમને બાળક થાય તેવી શક્યતા ન હતી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-22-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-22-02.jpg)
દૂતે ઝખાર્યાને કહ્યું, “તારી પત્નીને પુત્ર થશે. તમે તેને યુહાન નામ આપશે. તેમણે પવિત્ર આત્માથી ભરપૂર થશે, અને મસિહ માટે લોકોને તૈયાર કરશે!” ઝખાર્યાએ પ્રતિભાવ આપ્યો, “મારી પત્ની અને હું બાળકો થવા માટે ખુબ જ વૃદ્ધ છે. આ થશે એ મને કેવી રીતે ખબર પડશે?”
દૂતે ઝખાર્યાને કહ્યું, “તારી પત્નીને પુત્ર થશે.તેનું નામ યોહાન રાખશે.તે પવિત્ર આત્માથી ભરપૂર થશે, અને મસિહ માટે લોકોને તૈયાર કરશે!”ઝખાર્યાએ કહ્યું, “મારી પત્ની અને હું બાળકો થવા માટે ખુબ જ વૃદ્ધ છીએ. આ થશે એ મને કેવી રીતે ખબર પડશે? "
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-22-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-22-03.jpg)
દૂતે ઝખાર્યાને પ્રતિભાવ આપ્યો, “તમને આ સારા સમાચાર બતાવવા માટે દેવે મને મોકલ્યો છે. બાળકનો જન્મ જ્યાં સુધી ના થઇ જાય ત્યાં સુધી તમે વાત કરવા માટે અસમર્થ રેહશે કારણ કે તમે મારા પર વિશ્વાસ ના કર્યા.” તરત જ, ઝખાર્યા બોલવા માટે અસમર્થ થઇ ગયા.પછી દેવદૂતે ઝખાર્યા પાસેથી ચાલ્યા ગયા. આ પછી, ઝખાર્યા ઘરે પરત ફર્યા અને તેની પત્ની ગર્ભવતી બની હતી.
દૂતે ઝખાર્યાને કહ્યું, “તમને આ સારા સમાચાર બતાવવા માટે ઈશ્વરે મને મોકલ્યો છે. બાળકનો જન્મ જ્યાં સુધી ન થઈ જાય ત્યાં સુધી તું વાત કરવા માટે અસમર્થ રેહશે કારણ કે તેં મારા પર વિશ્વાસ ન કર્યો.”તરત જ, ઝખાર્યા બોલવા માટે અસમર્થ થઈ ગયો.પછી ઈશ્વરદૂત ઝખાર્યા પાસેથી ચાલ્યો ગયો.આ પછી, ઝખાર્યા ઘરે પરત ફર્યો અને તેની પત્ની ગર્ભવતી બની.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-22-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-22-04.jpg)
જયારે એલિાબેથ છ મહિનાથી ગર્ભવતી હતી, ત્યારે અચાનક એ સ્વર્ગ્દૂત એલિઝાબેથના સંબંધી પાસે દેખાયા, જેનું નામ મરિયમ હતું. તે એક કુંવારી હતી અને યૂસફ નામનો એક માણસ સાથે સગાઈ થઇ હતી. દૂતે કહ્યું, તમે ગર્ભવતી બનશે અને એક પુત્રને જન્મ આપશે. તમે તેણે ઈસુ નામ આપવું છે. તેમણે સર્વોચ્ચ દેવના પુત્ર હશે અને કાયમ માટે શાસન કરશે.”
જયારે એલિાબેથ છ મહિનાથી ગર્ભવતી હતી, ત્યારે અચાનક એ સ્વર્ગદૂત એલિઝાબેથની સંબંધી પાસે દેખાયા, જેનું નામ મરિયમ હતું.તે એક કુંવારી હતી અને તેની સગાઈ યૂસફ નામના એક માણસ સાથે થઈ હતી.દૂતે કહ્યું, તું ગર્ભવતી થઈશ અને એક પુત્રને જન્મ આપીશ.તું તેનું નામ ઈસુ પાડજે.તે સર્વોચ્ચ ઈશ્વરના પુત્ર હશે અને સદાકાળ રાજ કરશે.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-22-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-22-05.jpg)
મરિયમે જવાબ આપ્યું “આ કેવી રીતે હોઈ શકે છે જયારે હું એક કુંવારી છું? દેવદૂતે સમજાવ્યું, “પવિત્ર આત્મા તમારા પર આવશે, અને દેવની શક્તિ તમારા ઉપર પડશે. જેથી બાળક જે દેવનો પુત્ર છે, પવિત્ર હશે.” મરિયમે દેવદૂતની વાત વિશ્વાસ કરી અને સ્વીકાર્યું.
મરિયમે જવાબ આપ્યો "આ કેવી રીતે હોઈ શકે છે જયારે હું એક કુંવારી છું?ઈશ્વરદૂતે સમજાવ્યું, “પવિત્ર આત્મા તારા પર આવશે, અને ઈશ્વરનું સામર્થ્ય શક્તિ તારા ઉપર પડશે.તેથી બાળક પવિત્ર હશે જે ઈશ્વરના પુત્ર છે,."મરિયમે ઈશ્વરદૂતની વાત પર વિશ્વાસ કર્યો અને સ્વીકાર કર્યો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-22-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-22-06.jpg)
દેવદૂતની વાત પછી તરત જ મરિયમે ગયા અને એલિઝાબેથની મુલાકાત લીધી. જયારે એલિઝાબેથે મરિયમની શુભેચ્છા સાંભળ્યું તરત જ, એલિઝાબેથના બાળક તેના અંદર કૂદવા લાગ્યા. તે સ્ત્રીઓ દેવે તેમને માટે શું કર્યું તે વિશે સાથે ખૂબ જ આનંદ માણ્યા. મરિયમે ત્રણ મહિના માટે એલિઝાબેથની મુલાકાત લીધી, અને ઘરે પરત ફર્યા.
ઈશ્વરદૂતની વાત પછી તરત જ મરિયમેં એલિસાબેથની મુલાકાત લીધી.જયારે એલિસાબેથે મરિયમની શુભેચ્છા સાંભળી તરત જ, એલિસાબેથના પેટમાં બાળક કુદ્યુંતે સ્ત્રીઓ ઈશ્વરે તેમને માટે જે કર્યું તે વિશે ખૂબ જ આનંદિત હતી.ત્રણ મહિના પછી મરિયમ માટે એલિસાબેથની મુલાકાત લીધા બાદ ઘરે પાછી આવી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-22-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-22-07.jpg)
એલિઝાબેથ પુત્રને જન્મ આપ્યા, પછી દેવદૂતની આદેશ પ્રમાણે, ઝખાર્યા અને એલિઝાબેથે બાળકને યુહાન નામ આપ્યું હતું. પછી દેવે ઝખાર્યાને ફરી વાત કરવાની મંજૂરી આપી. ઝખાર્યાએ કહ્યું, “ દેવની પ્રશંસા થાય, કારણ કે તેમણે તેની પ્રજાને યાદ રાખી છે! તમે, મારા પુત્ર, સર્વોચ્ચ દેવના પ્રબોધક કહેવાશે જે પ્રજાને તેમના પાપોની ક્ષમા કેવી રીતે પ્રાપ્ત કરી શકે તે બતાવશે!”
એલિસાબેથે પુત્રને જન્મ આપ્યો, પછી ઈશ્વરદૂતનાં આદેશ પ્રમાણે, ઝખાર્યા અને એલિસાબેથે બાળકનું નામ યોહાન રાખ્યું.ઈશ્વરે ફરી ઝખાર્યાને બોલતો કર્યો.ઝખાર્યાએ કહ્યું, “ ઈશ્વરની પ્રશંસા થાય, કારણ કે તેમણે તેની પ્રજાને યાદ રાખી છે!મારા પુત્ર તું, સર્વોચ્ચ ઈશ્વરનો પ્રબોધક કહેવાઈશ, જે લોકોને તેમના પાપોની ક્ષમા કેવી રીતે પ્રાપ્ત કરી તે બતાવશે!”
_બાઈબલમાંથી એક વાર્તા: લૂક ૧_
_બાઈબલમાંથી એક વાર્તા: લૂક ૧_

View File

@ -1,43 +1,43 @@
# 23. ઇસુનો જન્મ
# સુનો જન્મ
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-23-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-23-01.jpg)
મરિયમનો સગાઈ યૂસફ નામનો એક પ્રામાણિક માણસ સાથે થઇ હતી. જયારે તે સાંભળ્યું કે મરિયમ ગર્ભવતી છે ત્યારે, તે જાણતા હતા કે તે તેના બાળક નથી. તેમણે મરિયમને બદનામ નહિ કરવા માંગતા હતા, તેથી તેમણે શાંતિપૂર્વક તેમના છૂટાછેડા નક્કી કર્યા. તેમણે તે કરી શકે તે પહેલાં, એક દેવદૂત સ્વપ્નમાં આવ્યા અને તેમની સાથે વાત કરી.
મરિયમની સગાઈ યૂસફ નામના એક પ્રામાણિક માણસ સાથે થઈ હતી.જયારે તેણે સાંભળ્યું કે મરિયમ ગર્ભવતી છે ત્યારે, તે જાણતો હતો કે તે બાળક તેનું નથી. તે મરિયમને બદનામ કરવા માંગતો ન હતો, તેથી તેણે શાંતિપૂર્વક તેને છૂટાછેડા આપવાનું નક્કી કર્યું. તે કંઈ કરે તેમાં પહેલાં, એક ઈશ્વરદૂતે સ્વપ્નમાં આવીને તેની સાથે વાત કરી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-23-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-23-02.jpg)
દૂતે કહ્યું, “યૂસફ, મરિયમને તારી પત્ની તરીકે લેવા માટે ભયભીત ન થા. તેના અંદર જે બાળક છે તે પવિત્ર આત્મા પાસેથી છે. તેમણે એક પુત્રને જન્મ આપશે. તેમનુ નામ ઇસુ રાખજે (જેનો અર્થ’, યહોવા બચાવે) કારણ કે તે લોકોને તેમના પાપોથી બચાવશે.
દૂતે કહ્યું, “યૂસફ, મરિયમને તારી પત્ની તરીકે લેવા માટે ભયભીત ન થા.તેને જે બાળક છે તે પવિત્ર આત્માથી છે.તે એક પુત્રને જન્મ આપશે.તેમનુ નામ ઈસુ રાખજે (જેનો અર્થ’, ઈશ્વર બચાવે છે) કારણ કે તે લોકોને તેમના પાપોથી બચાવશે."
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-23-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-23-03.jpg)
તેથી યૂસફે મરિયમ સાથે લગ્ન કરી તેમને ઘરમાં લાવ્યા, બાળકના જન્મ ના થઇ જાય ત્યાં સુધી તે તેની સાથે કોઈ સબંધ ના રાખ્યા.
તેથી યૂસફે મરિયમ સાથે લગ્ન કરી તેને ઘરમાં લાવ્યો, બાળકનો જન્મ ન થઈ જાય ત્યાં સુધી તેણે તેની સાથે દૈહિક સબંધ ન કર્યો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-23-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-23-04.jpg)
જયારે મરિયમને જન્મ આપવા માટેનો સમય નજીક હતો ત્યારે, રોમન સરકારે દરેકને તેમન પૂર્વજો રહેતા હતા તે નગરમાં જઈને વસ્તી ગણતરી આપવા કહ્યું. યૂસફ અને મરિયમને નાઝરેથથી બેથેલહેમ જવા માટે લાંબા પ્રવાસ કરવું પડ્યું કારણ કે તેમના પૂર્વજ દાઉદ હતો, જેનો વતન બેથેલહેમ હતો.
જયારે મરિયમને જન્મ આપવા માટેનો સમય નજીક હતો ત્યારે, રોમન સરકારે દરેકને તેમન પૂર્વજો રહેતા હતા તે નગરમાં જઈને વસ્તી ગણતરીમાં નામ નોંધાવવા કહ્યું.યૂસફ અને મરિયમને નાઝરેથથી બેથેલહેમ જવા માટે લાંબો પ્રવાસ કરવો પડ્યો કારણ કે તેમના પૂર્વજ દાઉદ હતો, જેનું વતન બેથેલહેમ હતું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-23-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-23-05.jpg)
જયારે તેઓ બેથલેહેમ પહોંચ્યા, ત્યારે રહેવા માટે કોઈ સ્થળ ન હતું. તેઓ એક માત્ર સ્થળ શોધી શક્યા જેમાં પશુઓ રોકાયા હતા. બાળકનો ત્યાં જન્મ થયો અને તેની માતાએ તેને ખોરાક કુંડમાં સુવડાવ્યું કારણ કે તેમની પાસે ખાટલો ના હતો. તેઓ તેને ઈસુ નામ આપ્યું.
જયારે તેઓ બેથલેહેમ પહોંચ્યા, ત્યારે રહેવા માટે કોઈ સ્થળ ન હતું.તેઓ એક માત્ર સ્થળ શોધી શક્યા જેમાં પશુઓ રહેતા હતા.બાળકનો ત્યાં જન્મ થયો અને તેની માતાએ તેને ગભાણમાં સુવડાવ્યું કારણ કે તેમની પાસે પલંગ ન હતો. તેઓએ તેનું નામ ઈસુ રાખ્યું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-23-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-23-06.jpg)
એ રાત્રે, કેટલાક ભરવાડો નજીકના મેદાનમાં તેમના ઘેટાંઓનું રક્ષણ કરતા હતા. અચાનક, એક ચમકતો દૂતે તેમની સામે પ્રગટ થયા, અને તેઓ ભયભીત થયા. દૂતે કહ્યું, “ભયભીત ના થાઓ, કારણ કે તમારા માટે મારી પાસે કેટલાક સારા સમાચાર છે.મસિહ, સ્વામી, બેથલેહેમમાં જન્મ્ય છે!”
એ રાત્રે, કેટલાક ભરવાડો નજીકના મેદાનમાં તેમના ઘેટાંઓનું રક્ષણ કરતા હતા.અચાનક, એક પ્રકાશિત દૂત તેમની સામે પ્રગટ થયો, અને તેઓ ભયભીત થયા.દૂતે કહ્યું, “ ભયભીત ના થાઓ, કારણ કે તમારા માટે મારી પાસે કેટલાક સારા સમાચાર છે.મસિહ, સ્વામી, બેથલેહેમમાં જન્મ્ય છે!”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-23-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-23-07.jpg)
“જાઓ અને બાળકનો શોધ કરો, અને તમે તેમને કાપડની ટુકડાઓ માં લપેટી ખોરાક કુંડમાં પડેલો મળશે.” અચાનક, આકાશ દૂતોથી ભરાઈ ગયા અને દેવની સ્તુતિ કહ્યું કે, “આકાશમાં દેવની મહિમા થાય અને તેમણે ચાહતા લોકોને પૃથ્વી પર શાંતિ મળે.
"જાઓ અને બાળકની શોધ કરો, અને તે તમને કપડામાં લપેટેલો ગભાણમાં સુઇ રહેલો મળશે.”અચાનક, આકાશ સ્તુતિ કરતા દૂતોથી ભરાઈ ગયુ, કહ્યું કે, “આકાશમાં ઈશ્વરનો મહિમા થાય અને તેમણે પસંદ કરતા લોકોને પૃથ્વી પર શાંતિ મળે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-23-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-23-08.jpg)
ટૂંક સમયમાં ભરવાડો ઈસુ જ્યાં હત તે સ્થળે પહોંચ્યા અને તેઓ તેને દૂતે તેઓને કહ્યું હતું તેમ, એક ખોરાક કુંડમાં પડેલો જોવા મળ્યા. તેઓ ખૂબ જ ઉત્સાહિત હતા. ભરવાડો જે સાંભળ્યું અને જોયું તેની માટે, દેવની પ્રશંસા કરતા મેદાનમાં પાછા ફર્યા જ્યાં તેમાં ઘેટાંઓ હતા.
ટૂંક સમયમાં ભરવાડો ઈસુ જ્યાં હત તે સ્થળે પહોંચ્યા અને દૂતે તેઓને કહ્યું હતું તેમ, એક ગભાણમાં સૂતેલો જોવા મળ્યો.તેઓ ખૂબ જ ઉત્સાહિત હતા.મરિયમ પણ ખૂબ જ ખુશ હતી.ભરવાડો જે સાંભળ્યું અને જોયું તેને માટે, ઈશ્વરની પ્રશંસા કરતા જ્યાં તેમના ઘેટાંઓ હતા ખેતરોમાં પાછા ફર્યા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-23-09.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-23-09.jpg)
ક્યારેક સમય પછી, પૂર્વમાં દૂર દેશથી બુદ્ધિમાન પુરુષોએ આકાશમાં એક અસામાન્ય તારો જોયો. તેઓને અર્થ સમજાયું કે યહૂદીઓના એક નવા રાજા જન્મ્યા હતા. તેથી, તેઓ આ રાજાને જોવા માટે એક લાંબી અંતર પ્રવાસ કરી. તેઓ બેથલહેમમાં આવ્યા અને ઈસુ અને તેમના માતાપિતા જ્યાં રહેતા હતા તે ઘર મળ્યા.
થોડાંક સમય પછી, પૂર્વમાં દૂર દેશથી બુદ્ધિમાન પુરુષોએ આકાશમાં એક અસામાન્ય તારો જોયો.તેઓને અર્થ સમજાયો કે યહૂદીઓનો એક નવો રાજા જન્મ્યો છે.તેથી, તેઓએ આ રાજાને જોવા માટે એક લાંબા અંતરનો પ્રવાસ કર્યો.તેઓ બેથલહેમમાં આવ્યા અને ઈસુ અને તેમના માતાપિતા જ્યાં રહેતા હતા તે ઘરને શોધ્યું..
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-23-10.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-23-10.jpg)
જયારે જ્ઞાની પુરુષો તેમના માતા સાથે ઈસુને જોયો ત્યારે તેઓ નીચે વાળીને તેમનું ભજન કર્યુ. તેઓ ઈસુને મોંઘું ભેટો આપી હતી. પછી તેઓ ઘરે પરત ફર્યા.
જયારે જ્ઞાની પુરુષોએ ઈસુને તેમની માતા સાથે જોયા ત્યારે તેઓએ નમીને તેમનું ભજન કર્યુ.તેઓએ ઈસુને મોંઘી ભેટો આપી હતી.પછી તેઓ ઘરે પરત ફર્યા.
_બાઈબલમાંથી એક વાર્તા: માથ્થી ૧; લૂક ૨_

View File

@ -1,39 +1,39 @@
# 24. યોહાન ઈસુને બાપ્તિસ્માં આપે છે
# યોહાન ઈસુને બાપ્તિસ્માં આપે છે
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-24-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-24-01.jpg)
ઝખાર્યા અને એલિઝાબેથ ના પુત્ર યોહાને મોટો થયો અને પ્રબોધક બન્યા હતા. તેમણે જંગલમાં રેહતા, જંગલી મધ અને તીડ ખાતા, અને ઊંટના વાળથી બનાવેલા કપડા પહેરતા હતા.
ઝખાર્યા અને એલિસાબેથનો પુત્ર યોહાન મોટો થયો અને પ્રબોધક બન્યો.તે જંગલમાં રેહતો, જંગલી મધ અને તીડ ખાતો, અને ઊંટના વાળથી બનાવેલા કપડા પહેરતા હતા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-24-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-24-02.jpg)
ઘણા લોકો યોહાનને સાંભળવા માટે જંગલમાં આવ્યા હતા. તેમણે તેઓને ઉપદેશ આપતા કહ્યું કે, પસ્તાવો, કારણ કે દેવનું રાજ્ય નજીક છે!”
ઘણા લોકો યોહાનને સાંભળવા માટે રાનમાં આવતા હતા.તેણે તેઓને ઉપદેશ આપતા કહ્યું કે, પસ્તાવો કરો, કારણ કે ઈશ્વરનું રાજ્ય નજીક છે!”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-24-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-24-03.jpg)
લોકોએ જયારે યોહાનનું સંદેશ સાંભળ્યો ત્યારે, તેમાંના ઘણા તેમના પાપ પસ્તાવો કરી, અને યોહાને તેમને બાપ્તિસ્મા આપી. ઘણા ધર્મગુરુઓ પણ યોહાન વડે બાપ્તિસ્મા લેવા આવ્યા હતા, પરંતુ તેઓ પસ્તાવો અથવા તેમના પાપોના એકરાર ન કર્યા હતા.
લોકોએ જયારે યોહાનનો સંદેશ સાંભળ્યો ત્યારે, તેમાંના ઘણાએ પોતાના પાપનો પસ્તાવો કર્યો, અને યોહાને તેઓને બાપ્તિસ્મા આપ્યું.ઘણા ધર્મગુરુઓ પણ યોહાનથી બાપ્તિસ્મા પામવા આવ્યા હતા, પરંતુ તેઓએ પસ્તાવો ન કર્યો અને માફી માંગી નહિ.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-24-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-24-04.jpg)
યોહાને તે ધર્મગુરુઓને જણાવ્યા, “ તમે ઝેરી સાંપો છો! પસ્તાવો અને તમારા વર્તન બદલો. દરેક વૃક્ષ જે સારા ફળ ના લાવે તેને કાપી નાખશે અને આગમાં ફેંકવામાં આવશે.” યોહાને પ્રબોધકોએ જે કહ્યું હતું તે પૂરું કર્યું,“જો હું તમારા આગળ મારા દૂતને મોકલીશ, જે તમારા માટે માર્ગ તૈયાર કરશે.
યોહાને તે ધર્મગુરુઓને કહ્યું, “તમે ઝેરી સર્પો છો!પસ્તાવો કરો અને તમારી વર્તણૂક બદલો.દરેક વૃક્ષ જે સારા ફળ ના આપે તેને કાપી નંખાશે અને તેને અગ્નિમાં નાખી દેવામાં આવશે.”યોહાને પ્રબોધકોએ જે કહ્યું હતું તે પૂરું કર્યું, “જો હું તમારી આગળ મારા સંદેશવાહકને મોકલીશ, જે તમારા માટે માર્ગ તૈયાર કરશે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-24-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-24-05.jpg)
કેટલાક યહુદીઓ યોહાનને પૂછ્યું કે તું મસિહ છે. યોહાને જવાબ આપ્યું, “હું મસિહા નથી, પરંતુ મારી પછી કોઈ આવવાનો છે. તેમણે કેટલાક મહાન છે કે હું તેમના ચંપલ ઉતારવા લાયક નથી.
કેટલાક યહુદીઓ યોહાનને પૂછ્યું કે તું મસિહ છે. યોહાને જવાબ આપ્યું, “હું મસિહ નથી, પણ જે મારી પાછળ આવનાર છે તે છે.તે ઘણા મહાન છે કે હું તેમના ચંપલ ઉતારવાને લાયક નથી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-24-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-24-06.jpg)
બીજા દિવસે, ઈસુ યોહાન પાસેથી બાપ્તિસ્મા લેવા આવ્યા હતા. જયારે યોહાને તેમને જોયું, તેમણે કહ્યું,“જુઓ! આ દેવનું ઘેટાં છે જે સંસારના પાપોને દૂર કરશે.”
બીજા દિવસે, ઈસુ યોહાન પાસેથી બાપ્તિસ્મા પામવા આવ્યા. જયારે યોહાને તેમને જોયા, તેણે કહ્યું, "જુઓ!આ ઈશ્વરનું હલવાન છે જે જગતના પાપોને દૂર કરશે.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-24-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-24-07.jpg)
યોહાને ઈસુને કહ્યું, હું તમને બાપ્તિસ્મા આપવા માટે લાયક નથી. તમે તેના બદલે મને બાપ્તિસ્મા આપવો જોઈએ." ઈસુએ કહ્યું, “તમે મને બાપ્તિસ્મા આપો, કારણ કે તે કરવું યોગ્ય છે. તેથી યોહાને પાપ ના કર્યા છતાં ઈસુને બાપ્તિસ્મા આપ્યા.
યોહાને ઈસુને કહ્યું, હું તમને બાપ્તિસ્મા આપવા માટે લાયક નથી.તમારે મને બાપ્તિસ્મા આપવું જોઈએ."ઈસુએ કહ્યું, "તું મને બાપ્તિસ્મા આપ, કારણ કે તે કરવું યોગ્ય છે. તેથી ઈસુએ પાપ ન કર્યું હોવા છતાં યોહાને તેમને બાપ્તિસ્મા આપ્યુ.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-24-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-24-08.jpg)
ઈસુ બાપ્તિસ્મા પામ્યા પછી પાણી થી બહાર આવ્યા, ત્યારે દેવનો આત્મા કબૂતર સ્વરૂપમાં પ્રગટ થયા અને નીચે આવીને તેમના ઉપર બેઠા. તે જ સમયે, દેવનો આવાજ આકાશમાંથી આવ્યા“તમે મારા પ્રિય પુત્ર છે, અને હું તમારી સાથે ખૂબ પ્રસન્ન છું.”
ઈસુ બાપ્તિસ્મા પામ્યા પછી પાણીમાંથી બહાર આવ્યા, ત્યારે ઈશ્વરનો આત્મા કબૂતરના રૂપમાં જેમ પ્રગટ થયો અને તેમના ઉપર રહ્યો.તે જ સમયે, ઈશ્વરનો અવાજ આકાશમાંથી આવ્યો "તે મારો પ્રિય પુત્ર છે, અને હું તેનાથી ખૂબજ પ્રસન્ન છું."
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-24-09.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-24-09.jpg)
દેવે યોહાનને કહ્યું, “પવિત્ર આત્મા નીચે આવશે અને કોઈ પણ વ્યક્તિ જેને તમે બાપ્તિસ્મા આપશે એના પર આરામ કરશે.”તે વ્યક્તિ દેવનો દીકરો છે." માત્ર એક જ દેવ છે. યોહાને ઈસુને બાપ્તિસ્મા આપ્યું ત્યારે, તે પિતાની વાત સાંભળ્યું, દેવ નો પુત્ર ઈસુને જોયું, અને પવિત્ર આત્માને જોયું.
ઈશ્વરે યોહાનને કહ્યું, "પવિત્ર આત્મા નીચે આવશે અને કોઈ વ્યક્તિ જેને તમે બાપ્તિસ્મા આપશો એના પર ઉતરશે.તે વ્યક્તિ ઈશ્વરનો દીકરો છે. "માત્ર એક જ ઈશ્વર છે.યોહાને ઈસુને બાપ્તિસ્મા આપ્યું ત્યારે, તેણે પિતાને બોલતાં સાંભળ્યા, ઈશ્વરનાં પુત્ર ઈસુને જોયા, અને પવિત્ર આત્માને જોયા.
_બાઇબલમાંથી વાર્તા: માથ્થી ૩; માર્ક ૧: ૯-૧૧; લુક ૩:૧-૨૩_
_બાઈબલમાંથી વાર્તા:માથ્થી ૩; માર્ક ૧: ૯-૧૧; લુક ૩:૧-૨૩_

View File

@ -1,35 +1,35 @@
# 25. શૈતાન વડે ઈસુની પરીક્ષા
# શેતાન વડે ઈસુનું પરીક્ષણ
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-25-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-25-01.jpg)
બાપ્તિસ્મા લીધા પછી પવિત્ર આત્મા દ્વારા તરત જ ઈસુએ જંગલમાં ચાળીસ દિવસ અને ચાળીસ રાત ઉપવાસ કરવા ગયો. શેતાન ઈસુ પાસે આવ્યા અને પાપ કરવા તેને પ્રલોભન આપ્યું.
બાપ્તિસ્મા લીધા પછી પવિત્ર આત્મા ઈસુને રાનમાં લઇ ગયા જ્યાં તેમણે ચાળીસ દિવસ અને ચાળીસ રાત ઉપવાસ કર્યો.શેતાન ઈસુ પાસે આવ્યો અને તેઓ પાપ કરે માટે તેમનું પરીક્ષણ કર્યું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-25-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-25-02.jpg)
શેતાને ઈસુને લલચાવીને કહ્યું, જો તું દેવનો પુત્ર હોય, તો આ પથ્થરોને રોટીમાં વળો જેથી તમે ખાઈ શકો છો!"
શેતાને ઈસુનું પરીક્ષણ કરતાં કહ્યું, જો તું ઈશ્વરનો પુત્ર હોય, તો આ પથ્થરોને કહે કે તે રોટલી બની જાય જેથી તમે ખાઈ શકો છો!"
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-25-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-25-03.jpg)
ઈસુએ જવાબ આપ્યું, દેવના શાસ્ત્રમાં લખ્યું છે કે માણસ માત્ર રોટલી થી નહિ પરંતુ દેવના મુખમાંથી નીકળતા દરેક વચનથી જીવે છે.
ઈસુએ જવાબ આપ્યો, ઈશ્વરના વચનમાં લખ્યું છે કે માણસ માત્ર રોટલીથી નહિ પરંતુ ઈશ્વરના મુખમાંથી નીકળતા દરેક વચનથી જીવે છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-25-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-25-04.jpg)
પછી શૈતાને ઈસુને મંદિરના સૌથી ઉચ્ચ સ્થળે લઇ ગયા, અને કહ્યું, જો તું દેવના પુત્ર હોય તો, નીચે કુદકો માર, કારણ કે લખ્યું છે કે, દેવે પોતાના દૂતોને તમને હાથોમાં ઉટાવી લેવા માટે આજ્ઞા આપશે જેથી તમારા પગ પથ્થર પર અથડાશે નહિ.
પછી શેતાન ઈસુને મંદિરના સૌથી ઉચ્ચ સ્થળે લઈ ગયો, અને કહ્યું, જો તું ઈશ્વરનો પુત્ર હોય તો, નીચે કુદકો માર, કારણ કે લખ્યું છે કે, ઈશ્વરે પોતાના દૂતોને આજ્ઞા આપશે તેમના હાથોમાં ઉઠાવી લેવા માટે જેથી તારા પગ પથ્થર પર અથડાશે નહિ.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-25-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-25-05.jpg)
પરંતુ ઈસુએ શૈતાનને ધર્મશાસ્ત્ર માંથી ઉદાહરન આપતા કહ્યું. તેમણે કહ્યું, દેવે વચનમાં આજ્ઞા આપી હતી કે, તમારા દેવ યહોવાની પરીક્ષણ ના કર.
પરંતુ ઈસુએ શેતાનને પવિત્રશાસ્ત્રમાંથી અવતરણ આપતાં કહ્યું.તેમણે કહ્યું, ઈશ્વરે વચનમાં આજ્ઞા આપી હતી છે કે, તમારા પ્રભુ ઈશ્વરનુંપરીક્ષણ ન કરવું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-25-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-25-06.jpg)
તમે પગે લાગીને મારું ભજન કરીશ તો આ બધુ વસ્તુઓ તમને આપવામાં આવશે પછી શૈતાને ઈસુને પૃથ્વીના બધા રાજ્યો અને તેન ભવ્યતા બતાવી અને કહ્યું,
પછી શેતાને ઈસુને પૃથ્વીના બધા રાજ્યો અને તેન ભવ્યતા બતાવી અને કહ્યું, તું પગે પડીને મારું ભજન કરીશ તો આ બધી વસ્તુઓ હું તને આપીશ.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-25-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-25-07.jpg)
ઈસુએ જવાબ આપ્યું, મારા સામેથી ચાલ્યો જા શૈતાન! દેવના વચનમાં તેણે તેના લોકોને આજ્ઞા આપી કે , ફક્ત તારા દેવ યહોવાની ભજન કર અને તેમણી સેવા કર.
ઈસુએ જવાબ આપ્યો, જા શેતાન મારી પાસેથી ચાલ્યો!ઈશ્વરના વચનમાં તેમણે તેમના લોકોને આજ્ઞા આપી કે , પ્રભુ તારો ઈશ્વરનું ભજન કર અને તેમની સેવા કર.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-25-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-25-08.jpg)
ૈતાને તેમણે છોડીને ચાલ્યા ગયા કેમકે ઈસુએ શૈતાનની પરીક્ષણોને પૂરું થવા નહિ દીધો. દૂતો ઇસુ પાસે આવી અને તેમણી સંભાળ લીધી.
ેતાન તેમને છોડીને ચાલ્યો ગયો કેમકે ઈસુ તેના પરીક્ષણોથી બદલાયા નહિદૂતોએ ઈસુ પાસે આવીને તેમની સંભાળ લીધી
_બાઈબલમાંથી એક વાર્તા: માથ્થી ૪: ૧-૧૧; માર્ક ૧: ૧૨-૧૩; લુક ૪: ૧-૧૩​_
_બાઈબલમાંથી એક વાર્તા:માથ્થી 4:1-11; માર્ક 1:12-13; લૂક 4:1-13_

View File

@ -1,43 +1,43 @@
# 26. ઈસુનો સેવાકાર્યોની આરંભ
# ઈસુએ પોતાની સેવાકાર્યની શરૂઆત કરી
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-26-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-26-01.jpg)
શેતાનની પરીક્ષણો પાર થયા પછી, ઈસુ જ્યાં રહેતો તે ગાલીલના પ્રદેશમાં પવિત્ર આત્માની સામર્થ સાથે પાછો ફર્યો. ઈસુ શીખવવા માટે એક જગ્યાથી બીજી જગ્યાએ ગયા. દરેક લોકો તેના વિશે સારી વાત કરી.
શેતાનના પરીક્ષણો પાર થયા પછી, ઈસુ જ્યાં રહેતા હતા તે ગાલીલના પ્રદેશમાં પવિત્ર આત્માના સામર્થ્ય સાથે પાછા ફર્યા.ઈસુ શીખવવા માટે એક જગ્યાથી બીજી જગ્યાએ ગયા.દરેક લોકોએ તેમના વિષે સારી વાત કરી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-26-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-26-02.jpg)
ઈસુએ તેના બાળપણના ગામ નાસરેથમાં ગયો. વિશ્રામવારના દિવસે, તે પ્રાર્થના સ્થળે ગયો. તેમણે યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચવા માટે આપી. ઈસુએ પુસ્તક ખોલ્યું અને એક ભાગ લોકોને વાંચીને સંભળાવ્યો.
ઈસુ જ્યાં મોટા થયા હતા, ત્યાં નાઝરેથ નગરમાં ગયા.વિશ્રામવારના દિવસે, તે પ્રાર્થના સ્થળે ગયા.તેઓએ તેમને યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચવા માટે આપ્યુ.ઈસુએ પુસ્તક ખોલ્યું અને એક ભાગ લોકોને વાંચી સંભળાવ્યો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-26-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-26-03.jpg)
ઈસુએ વાંચ્યું, “ગરીબોને સારી સમાચાર બતાવવા, કેદીયોને મુક્ત કરવા, આંધળાઓને દૃષ્ટિ આપવા અને પીડિતોને સ્વતંત્ર કરવા માટે દેવે મને તેનો આત્મા આપ્યું છે”. આ દેવનું કૃપા નો વર્ષ છે.
ઈસુએ વાંચ્યું, "ગરીબોને સુવાર્તા આપવા, કેદીઓને મુક્ત કરવા, આંધળાઓને દૃષ્ટિ આપવા અને પીડિતોને સ્વતંત્ર કરવા માટે દેવે મને તેમનો આત્મા આપ્યો છે”.આ વર્ષ ઈશ્વરની કૃપાનું છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-26-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-26-04.jpg)
પછી ઈસુએ નીચે બેસી ગયો. બધા લોકો તેમને ધ્યાનથી જોયા. તેમને પુસ્તકમાંથી મસીહા વિશે જે ભાગ વાંચી, તે લોકો જાણતા હતા. ઈસુએ કહ્યું, “જે શબ્દો હું વાંચી છે તે હમણાં થઈ રહ્યું છે.” બધા લોકો આશ્ચર્યચકિત થઇ ગયા. “આ યૂસફનો દીકરો નથી?” તેમણે કહ્યું.
પછી ઈસુ નીચે બેસી ગયાં.બધા લોકોએ તેમને ધ્યાનથી જોયા.તેમણે પુસ્તકમાંથી મસીહા વિષે જે ભાગ વાંચ્યો, તે લોકો જાણતા હતા.ઈસુએ કહ્યું, "જે શબ્દો મેં વાંચ્યા છે તે હમણાં થઈ રહ્યું છે."બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા."શું આ યૂસફનો દીકરો નથી?" તેઓએ કહ્યું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-26-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-26-05.jpg)
પછી ઈસુએ કહ્યું, “એ સાચું છે કે કોઈ પણ પ્રબોધક પોતાના જ શહરમાં સ્વીકારવામાં આવતું નથી. એલીયાહ પ્રબોધક ના સમયગાળ દરમિયાન ઇઝરાયેલમાં ઘણા વિધવાઓ હતા. સાડા ત્રણ વર્ષ માટે વરસાદ ન પડ્યો ત્યારે, દેવે એલિયા ને ઇઝરાયેલી વિધવા ને મદદ કરવા નથી મોકલ્યો, પરંતુ તેના બદલે એક બીજી દેશના વિધવા પાસે મોકલી હતી.”
પછી ઈસુએ કહ્યું, “એ સાચું છે કે કોઈપણ પ્રબોધકનો પોતાના જ શહેરમાં સ્વીકાર થતો નથી.એલિયા પ્રબોધકના સમયગાળા દરમિયાન ઇઝ્રાયલમાં ઘણી વિધવાઓ હતી.પરંતુ જ્યારે સાડા ત્રણ વર્ષ સુધી વરસાદ ન પડ્યો ત્યારે, દેવે એલિયાને ઇઝ્રાયલી વિધવાને મદદ કરવા નહિ, પરંતુ તેના બદલે બીજા દેશની વિધવા પાસે મોકલ્યો હતો."
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-26-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-26-06.jpg)
પછી ઈસુએ કહ્યું, " એલિશા પ્રબોધકના સમયમાં, ચામડીના રોગથી પીડિત ઇઝરાયેલમાં ઘણા લોકો હતા. પરંતુ એલિશા તેમને કોઇને પણ સાજા ન કરી હતી. તેમણે માત્ર નામાનનો કોઢ સાજો કર્યો, જે ઇઝરાયેલી દુશ્મનના સેનાપતિ હતા. જે લોકો ઈસુને સાંભળતા હતા તે યહૂદીઓ હતા. આમ કહેતા સાંભળીને તેઓ ગુસ્સેથી ભરાઈ ગયા.
પછી ઈસુએ કહ્યું, " એલિશા પ્રબોધકના સમયમાં, ચામડીના રોગથી પીડિત ઇઝ્રાયલમાં ઘણા લોકો હતા.પરંતુ એલિશાએ તેમાંના કોઈને પણ સાજા કર્યા ન હતા.તેમણે માત્ર નામાનનો કોઢ સાજો કર્યો, જે ઇઝ્રાયલી દુશ્મનનો સેનાપતિ હતો.જે લોકો ઈસુને સાંભળતા હતા તે યહૂદીઓ હતા.તેમને આમ કહેતા સાંભળીને તેઓ ગુસ્સેથી ભરાઈ ગયા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-26-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-26-07.jpg)
નાઝારેથના લોકો તેને પાર્થના સ્થળથી બહાર હાંકી કાઢ્યા અને તેમને મારી નાખવા માટે એક ખીણ પાસે લઇ ગયા. પરંતુ ઈસુએ ભીડની વચ્ચેથી નીકળી ગયો અને નાઝારેથના નગર છોડી દીધો.
નાઝરેથના લોકોએ તેમને આરાધનાલયમાંથી બહાર હાંકી કાઢ્યા અને તેમને મારી નાખવા માટે એક પર્વતની કોર પાસે લઈ ગયા.પરંતુ ઈસુ એ ભીડની વચ્ચેથી નીકળી ગયા અને નાઝરેથનું નગર છોડી દીધું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-26-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-26-08.jpg)
પછી ઈસુ ગાલીલના પ્રદેશમાં ગયા, અને મોટી સંખ્યામાં ભીડ તેમની પાસે આવી હતી. તેઓ બીમાર અથવા, ચાલવા, જોવા,સાંભળવા અને બોલી ના શકે એવા અપંગ લોકોને લાવ્યા, અને ઈસુ તેઓને સાજા કર્યા.
પછી ઈસુ ગાલીલના પ્રદેશમાં ગયા અને મોટી સંખ્યામાં ભીડ તેમની પાસે આવી હતી .તેઓ બીમાર, ચાલવા, જોવા,સાંભળવા અને બોબોલવામાં અશક્તએવા અપંગ લોકોને લાવ્યા, અને ઈસુ તેઓને સાજા કર્યા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-26-09.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-26-09.jpg)
ઘણા લોકો જેમાં દુષ્ટઆત્મા હતા તેમને ઈસુ પાસે લાવવામાં આવ્યા. ઈસુની આજ્ઞા પર,દુષ્ટઆત્માઓ લોકોથી બહાર આવ્યા, અને ઘણી વખત બૂમ પાડી, “જો તું દેવનો પુત્ર છે!” ભીડ આશ્ચર્ય પામ્યા અને દેવની આરાધના કરી.
ઘણા લોકો જેમાં દુષ્ટઆત્મા હતા તેમને ઈસુ પાસે લાવવામાં આવ્યા.ઈસુની આજ્ઞાથી, દુષ્ટઆત્માઓ લોકોમાંથી બહાર આવ્યા, અને ઘણી વખત બૂમો પાડતાં, "તું ઈશ્વરનો પુત્ર છે!"ભીડ આશ્ચર્ય પામી અને ઈશ્વરની આરાધના કરી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-26-10.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-26-10.jpg)
પછી ઈસુએ બાર પુરુષોને પ્રેરિત રીતે પસંદ કરી. પ્રેરિતો ઈસુ સાથે મુસાફરી કરી અને તેમની પાસેથી શીખ.
પછી ઈસુએ બાર પુરુષોને પસંદ કર્યા જેઓ પ્રેરિત કહેવાયા.પ્રેરિતોએ ઈસુ સાથે મુસાફરી કરી અને તેમની પાસેથી શીખ્યા.
_બાઇબલમાંથી એક વાર્તા: માથ્થી ૪: ૧૨-૨૫; માર્ક ૧:૧૪-૧૫, ૩૫-૩૯; ૩:૧૩-૨૧; લૂક ૪:૧૪-૩૦, ૩૮-૪૪_
_બાઈબલમાંથી એક વાર્તા:માથ્થી ૪: ૧૨-૨૫; માર્ક ૧:૧૪-૧૫, ૩૫-૩૯; ૩:૧૩-૨૧; લૂક ૪:૧૪-૩૦, ૩૮-૪૪_

View File

@ -1,47 +1,49 @@
# 27. સારા સમરૂનીના વાર્તા
# ભલા સમરૂનીની વાર્તા
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-27-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-27-01.jpg)
એક દિવસ, એક યહૂદી કાયદાનો વિશેષજ્ઞ ઇસુને ચકાસવા તેમની પાસે આવી અને કહ્યું, અનંત જીવન પ્રાપ્ત કરવા માટે મને શું કરવું જોઈએ?" ઈસુએ જવાબ આપ્યો," દેવની કાયદામાં શું લખ્યું છે?"
એક દિવસ, એક યહૂદી નિયમનો નિષ્ણાંત ઈસુને ચકાસવા તેમની પાસે આવ્યો અને કહ્યું, અનંત જીવન પ્રાપ્ત કરવા માટે મારે શું કરવું જોઈએ?"ઈસુએ જવાબ આપ્યો," ઈશ્વરના નિયમમાં શું લખ્યું છે?"
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-27-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-27-02.jpg)
કાયદાના વિશેષજ્ઞએ ઉત્તર આપ્યો દેવનો નિયમ કહે છે કે , “તારા દેવને પૂર્ણ હૃદય તથા પૂર્ણ આત્મા તથા પૂર્ણ સામર્થ અને પૂર્ણ બુદ્ધિ થી પ્રેમ કરો. અને તમારી પાડોશી ને પોતાની જેમ પ્રેમ કરો.” ઇસુએ ઉત્તર આપ્યું, તું ખરો છે! એ જ કર અને તું જીવિત રેહશે.”
નિયમના નિષ્ણાંતે ઉત્તર આપ્યો ઈશ્વરનો નિયમ કહે છે કે , "તમારા ઈશ્વરને પૂર્ણ હૃદય,પૂર્ણ આત્મા,પૂર્ણ સામર્થ્ય અને પૂર્ણ બુદ્ધિથી પ્રેમ કરો.અને જેમ તમે પોતાના પર પ્રેમ રાખો છો તેમ તમારા પડોશીને પ્રેમ કરો."ઈસુએ ઉત્તર આપ્યો, તું ખરો છે!આમ કર અને તું જીવીત રેહશે.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-27-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-27-03.jpg)
પરંતુ કાયદાનો વિશેષજ્ઞ ઈસુને સાબિત કરવા માંગતા હતા કે તે પ્રામાણિક છે, તેથી તેને પૂછ્યું, “મારા પાડોશી કોણ છે?”
પરંતુ નિયમનો નિષ્ણાંત ઈસુને સાબિત કરવા માંગતો હતા કે તે પ્રામાણિક છે, તેથી પૂછ્યું, "મારો પાડોશી કોણ છે?"
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-27-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-27-04.jpg)
ઈસુએ કાયદાનો વિશેષજ્ઞને જવાબ આપતા એક વાર્તા શરૂ કરી. “એક યહૂદી માણસ યરૂશાલેમથી યરીહો ગામમાં મુસાફરી કરી રહ્યો હતો.”
ઈસુએ નિયમના નિષ્ણાંતે તેને જવાબ આપતા એક વાર્તા કરી."એક યહૂદી માણસ યરુશાલેમથી યરિખો ગામ તરફ મુસાફરી કરી રહ્યો હતો."
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-27-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-27-05.jpg)
રસ્તામાં લૂંટારાઓની એક ટોળી તેના ઉપર હુમલો કરવા માંડ્યા.તેઓ બધા લૂટી લીધા અને મૃત્યુ પામી જાય ત્યાં સુધી ઘણો માર માર્યો. પછી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા."
મુસાફરી દરમ્યાન રસ્તામાં લૂંટારાઓની એક ટોળીએ તેના ઉપર હુમલો કર્યો..તેઓએ તેનું બધુ લૂટી લીધુ અને મરણતોલ માર માર્યો.પછી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. "
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-27-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-27-06.jpg)
ટૂંક સમય પછી, એક યહૂદી યાજક એ માર્ગથી પસાર થયા. આ ધાર્મિક આગેવાને તે માણસની અવગણના કરી અને રસ્તાની બીજી બાજુથી ચાલવા માંડ્યા.
"ટૂંક સમય પછી, એક યહૂદી યાજક એ માર્ગથી પસાર થયો.જેને લૂંટીને મારવામાં આવ્યો હતો તેને જયારે આ ધાર્મિક આગેવાને જોયો, તે ત્યારે તેની અવગણના કરીને રસ્તાની બીજી બાજુથી ચાલ્યો ગયો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-27-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-27-07.jpg)
“થોડી વાર પછી એક લેવી એ રસ્તા પરથી નીચે આવ્યા. (લેવીઓ યહૂદીઓંના એક જાતી છે જે મંદિરમાં યાજકોને મદદ કરે છે) લેવી પણ એ ઈજાગ્રસ્ત માણસને જોયો અને રસ્તાની બીજી બાજુ ઓળંગીને ચાલ્યો ગયો.
"થોડી વાર પછી એક લેવી એ રસ્તા પર આવ્યો.(લેવીઓ યહૂદિઓંની એક જાતી છે જે ભક્તિસ્થાનમાં યાજકોને મદદ કરે છે)લેવીએ પણ તે ઈજાગ્રસ્ત માણસને જોયો અને રસ્તો ઓળંગીને બીજી બાજુ ચાલ્યો ગયો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-27-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-27-08.jpg)
રસ્તા પર આવતા બીજા માણસ એક સમરૂની હતો. (સમરૂનીઓ અન્ય દેશના લોકોને લગ્ન કરતા એક યહૂદી વંશજો હતા. સમરૂનીઓ અને યહૂદીઓ એકબીજાને ધિક્કારતો હતો) જયારે સમરૂનીએ યહૂદી માણસને જોયું, તેમણે તેમના ઉપર ખૂબ જ દયા આવી. તેથી તેમણે તેની સંભાળ લીધી અને તેના જખમો ઉપર પાટો બાંધ્યું.”
રસ્તા પરથી આવતો બીજો માણસ એક સમરૂની હતો.(સમરૂનીઓ યહૂદીઓના વંશજો હતા જેમણે બીજા દેશના લોકો સાથે લગ્ન કર્યા હતા.)
સમરૂનીઓ અને યહૂદીઓ એકબીજાને ધિક્કારતા હતા.)જયારે સમરૂનીએ યહૂદી માણસને જોયો, તેને તેના ઉપર ખૂબ જ દયા આવી.તેથી તેણે તેની સંભાળ લીધી અને તેના ઘા ઉપર પાટો બાંધ્યો.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-27-09.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-27-09.jpg)
સમરૂની પછી પોતાના ગધેડ પર તે માણસને બેસાડીને રસ્તા ઉપર આવેલા એક ધર્મશાળા માં લઇ ગયો અને તેની કાળજી રાખી.
સમરૂની પછી પોતાના ગધેડ પર તે માણસને બેસાડીને રસ્તા ઉપર આવેલા એક ધર્મશાળામાં લઈ ગયો અને તેની કાળજી લીધી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-27-10.jpg)
“બીજા દિવસે, સમરૂની તેમના મુસાફરી ચાલુ રાખવા માંડ્યા. તેમણે ધર્મશાળામાં કામ કરતા માણસને થોડાક પૈસા આપ્યા અને કહ્યું, ‘તેની કાળજી લેજો , અને આના કરતાં કોઈ વધુ નાણાં ખર્ચવા પડે તો તે પાછા આવીને આપીશ.”
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-27-10.jpg)
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-27-11.jpg)
"બીજા દિવસે, સમરૂનીએ મુસાફરી કરવાની જરૂર હતી.તેણે ધર્મશાળામાં કામ કરતા માણસને થોડાક પૈસા આપ્યા અને કહ્યું, ‘તેની કાળજી લેજો, અને જો આના કરતાં કોઈ વધુ નાણાં ખર્ચવા પડે તો તે હું પાછા વળતા આવીને આપીશ.”
પછી ઈસુએ કાયદાનો વિશેષજ્ઞને પૂછ્યું તમે શું વિચારો છો? ત્રણ પુરુષોમાંથી ઈજાગ્રસ્ત માણસનો સાચો પાડોશી કોણ હતો? " તેમણે જવાબ આપ્યો " જે માણસ દયાળુ હતા. ઈસુએ કહ્યું, “તમે જાઓ અને તે જ રીતે કરો.
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-27-11.jpg)
_બાઇબલમાંથી એક વર્તા: લૂક ૧૦:૨૫-૩૭_
પછી ઈસુએ નિયમનો નિષ્ણાંતને પૂછ્યું તું શું વિચારે છો?ત્રણ પુરુષોમાંથી ઈજાગ્રસ્ત માણસનો સાચો પડોશી કોણ હતો? "તેણે જવાબ આપ્યો " જે માણસ દયાળુ હતો તે.ઈસુએ કહ્યું, "તું જા અને તે જ રીતે કર.
_બાઈબલમાંથી એક વર્તા:લૂક ૧૦:૨૫-૩૭_

View File

@ -1,43 +1,43 @@
# 28. જુવાન શ્રીમંત અધિકારી
# જુવાન શ્રીમંત અધિકારી
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-28-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-28-01.jpg)
એક દિવસ, એક ધનવાન યુવાન અધિકારી ઈસુ પાસે આવીને પૂછ્યું, “સારા શિક્ષક,” અનંત જીવન પ્રાપ્ત કરવા શું કરવું જોઈએ? ઈસુએ તેને કહ્યું, તું શા માટે મને ‘સારા’ કહે છે? માત્ર એક જ છે જે સારો છે, અને તે દેવ છે. તમે અનંત જીવન પ્રાપ્ત કરવા માંગતો હોય તો દેવનો આજ્ઞાઓ પાળો.
એક દિવસ, એક ધનવાન યુવાન અધિકારી ઈસુ પાસે આવીને પૂછ્યું, "ઉત્તમ ઉપદેશક," અનંત જીવન પ્રાપ્ત કરવા માટે મારે શું કરવું જોઈએ?ઈસુએ તેને કહ્યું, તું શા માટે મને 'ઉત્તમ' કહે છે?માત્ર એક જ છે જે ઉત્તમ છે, અને તે ઈશ્વર છે.પણ જો તું અનંતજીવન પ્રાપ્ત કરવા માંગતો હોય તો ઈશ્વરના નિયમોને પાળ.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-28-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-28-02.jpg)
હું કયો પાળુ?" તેમણે પૂછ્યું. ઈસુએ જવાબ આપ્યું, “ખૂન કરવું નહિ. વ્યભિચાર ન કરો. ચોરી ના કર. જુઠું ના બોલો. તમારા પિતા અને માતાને સન્માન કરો, અને તમારી પાડોશી ને પોતાની જેમ પ્રેમ કરો.”
કઈ આજ્ઞા મારે પાળવી જોઈએ?" તેણે પૂછ્યું.ઈસુએ જવાબ આપ્યો, "ખૂન કરવું નહિ.વ્યભિચાર ન કર.ચોરી ના કર.જુઠું ના બોલો.તારા પિતા અને માતાનું સન્માન કર, અને તારા પાડોશીને પોતાની જેમ પ્રેમ કરો. "
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-28-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-28-03.jpg)
પરંતુ યુવાને જણાવ્યું કે, હું એક છોકરો હતો ત્યારથી આ બધી આજ્ઞાઓ પાળી છે. હું હજુ પણ શું કરું જેનાથી હું કાયમ માટે જીવિત રહી શકું? " ઈસુએ તેને જોયુ અને તેને પ્રેમ કર્યું.
પરંતુ યુવાને કહ્યું કે, હું બાળક હતો ત્યારથી આ બધી આજ્ઞાઓ પાળું છું.હું હજુ પણ શું કરું? જેનાથી મને અનંતજીવન મળે. "ઈસુએ તેને જોયો અને તેને પ્રેમ કર્યો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-28-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-28-04.jpg)
ઇસુએ જવાબ આપ્યું .તમે યથાર્થ થવા માંગો છો, તો પછી જાઓ અને જે કઈ તમારી છે તે બધું વેચી ગરીબોને પૈસા આપો , અને તમને સ્વર્ગમાં ખજાનો હશે. પછી આવ અને મને અનુસર.”
ઈસુએ જવાબ આપ્યો, જો તું સંપૂર્ણ થવા માંગતો હોય તો, પછી જા અને જે કંઈ તારી પાસે છે તે બધું વેચીને, તે પૈસા ગરીબોને આપી દે અને તને સ્વર્ગમાં ખજાનો મળશે.પછી આવ અને મારી પાછળ ચાલ.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-28-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-28-05.jpg)
યુવાન માણસે ઈસુએ કહ્યું તે સાંભળ્યું, ત્યારે તેઓ ખૂબ જ ઉદાસ થઇ ગયા, કારણ કે તે ઘણો ધનવાન હતો અને બધી વસ્તુઓ આપવા માંગતો ન હતો. તે ફરીને ઈસુ પાસેથી ચાલ્યો ગયો.
યુવાન માણસે જયારે ઈસુએ જે કહ્યું તે સાંભળ્યું, ત્યારે તે ખૂબ જ ઉદાસ થઈ ગયો, કારણ કે તે ઘણો ધનવાન હતો અને બધી વસ્તુઓનો ત્યાગ કરવા માંગતો ન હતો.તે પાછો ફરીને ઈસુ પાસેથી ચાલ્યો ગયો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-28-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-28-06.jpg)
પછી ઈસુએ તેના શિષ્યોને કહ્યું, ધનવાન લોકો દેવના રાજ્યમાં પ્રવેશ કરવો, તે અત્યંત મુશ્કેલ છે! હા, એક ધનવાન માણસને દેવના રાજ્યમાં પ્રવેશ થવા કરતા એક ઊંટ માટે સોયની આંખ મારફતે જવાનું સહેલું છે.”
પછી ઈસુએ તેના શિષ્યોને કહ્યું, ધનવાન લોકોને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવો તે અત્યંત મુશ્કેલ છે!હા, એક ધનવાન માણસને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવા કરતા એક ઊંટ માટે સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે. "
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-28-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-28-07.jpg)
જયારે શિષ્યો ઈસુએ કહ્યું તે સાંભળ્યું, તેમને આઘાત લાગ્યો અને કહ્યું, “તો પછી કોને બચાવી શકશે?”
જયારે શિષ્યોએ ઈસુ જે કહ્યું તે સાંભળ્યું, ત્યારે તેમને આઘાત લાગ્યો અને કહ્યું, "તો પછી કોણ ઉદ્ધાર પામી શકશે?"
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-28-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-28-08.jpg)
ઈસુએ શિષ્યોને જોયું અને કહ્યું, “આ લોકો માટે અશક્ય છે, પરંતુ દેવ વડે બધી વસ્તુઓ શક્ય છે.”
ઈસુએ શિષ્યો તરફ જોયું અને કહ્યું, લોકો માટે અશક્ય છે, પરંતુ ઈશ્વર માટે બધી વસ્તુઓ શક્ય છે."
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-28-09.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-28-09.jpg)
પિતરે ઈસુને કહ્યું, અમે બધું ત્યાગ કરીને તારી પાછળ આવ્યા છીએ. અમને શું ઈનામ મળશે? "
પિતરે ઈસુને કહ્યું, અમે બધું ત્યાગ કરીને તારી પાછળ આવ્યા છીએ.અમને શું ઈનામ મળશે? "
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-28-10.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-28-10.jpg)
ઈસએ જવાબ આપ્યો, દરેક વ્યક્તિ જે મારા માટે પોતાન ઘરો, ભાઈઓ, બહેનો, પિતા, માતા, બાળકો, અથવા મિલકત છોડી દેશે, તે ૧૦૦ ગણું વધારે પ્રાપ્ત કરશે અને તેને અનંત જીવન પણ મળશે " પરંતુ ઘણા લોકો જે પ્રથમ છે તે છેલ્લા થશે, અને ઘણા જે છેલ્લા છે તે પ્રથમ થશે."
ઈસએ જવાબ આપ્યો, દરેક વ્યક્તિ જે મારા માટે પોતાનાં ઘરો, ભાઈઓ, બહેનો, પિતા, માતા, બાળકો, અથવા મિલકત છોડી દેશે, તે ૧૦૦ ગણું વધારે પ્રાપ્ત કરશે અને તેને અનંતજીવન પણ મળશે "પરંતુ ઘણા લોકો જે પહેલા છે તે છેલ્લા થશે, અને ઘણા જે છેલ્લા છે તે પહેલા થશે."
_બાબલમાંથી એક વાર્તા: માથ્થી ૧૯:૧૬-૩૦; માર્ક ૧૦:૧૭-૩; લૂક ૧૮:૧૮-૩_
_બાબલમાંથી એક વાર્તા: માથ્થી ૧૯:૧૬-૩૦; માર્ક૧૦:૧૭-૩; લૂક ૧૮:૧૮-૩_

View File

@ -1,39 +1,39 @@
# 29. એક નિષ્ઠુર સેવકની વાર્તા
# એક નિષ્ઠુર સેવકની વાર્તા
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-29-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-29-01.jpg)
એક દિવસ, પીતરે ઈસુને પૂછ્યું, “સ્વામી, કેટલી વખત હું મારા ભાઈને માફ કરવું જ્યારે તેઓ મારા વિરુદ્ધ પાપ કરે? સાત વખત સુધી?” ઈસુએ કહ્યું, “સાત વખત નહિ, પરંતુ સિત્તેર વખત સાત!” આ રીતે, ઈસુએ એ અર્થ દર્શાવ્યા કે આપણે હંમેશા માફ કરવું જોઈએ. પછી ઈસુએ આ વાર્તા બતાવ્યા.
એક દિવસ, પિતરે ઈસુને પૂછ્યું, “સ્વામી, કેટલી વખત મારે મારા ભાઈને માફ કરવો જોઈએ જ્યારે તે મારા વિરુદ્ધ પાપ કરે?શું સાત વખત સુધી?”ઈસુએ કહ્યું, “સાત વખત નહિ, પરંતુ સિત્તેરગણી સાતવાર!”આ રીતે, ઈસુએ એ અર્થ દર્શાવ્યો કે આપણે હંમેશા માફ કરવું જોઈએ.પછી ઈસુએ આ વાર્તા કહી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-29-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-29-02.jpg)
ઈસુએ કહ્યું, “દેવનો રાજ્ય એક રાજા જેવું છે જે પોતાના સેવકો સાથે હિસાબ પતાવટ કરવા માંગે છે. તેના એક સેવકે એક વિશાળ દેવું લીધું જેના મુલ્ય ૨૦૦, વર્ષ વેતન હતું.”
ઈસુએ કહ્યું, “ઈશ્વરનું રાજ્ય એક રાજા જેવું છે જે પોતાના સેવકો સાથે હિસાબ કરવા માંગે છે. તેના એક સેવકે એક વિશાળ દેવું લીધું જેનું મુલ્ય ૨૦૦, વર્ષના વેતન જેટલું હતું.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-29-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-29-03.jpg)
“સેવકે દેવું ચુકવણી ન કરી શક્યો,તેથી રાજાએ કહ્યું, “દેવું ચુકવણી કરવા માટે આ માણસ અને તેના કુટુંબોને ગુલામ તરીકે વેચી દો.”
“સેવક તે દેવાની ચૂકવણી ન કરી શક્યો, તેથી રાજાએ કહ્યું, “દેવું ચૂકવણી કરવા માટે આ માણસ અને તેના કુટુંબોને ગુલામ તરીકે વેચી દો.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-29-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-29-04.jpg)
“સેવકે રાજા સમક્ષ તેમના ઘૂંટણ પર પડી અને કહ્યું કે, “ ‘મારી સાથે ધીરજ ધરાવ, અને હું તમને ઋણીનો સંપૂર્ણ રકમ ચુકી આપીશ. રાજાએ સેવક ઉપર દયા કરી, તેથી તેમણે તેની તમામ દેવું માફ કરી દીધું અને તેને જવા દીધું.”
“સેવકે રાજા સમક્ષ તેમના ઘૂંટણ પર પડી અને કહ્યું કે, “ 'મારી સાથે ધીરજ રાખ, અને હું તમને દેવાની સંપૂર્ણ રકમ ચૂકવી આપીશ.'રાજાએ સેવક ઉપર દયા કરી, તેથી તેમણે તેનું તમામ દેવું માફ કરી દીધું અને તેને જવા દીધ.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-29-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-29-05.jpg)
પરંતુ જયારે સેવક રાજા પાસેથી નીકળ્યો, તેણે તેમના સાથી સેવકને મળ્યા જેને મૂલ્ય ચાર મહિના પગાર દેવું ચૂકવવાના હતા. સેવક તેના સાથી નોકરને જકડી લીધું અને કહ્યું, “તમે મારી ઋણીનો પૈસા ચૂકવ
પરંતુ જયારે તે સેવક રાજા પાસેથી નીકળ્યો, ત્યારે તે તેના સાથી સેવકને મળ્યો જેના ઉપર ચાર મહિનાના વેતન જેટલું દેવું હતું.સેવકે તેના સાથી સેવકનું ગળુ પકડીને કહ્યું, “મારી પાસેથી લીધેલા પૈસા મને ચૂકવી દે
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-29-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-29-06.jpg)
“સાથી સેવકે તેના ઘૂંટણ પર પડી અને કહ્યું કે, ‘મારી સાથે ધીરજ ધર, અને હું તમેને ઋણીનો સંપૂર્ણ રકમ ચૂકવી આપીશ.” પરંતુ તેના બદલે, સેવકે તેના સાથી સેવકને જ્યાં સુધી દેવું ના ચૂકવે ત્યાં સુધી તેને જેલમાં ફેંકી દીધો.”
"સાથી સેવકે તેના ઘૂંટણ પર પડીને કહ્યું કે, ‘મારા પ્રત્યે ધીરજ રાખ, હું તને દેવાની સંપૂર્ણ રકમ ચૂકવી આપીશ.’પરતું તેના બદલે તે, સેવકે તેના સાથી સેવકને જ્યાં સુધી તે દેવું ચૂકવે નહિ ત્યાં સુધી તેને જેલમાં પૂર્યા.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-29-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-29-07.jpg)
કેટલાક બીજા સેવકો આ થતું જોયા અને વ્યગ્ર થઇ ગયા. તેઓ રાજા પાસે ગયા અને તેને બધું કહી સંભળાવ્યું.”
કેટલાક બીજા સેવકોએ આ થતું જોયુ અને દિલગીર થઈ ગયા.તેઓ રાજા પાસે ગયા અને તેને બધું કહી સંભળાવ્યું.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-29-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-29-08.jpg)
રાજાએ સેવકને બોલાવ્યા અને કહ્યું, હે દુષ્ટ સેવક! હું તમારા દેવું માફ કર્યા કારણ કે તમે ભીખ માંગ્યા. તમે પણ એ જ કરવું જોઈએ.” રાજાએ વધારે ગુસ્સા થયા અને જ્યાં સુધી બધા દેવું ચુકવણી ના કરશે ત્યાં સુધી તે સેવકને જેલમાં નાખી દીધું.”
રાજાએ સેવકને બોલાવ્યો અને કહ્યું, હે દુષ્ટ સેવક!મેં તારું દેવું માફ કર્યું કારણ કે તેં વિનંતી કરી.તારે પણ તેમ જ કરવું જોઈતું હતું.”રાજા વધારે ગુસ્સે થયો અને જ્યાં સુધી બધું દેવું ચુકવી ના દે ત્યાં સુધી તે સેવકને જેલમાં પૂરી દીધો.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-29-09.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-29-09.jpg)
પછી ઈસુએ કહ્યું, “તમે તમારા ભાઈને તમારા હૃદયથી માફ નહી કરશે તો મારા સ્વર્ગીય પિતા પણ તમે દરેક સાથે આ રીતે કરશે.”
પછી ઈસુએ કહ્યું, “તમે તમારા ભાઈને તમારા હૃદયથી માફ નહી કરો તો મારા સ્વર્ગીય પિતા પણ તમારી દરેક સાથે આ રીતે કરશે.”
_બાઈબલમાંથી એક વાર્તા: માથ્થી ૧૮:૨૧-૩૫_

View File

@ -1,39 +1,39 @@
# 30. ઈસુ પાંચ હજાર લોકોને જમાડે છે
# ઈસુ પાંચ હજાર લોકોને જમાડે છે
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-30-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-30-01.jpg)
ઈસુએ તેમના શિષ્યોને ધર્મોપદેશ આપવા અને લોકોને શીખવવા ઘણા વિવિધ ગામોમાં મોકળ્યા. તેઓ ઈસુ જ્યાં હતો ત્યાં પરત ફર્યા ત્યારે, તેઓ શું કર્યું હતું તેમને જણાવ્યું. પછી ઈસુએ તેમને થોડી વાર આરામ કરવા માટે તળાવના બીજી બાજુ એક શાંત જગ્યાએ તેમની સાથે જવા માટે આમંત્રણ આપ્યા. તેથી, તેઓ હોડીમાં બેઠો અને તળાવના બીજી બાજુએ ગયા.
ઈસુએ તેમના શિષ્યોને બોધ આપવા અને શિક્ષણ આપવા ઘણા વિવિધ ગામોમાં મોકલ્યા. તેઓ ઈસુ જ્યાં હતાં ત્યાં પરત ફર્યા ત્યારે, તેઓએ જે કર્યું હતું તે તેમને જણાવ્યું. પછી ઈસુએ તેમને થોડી વાર આરામ કરવા માટે તળાવના બીજી બાજુ એક શાંત જગ્યાએ તેમની સાથે જવા માટે આમંત્રણ આપ્યું.તેથી, તેઓ હોડીમાં બેઠા અને તળાવની બીજી બાજુએ ગયા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-30-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-30-02.jpg)
પરંતુ ઘણા લોકો ઈસુ અને તેના શિષ્યોને હોડીમાં જતા જોયું. આ લોકોએ તેમને આગળ બીજી બાજુ મેળવવા કિનારાથી ચાલીને ગયા. જયારે ઈસુ અને શિષ્યો પહોંચ્યા ત્યારે, લોકોન એક મોટો સમૂહ તેમને માટે પહેલેથી જ રાહ જોઈ રહ્યા હતા.
પરંતુ ઘણા લોકો ઈસુ અને તેના શિષ્યોને હોડીમાં જતા જોયા. આ લોકો તેમને મળવા દોડીને તેમની અગાઉ પહોંચી ગયા.જયારે ઈસુ અને શિષ્યો પહોંચ્યા ત્યારે, લોકોન એક મોટો સમૂહ તેમને માટે પહેલેથી જ રાહ જોઈ રહ્યો હતો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-30-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-30-03.jpg)
ભીડમાં ૫૦૦૦ માણસો હતા, જેમાં સ્ત્રીઓ અને બાળકોની ગણતરી નથી. ઈસુને લોકો માટે વધારે દયા લાગી. ઈસુ માટે, આ લોકો પાળક વગરનાં ઘેટાંના જેવા હતા. તેથી તેમણે તેમને શીખાવ્યું અને તેમના વચ્ચે જે માંદા હતા તે લોકોને સાજા કર્યા.
ભીડમાં ૫૦૦૦ માણસો હતા, જેમાં સ્ત્રીઓ અને બાળકોની ગણતરી નથી.ઈસુને લોકો ઉપર વધારે દયા આવી. ઈસુ માટે, આ લોકો પાળક વગરનાં ઘેટાંના જેવા હતા.તેથી તેમણે તેઓને શીખવ્યું અને તેમના વચ્ચે જે બિમાર હતા તે લોકોને સાજા કર્યા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-30-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-30-04.jpg)
સાંજે, શિષ્યોએ ઈસુને કહ્યું, “વધારે મોડું થઇ ગયું છે અને કોઈ નગરો નજીકમાં નથી. લોકોને દૂર મોકલી દો જેથી તેઓ ખાવા માટે કંઈક લઇ શકે છે.”
સાંજે, શિષ્યોએ ઈસુને કહ્યું, “વધારે મોડું થઈ ગયું છે અને નજીકમાં કોઈ ગામો નથી.લોકોને મોકલી દો જેથી તેઓ ખાવા માટે કંઈક લઈ શકે.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-30-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-30-05.jpg)
ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “તમે તેઓને કંઈક ખાવાનું આપો!” તેઓ પ્રતિભાવ આપ્યા, અમે તે કેવી રીતે કરી શકે છે? અમારી પાસે માત્ર પાંચ રોટલી અને બે માછલી છે.”
ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “તમે તેઓને કંઈક ખાવાનું આપો!”તેઓએ કહ્યું, અમે તે કેવી રીતે કરી શકીએ?અમારી પાસે માત્ર પાંચ રોટલી અને બે માછલી છે.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-30-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-30-06.jpg)
ઈસુએ તેના શિષ્યોને કહ્યું કે ભીડના લોકોને ઘાસ પર પચાસના જુથમાં બેસી જવા કહી દો.
ઈસુએ તેના શિષ્યોને કહ્યું કે લોકોને ઘાસ પર પચાસના જુથમાં બેસી જવા કહો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-30-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-30-07.jpg)
પછી ઈસુએ તે પાંચ રોટલી અને બે માછલી લીધી, ઊંચે આકાશમાં જોયું, અને ખોરાક માટે દેવનો આભાર માન્યા.
પછી ઈસુએ પાંચ રોટલી અને બે માછલી લીધી, ઊંચે આકાશમાં જોયું, અને ખોરાક માટે ઈશ્વરનો આભાર માન્યો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-30-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-30-08.jpg)
પછી ઈસુએ રોટી અને માછલી ટુકડાઓમાં તોડી નાખ્યા. તેણે ટુકડાઓ લોકોને આપવા માટે શિષ્યોને આપ્યા. શિષ્યો તે ખોરાક બીજા લોકોને આપતા ગયા અને તે ઓછુ થયું નથી!.બધા લોકો ખાધા અને સંતુષ્ટ થયા.
પછી ઈસુએ રોટલી અને માછલીનાં ટુકડા કર્યા.તે ટુકડાઓ લોકોને આપવા માટે શિષ્યોને આપ્યા.શિષ્યો તે ખોરાક બીજા લોકોને આપતા ગયા અને તે ખૂટ્યો નહિ!.બધા લોકોએ ખાધું અને તૃપ્ત થયા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-30-09.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-30-09.jpg)
તે પછી, શિષ્યો બચેલો ખોરાક એકત્રિત કરવા લાગ્યા અને તે બાર મોટી ટોપલીયો ભરવા માટે પૂરું પાડયો. બધા ખોરાક પાંચ રોટલી અને બે માછલીમાંથી નીકળ્યા.
તે પછી, શિષ્યો બચેલો ખોરાક એકત્રિત કરવા લાગ્યા અને તેનાથી બાર ટોપલીઓ ભરાઈ. બધો ખોરાક પાંચ રોટલી અને બે માછલીઓમાંથી હતો.
_બાઈબલમાંથી એક વાર્તા: માથ્થી ૧૪:૧૩-૨૧; માર્ક ૬:૩૧-૪૪, લુક ૯:૧૦-૧૭, યુહાન ૬:૫-૧૫_
_બાઈબલની એક વાર્તા: માથ્થી 14:13-21; માર્ક 6:31-44; લુક 9:10-17; યોહાન 6:5-15_

View File

@ -1,35 +1,35 @@
# 31. ઈશુ પાણી ના ઉપર ચાલે છે
# ઈસુ પાણી ઉપર ચાલે છે
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-31-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-31-01.jpg)
જ્યારે ઈુ લોકોને વિદાય આપી રહ્યા હતા ત્યારે તેણે શિષ્યોને હોડીમાં બેસાડીને નદીની પેલી પાર જવાનું કહ્યું. ત્યારે ઈશુ લોકોને વિદાય કર્યા પછી તે પ્રાર્થના કરવા પહાડ પર એકાંત ગયા. ત્યા ઈશુ પુરી રીતે એકલો હતો, અને તે મોડી રાત સુધી પ્રાર્થના કરતા રહ્યા.
જ્યારે ઈુ લોકોને વિદાય આપી રહ્યા હતા ત્યારે તેણે શિષ્યોને હોડીમાં બેસાડીને નદીની પેલી પાર જવાનું કહ્યું. લોકોને વિદાય કર્યા પછી ઈસુ પ્રાર્થના કરવા પહાડ પર એકાંતમાં ગયા. ત્યા ઈસુ પોતે એકલા હતા અને મોડી રાત સુધી તેઓએ પ્રાર્થના કરી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-31-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-31-02.jpg)
તે સમયે, શિષ્યો પોતાની હોડીને હલેસા મારી રહ્યા હતા, પરંતુ મોળી રાત સુધી તેઓ સમુદ્રની વચ્ચે પહોચ્યા હતા. તેઓ ખુબજ મુશ્કેલીથી હોડીને હલેસા મારી રહ્યા હતા, પરંતુ ખુજબ ઝડપથી પવન તેમની સામેથી ચાલી રહ્યો હતો.
તે સમયે, શિષ્યો પોતાની હોડીને હલેસા મારી રહ્યા હતા, પરંતુ મોડી રાત સુધી તેઓ હજુ સમુદ્રની વચ્ચે જ પહોંચ્યા હતા. તેઓ ખુબ જ મુશ્કેલીથી હોડીને હલેસા મારી રહ્યા હતા, કેમ કે પવન તેમની સામે હતો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-31-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-31-03.jpg)
ત્યારે ઈશુ પોતાની પુરી કરી અને તે શિષ્યોની પાસે ગયા. તેઓ બીજી બાજુથી પાણી પર ચાલીને તેઓની પાસે ગયા.
ત્યારે ઈસુ પોતાની પ્રાર્થના પૂરી કરીને શિષ્યોની પાસે ગયા. તે પાણી પર ચાલીને બીજી બાજુ તેમની હોડી તરફ ગયા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-31-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-31-04.jpg)
શિષ્યોએ જ્યારે ઈશુને સમુદ્ર પર ચાલતો જોયો તો તેઓ ખુબજ ગભરાય ગયા, કેમ કે શિષ્યોએ વિચાર્યું કે કોઈ ભૂતને જોય રહ્યા છે. યીશુ જાણી ગયા કે તેઓ ગભરાય ગયા છે, ત્યારે ઈશુએ શિષ્યોને બુમ મારીને કહ્યું કે બીહો મા.હું છું!
શિષ્યોએ જ્યારે ઈસુને જોયોતો તેઓ ખુબજ ગભરાઈ ગયા, કેમ કે તેઓએ વિચાર્યું કે તેઓ કોઈ ભૂતને જોઈ રહ્યા છે. ઈસુ જાણી ગયા કે તેઓ ગભરાઈ ગયા છે, તેથી ઈસુએ શિષ્યોને બુમ મારીને કહ્યું કે બીશો નહી..તે હું છું!
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-31-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-31-05.jpg)
ત્યારે પિતરે ઈશુને કહ્યું “ઓ પ્રભુ, જો તું હોય, તો મને આજ્ઞા આપ કે ઙું પાણી પર ચાલીને તારી પાસે આવું.” ઈશું પિતરને કહે છે, “આવ!”
ત્યારે પિતરે ઈસુને કહ્યું “ઓ પ્રભુ, જો તે તમે હો, તો મને આજ્ઞા આપો કે હું પાણી પર ચાલીને તમારી પાસે આવું.” ઈસુએ પિતરને કહ્યું, “આવ!”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-31-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-31-06.jpg)
એ માટે, પિતર હોડી પરથી ઉતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો. અને થોડી વાર ચાલ્યા પછી, તેણે પોતાની આંખો ઈશુ તરફથી ફેરવી લીધી અને મોજા તરફ જોઈને અને ઝડપી હવાને મહસૂસ કરવા લાગ્યો.
તેથી, પિતર હોડી પરથી ઊતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો. પરંતુ થોડી વાર ચાલ્યા પછી, તેણે પોતાની નજર ઈસુ તરફથી ફેરવી લીધી અને મોજા તરફ જોઈને ઝડપી હવાને મહસૂસ કરવા લાગ્યો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-31-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-31-07.jpg)
ત્યારે પિતર બી ગયો અને પાણીમાં ડૂબવા લાગ્યો. તેણે બૂમ પાડી કે, “ઓ પ્રભુ, મને બચાવ!” ઈસુએ તરત હાથ લાંબો કરીને તેને પકડી લીધો. ત્યારે તેણે પિતરને કહ્યું, “અરે અલ્પવિશ્વાસી, તેં સંદેહ કેમ કર્યોં?”
ત્યારે પિતર ગભરાઈ ગયા અને પાણીમાં ડૂબવા લાગ્યો. તેણે બૂમ પાડી કે, “ઓ સ્વામી, મને બચાવો!” ઈસુએ તરત હાથ લાંબો કરીને તેને પકડી લીધો. ત્યારે તેણે પિતરને કહ્યું, “અરે અલ્પવિશ્વાસી, તેં સંદેહ કેમ કર્યોં?”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-31-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-31-08.jpg)
જ્યારે પિતર અને ઈસુ હોડીમાં આવ્યા, અને તરતજ પવન બંધ થયો અને પાણી શાન્ત થઈ ગયું. શિષ્યો વિસ્મિત હતા. તેઓએ ઈસુની આરાધના કરી અને ઈસુને કહ્યું કે, “ખરેખર, તુ દેવનો દીકરો છે.”
જ્યારે પિતર અને ઈસુ હોડીમાં આવ્યા, તરત જ પવન બંધ થયો અને પાણી શાત થઈ ગયું. શિષ્યો વિસ્મિત હતા. તેઓએ ઈસુની આરાધના કરી અને તેમને કહ્યું, “ખરેખર, તમે ઈશ્વરના દીકરા છો.”
_બાઈબલની એક વાર્તા: માથ્થી ૧૪૨૨-૩૩; માર્ક ૬ઃ૪૫-૫૨; યોહાન ૬ઃ૧૬-૨૧_
_બાઈબલની એક વાર્તા: માથ્થી ૧૪:૨૨-૩૩; માર્ક ૬ઃ૪૫-૫૨; યોહાન ૬ઃ૧૬-૨૧_

View File

@ -1,67 +1,68 @@
# 32. ઈશુ એક દુષ્ટઆત્મા ગ્રસ્ત માણસને અને એક બીમાર મહીલાને સાજા કર્યા હતા.
# ઈસુ એક દુષ્ટ આત્મા વળગેલા માણસને અને એક બીમાર સ્ત્રીને સાજા કરે છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-32-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-32-01.jpg)
એક દિવસે, ઈશુ અને તેમના શિષ્યો એક હોડીમા બેસીને સમુદ્રની પેલે પાર એક વિસ્તારમાં પોહચ્યાં જ્યાં ગદરાનીના લોકો રહેતા હતા.
એક દિવસ, ઈસુ અને તેમના શિષ્યો એક હોડીમા બેસીને સમુદ્રની પેલે પાર એક પ્રદેશમાં ગયા જ્યાં ગદરાનીના લોકો રહેતા હતા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-32-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-32-02.jpg)
જ્યારે તેઓ સમુદ્રની પેલે પાર પોહચ્યા, ત્યારે એક દુષ્ટઆત્માથી પીડિત વ્યક્તિ દોડતો તેઓની પાસે આવ્યો.
જ્યારે તેઓ સમુદ્રની પેલે પાર પહોંચ્યા, ત્યારે એક દુષ્ટઆત્મા વળગેલો વ્યક્તિ દોડતો તેઓની પાસે આવ્યો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-32-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-32-03.jpg)
એ વ્યક્તિ આટસો તાકતવર હતો કે કોઈ પણ તેને નિયંત્રણ માં લાવી શક્યા ન હતા. ત્યાં સુધી કે લોકો તેના હાથ અને પગને સાંકળો પણ બાંધી, પરંતુ તે તેને પણ તોડી દેતો હતો.
આ વ્યક્તિ એટલો તાકતવર હતો કે કોઈ પણ તેને નિયંત્રણમાં લાવી શક્તું ન હતું. ત્યાં સુધી કે લોકો તેના હાથ અને પગને સાંકળો પણ બાંધતા, પરંતુ તે તેને પણ તોડી નાખતો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-32-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-32-04.jpg)
એ માણસ તે વિસ્તારની કબરસ્તાનોમાં રહેતો હતો. તે વ્યક્તિ રાત, દિવસ બૂમો પાડ્યા કરતો હતો. તે કપડા પહેરતો ન હતો, અને પથ્થરોથી પોતાને ઘાયલ કરતો હતો.
એ માણસ તે વિસ્તારની કબરોમાં રહેતો હતો. તે વ્યક્તિ રાત, દિવસ બૂમો પાડ્યા કરતો હતો. તે કપડા પહેરતો ન હતો અને પથ્થરોથી પોતાને ઘાયલ કરતો હતો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-32-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-32-05.jpg)
જ્યારે તે માણસ યીશુ ની પાસે આવ્યો, ત્યારે તે તેમની સામે પોતાના ઘૂટણે પડી ગયો. ઈશુએ તે દુષ્ટઆત્માને કહ્યું, “આ માણસ માંથી નિકળી જા!”
જ્યારે તે માણસ ઈસુની પાસે આવ્યો, ત્યારે તે તેમની સામે પોતાના ઘૂટણે પડી ગયો. ઈસુએ તે દુષ્ટઆત્માને કહ્યું, “આ માણસમાંથી નીકળી જા!”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-32-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-32-06.jpg)
દુષ્ટઆત્માથી પીડીત વ્યક્તિ ઉચા શબ્દથી બોલી ઉઠ્યો, પરમ પ્રધાન પરમેશ્વરનાં પુત્ર, ઈસુ, તુ મારી પાસે થી શુ ઈચ્છે છે? કૃપા કરી મને પીડા ન આપો!” ત્યારે ઈશુ એ દુષ્ટઆથ્માને પૂછ્યું, “તારું નામ શું છે?” તેણે ઉત્તર આપ્યો, “મારું નામ સેના છે. કેમકે અમે ઘણા બધા છે. (રોમી ‘સેના” કહે છે.)
દુષ્ટઆત્મા વળગેલ વ્યક્તિ ઊંચા અવાજે બોલી ઊઠ્યો, સર્વોચ્ચ ઈશ્વરનાં પુત્ર, ઈસુ, તુ મારી પાસેથી શુ ઈચ્છે છે? કૃપા કરી મને પીડા ન આપો!” ત્યારે ઈસુએ દુષ્ટઆત્માને પૂછ્યું, “તારું નામ શું છે?” તેણે ઉત્તર આપ્યો, “મારું નામ સેના છે. કેમ કે અમે ઘણા બધા છીએ. (‘સેના” રોમન લશ્કરોમાં કેટલાક હજારો સૈનિકની ટોળી)
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-32-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-32-07.jpg)
દુષ્ટઆત્માઓ એ યીશુ ને વિનતી કરી કે “કૃપા કરી અમને આ વિસ્તારમાંથી બહાર કાઢો નહ!” ત્યા પાસે જ પર્વત પર ભૂંડો નું એક ટોળું ચરી રહ્યું હતું. Sએ માટે દુષ્ટઆત્માને યીશુ ને વિનતી કરી કે “એ માટે કૃપા કરી અમને ભૂંડા ના ટોળામાં મોકલી દો. ઈશુ એ કહ્યું “જાઓ!”
દુષ્ટઆત્માઓએ ઈસુને વિનંતી કરી કે “કૃપા કરી અમને આ વિસ્તારમાંથી બહાર કાઢો નહિ!” ત્યા પાસે જ પર્વત પર ભૂંડોનું એક ટોળું ચરી રહ્યું હતું. એ માટે દુષ્ટઆત્માએ ઈસુને વિનંતી કરી કે “એ માટે કૃપા કરી અમને ભૂંડોના ટોળામાં મોકલી દો. ઈસુએ કહ્યું, “જાઓ!”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-32-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-32-08.jpg)
દુષ્ટઆત્માઓ તે વ્યક્તિ માંથી નિકળી ને ભૂડોમાં ચાલી ગઈ. ભૂડાંઓ પર્વતની ઢળાવ પરથી નીચેની તરફ દોડ્યું અને સમુદ્રમાં ડૂબી ગયું. એ ટોળામાં લગભગ ૨, ભૂંડો હતા.
દુષ્ટઆત્માઓ તે વ્યક્તિમાંથી નીકળીને ભૂડોમાં પ્રવેશ્યા. ભૂંડો પર્વતનાં ઢોળાવ પરથી નીચેની તરફ દોડ્યા અને સમુદ્રમાં ડૂબી ગયા. એ ટોળામાં લગભગ ૨, ભૂંડો હતા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-32-09.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-32-09.jpg)
જે ભૂંડાઓની દેખરેખ કરી રહ્યા હતા ત્યા તેઓએ જે થયુ તે બધુ જોયુ, તો એ નગરમાં ચાલ્યા ગયા અને જો કોઈ તેઓને મળ્યા તેઓ બધાને જે કાંઈ ઈશુ એ કર્યું હતું તે બધુ બતાવ્યું. નગર થી લોકો એ આવીને તે વ્યક્તિ ને જોયો અને તેમાં દુષ્ટઆત્મા રહ્યા કરતી હતી. એ કપડા પહેરીને, શાંતિ થી બેઠા હતા અને એક સામાન્ય વ્યક્તિ ની જેમ વ્યવહાર કરતો હતો.
જે ભૂંડની દેખરેખ કરી રહ્યા હતા ત્યા તેઓએ જે થયુ તે બધુ જોયુ, તેઓ નગરમાં ચાલ્યા ગયા અને જે કોઈ તેઓને મળ્યા તેઓ બધાને જે કાંઈ ઈસુએ કર્યું હતું તે બધુ કહ્યું. નગરથી લોકોએ આવીને તે વ્યક્તિને જોયો જેમાં દુષ્ટઆત્મા રહેતો હતો. એ કપડા પહેરીને, શાંતિથી બેઠો હતો અને એક સામાન્ય વ્યક્તિની જેમ વ્યવહાર કરતો હતો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-32-10.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-32-10.jpg)
લોકો બહુ બી ગયા અને ઈશુને ત્યાથી ચાલ્યા જવાનું કહ્યું. તો ઈશુ હોડીમાં બેઠા અને જવાની તૈયારી કરી. જે વ્યક્તિમાં પહેલા દુષ્ટઆત્માઓ હતી, તેણે ઈશુ સાથે જવાની વિનંતી કરી.
લોકો બહુ બી ગયા અને ઈસુને ત્યાથી ચાલ્યા જવાનું કહ્યું. તેથી ઈસુ હોડીમાં બેઠા અને જવાની તૈયારી કરી. જે વ્યક્તિમાં પહેલા દુષ્ટઆત્માઓ હતા, તેણે ઈસુ સાથે જવાની વિનંતી કરી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-32-11.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-32-11.jpg)
પરંતુ ઈશુ એ તેને કહ્યું, “નહીં, મેં ઈચ્છુ કે તૂ ઘરે જા અને પરમેશ્વર એ જે તારી સાથે કર્યુ છે, તે વિશે પોતાના મિત્રો અને પરિવારને કહે, અને કેવી રીતે તેમણે તારા પર દયા કરી છે.
પરંતુ ઈસુએ તેને કહ્યું, “ના, હું ઈચ્છુ કે તૂ ઘરે જા અને ઈશ્વરે જે તારે માટે કર્યુ છે, તે વિશે પોતાના મિત્રો અને પરિવારને કહે, ે કેવી રીતે તેમણે તારા પર દયા કરી છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-32-12.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-32-12.jpg)
અંતે એ વ્યક્તિ ત્યાથી ચાલ્યો ગયો અને તેણે બધાને કહ્યુ કે ઈશુએ મારા માટે શુ કામ કર્યુ હતું. જે કોઈએ તેની વાર્તાને સાંભળી તેઓ ચકિત અને આશ્ચર્ય થી ભરાઈ ગયા.
તેથી એ વ્યક્તિ ત્યાથી ચાલ્યો ગયો અને બધાને ઈસુએ તેને માટે જે કામ કર્યુ હતું તે કહી જણાવ્યું. જે કોઈએ તેની વાર્તા સાંભળી તેઓ આશ્ચર્યથી ભરાઈ ગયા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-32-13.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-32-13.jpg)
શુ સમુદ્ર ની બીજી તરફ પાછા ચાલ્યા ગયા. જ્યારે તે ત્યા પહોચ્યો, તો એક મોટું ટોળુ તેની આસ-પાસ એકઠું થયું અને તેના પર પડી રહી હતી. ટોળામાં એક સ્ત્રી હતી જે બાર વર્ષથી એક રક્તસ્ત્રાવ ની બીમારી થી પીડીત હતી. તેણે પોતાનું બધુ ધન વૈદો પર ખર્ચ કરી દિધું હતું જેથી તેઓ તેને સાજી કરી શકે, પરંતુ તેની હાલત પાછી વધારે ખરાબ થઈ ગઈ.
સુ સમુદ્રની બીજી તરફ પાછા ચાલ્યા ગયા. જ્યારે તે ત્યા પહોંચ્યા, તો એક મોટું ટોળુ તેની આસ-પાસ એકઠું થયું અને તેમના પર પડાપડી કરતા હતા. ટોળામાં એક સ્ત્રી હતી જે બાર વર્ષથી એક રક્તસ્ત્રાવની બીમારીથી પીડીત હતી. તેણે પોતાનું બધુ ધન વૈદો પર ખર્ચ કરી દીધું હતું જેકે થી તેઓ તેને સાજી કરી શકે, પરંતુ તેની હાલત વધારે ખરાબ થઈ ગઈ.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-32-14.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-32-14.jpg)
તેણે સાભળેલુ કે ઈશુ એ ઘણા બીમાર લોકોને સાજા કર્યાં છે અને તેણે વિચાર કર્યાં, “મને પાકો વિશ્વાસ છે કે જો હું માત્ર એના વસ્ત્રો ને અડીશ, તો હું પણ સાજી થઈ જઈશ!” એ માટે તે ઈશુ ની પાછળ આવી, અને તેના વસ્ત્રને અડકી લીધા. જેવુ તેણે તેમના વસ્ત્રો ને અડકી લીધા કે તેનું રક્તસ્ત્રાવ બંધ થઈ ગયું!
તેણે સાંભળેલું કે ઈસુએ ઘણા બીમાર લોકોને સાજા કર્યાં છે અને તેણે વિચાર્યું, “મને ચોક્કસ વિશ્વાસ છે કે જો હું માત્ર તેમના વસ્ત્રોને અડીશ, તો હું પણ સાજી થઈશ!" એ માટે તે ઈસુની પાછળ આવીઅને તેમના વસ્ત્રને અડકી.જેવું તે તેમના વસ્ત્રોને અડકી કે તેનો રક્તસ્ત્રાવ બંધ થઈ ગયો!
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-32-15.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-32-15.jpg)
શુ એ તરત જાણી લીધું કે તેમાથી સામર્થ નિકળી છે. એ માટે તેણે પાછળ જોઈને પૂછ્યું, “મને કોણ અડક્યું?” શિષ્યો એ ઉત્તર આપ્યો, “તારી ચારે તરફ ટોળામાં બહુ લોકો છે. અને તેઓ તર પડી રહ્યા છે.તમે કેમ પૂછ્યું, મને કોણે અડક્યું?’”
સુએ તરત જાણી લીધું કે તેમનાંમાથી સામર્થ્ય નીકળ્યું છે. એ માટે તેમણે પાછળ જોઈને પૂછ્યું, “મને કોણ અડક્યું?”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-32-16.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-32-16.jpg)
તે સ્ત્રી બીહીને અને ધ્રુજતી યીશુ ની સામે ઘૂટણે પડી ગઈ. ત્યાર પછી તેમણે તેઓને બતાવ્યું કે તેમણે શું કર્યું હતું, અને તે સાજી થઈ ગઈ હતી. ઈશુ એ તેને કહ્યું, “તારા વિશ્વાસએ તને સાજી કરી છે. શાંતિથી ચાલી જા.”
શિષ્યોએ ઉત્તર આપ્યો, “તમારી ચારે તરફ ટોળામાં બહુ લોકો છે. અને તેઓ તમારા પર પડાપડી કરી રહ્યા છે..તમે કેમ પૂછ્યું, મને કોણ અડક્યું?’”તે સ્ત્રી ડરતી અને ધ્રુજતી ઈસુની સામે ઘૂટણે પડી ગઈ. ત્યાર પછી તેણે તેમને બતાવ્યું કે તેણે શું કર્યું હતું અને તે સાજી થઈ ગઈ હતી. ઈસુએ તેને કહ્યું, “તારા વિશ્વાસે તને સાજી કરી છે. શાંતિથી ચાલી જા.”
_બાઈબલની એક વાર્તાઃ માથ્થી ૮ઃ૨૮; ૯ઃ૨૦-૨૨; માર્ક ૫ઃ૧-૨૦; ૫ઃ૨૪-૩૪; લુક ૮ઃ૨૬-૩૯; ૮ઃ૪૨-૪૮_
_બાઈબલની એક વાર્તાઃ માથ્થી ૮:૨૮-૩૪; ૯ઃ૨૦-૨૨; માર્ક ૫ઃ૧-૨૦; ૫ઃ૨૪-૩૪; લુક ૮ઃ૨૬-૩૯; ૮ઃ૪૨-૪૮_

View File

@ -1,39 +1,40 @@
# 33. ખેડૂતની વાર્તા
# ખેડૂતની વાર્તા
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-33-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-33-01.jpg)
એક દિવસે, સમુદ્ર ને કિનારે એક બહુ જ મોટા ટોળા ને શિક્ષા આપી રહ્યો હતો. તેને સાંભળવા માટે એટલા બધા લોકો આવ્યા હતા કે યીશુ ને પાણીનાં કિનારા પર એક હોડી પર ચઢવા પડ્યું, એ માટે કે તેમને વાત કરવા માટે તેને જગ્યા મળી શકે. તે હોડીમાં બેસી ગયા અને લોકોને શિક્ષ આપવા લાગ્યા.
એક દિવસે, ઈસુ સમુદ્રને કિનારે એક બહુ જ મોટા ટોળાને શિક્ષણ આપી રહ્યા હતા. તેમને સાંભળવા માટે એટલા બધા લોકો આવ્યા હતા કે ઈસુને પાણીનાં કિનારા પર એક હોડી પર ચઢવું પડ્યું, એ માટે કે તેમને વાત કરવા માટે ત્યાં પૂરતી જગ્યા મળી શકે. તે હોડીમાં બેસી ગયા અને લોકોને શિક્ષ આપવા લાગ્યા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-33-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-33-02.jpg)
શુ એ આ વાર્તા સંભળાવી. “એક ખેડૂત બી વાવવાને ગયો. જ્યા તે પોતાના હાથો થી બી નાખતો હતો, ત્યારે કેટલાંએક બીજ રસ્તા માં.
સુએ આ વાર્તા સંભળાવી. “એક ખેડૂત બી વાવવાને ગયો. તે પોતાના હાથોથી બી નાખતો હતો, ત્યારે કેટલાં એક બીજ રસ્તામાં પડ્યા અને પક્ષીઓએ આવીને તે બી ખાઈ લીધા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-33-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-33-03.jpg)
પથ્થરવાળી ભોંય માં બી વહેલાં ઊબી નીકળ્યાં, પણ તેમનાં મૂળ માટી માં ઉંડાણ સુધી જય શક્યા નહી. જ્યારે સૂર્ય નિખળ્યો અને ગર્મી વધી, તો છોડ ચિમડાય ગયા અને મરી ગયા.
“બીજા બી ખડક વાળી જમીન ઉપર પડ્યા, જ્યાં થોડી જ ભૂમિ હતી.પથ્થરવાળી ભોંયમાં બી વહેલાં ઊગી નીકળ્યાં, પણ તેમનાં મૂળ માટીમાં ઊંડે સુધી જઈ શક્યા નહિ. જ્યારે સૂર્ય નીકળ્યો અને ગર્મી વધી, તો છોડ ચિમડાઈ ગયા અને મરી ગયા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-33-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-33-04.jpg)
“અને કેટલાક બી કાંટાવાળા ઝાખરામાં પડ્યા.તે બી વધવા લાગ્યા, પણ કાંટાળા જાળાએ દબાવી દીધા. છેવટે જે છોડ કાંટાળા ઝાખરામાં પડ્યા હતા તે બી થી ઉગ્યા હતા તેમને કાંઈજ અન્ન ઉત્પન્ન થયું નહી.”
“અને કેટલાક બી કાંટાવાળા ઝાખરામાં પડ્યા.તે બી વધવા લાગ્યા, પણ કાંટા-ઝાંખરાએ દબાવી દીધા. છેવટે જે છોડ કાંટાળા ઝાખરામાં ઊગ્યા હતા તેમાં કંઈ જ અન્ન ઉત્પન્ન થયું નહી.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-33-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-33-05.jpg)
“અન્ય બી સારી ભોંય પર પડ્યા. તે બીજ વધ્યા અને જે બીજ વાવ્યા હતા તેનાથી ૩૦, ૬૦, અને એટલે સુધી કે ૧૦૦ ગણા વધારે અન્ન ઉત્પન્ન થયું. “જેના કાન છે તેઓ સાંભળી લે!”
“અન્ય બી સારી ભોંય પર પડ્યા. તે બીજ વધ્યા અને તેનાથી ૩૦, ૬૦, અને ૧૦૦ ગણું વધારે અન્ન ઉત્પન્ન થયું. “જેના કાન છે તેઓ સાંભળી લે!”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-33-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-33-06.jpg)
આ વાર્તા એ શિષ્યો ને ગુચવાડમાં પડ્યા. એ માટે ઈશુ એ સમઝાવ્યું, “બીજ પરમેશ્વર નું વચન છે. માર્ગ એ વ્યક્તિ છે જો પરમેશ્વરના વચનને સાંભળે છે, પણ સમજતી નથી, અને શૈતાન એ વચનને દૂર કરી દે છે.
આ વાર્તાએ શિષ્યોને ગુચવાડમાં પાડ્યા. એ માટે ઈસુએ સમઝાવ્યું, “બી પરમેશ્વરનું વચન છે. માર્ગ એ એવું માણસ છે જે ઈશ્વરના વચનને સાંભળે છે, પણ સમજતો નથી, અને શેતાન એ વચનને તેનાથી દૂર કરી દે છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-33-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-33-07.jpg)
પથ્થરવાળી ભોંય એક વ્યક્તિ છે જો પરમેશ્વરનું વચનને સાંભળે છે, અને ખુશી ની સાથે ગ્રહણ કરે છે. પરંતુ જ્યારે તે વિપત્તિ અને સતાવણી નો સામનો કરે છે ત્યારે તે દુર થઈ જાય છે.
પથ્થરવાળી ભોંય એવી વ્યક્તિ છે જે ઈશ્વરનાં વચનને સાંભળે છે, અને ખુશીથી ગ્રહણ કરે છે. પરંતુ જ્યારે તે વિપત્તિ અને સતાવણીનો સામનો કરે છે ત્યારે તે પાછી પડી જાય છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-33-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-33-08.jpg)
“કાંટાળો ભૂમિ એક એવી વ્યક્તિ છે જે પરમેશ્વર ના વચન સાંભળે છે, પરંતુ જેમ-જેમ સમય વ્યતિત થાય છે, ચિંતા, વૈભવ અને જીવન નો આનંદ, પરમેશ્વર માટે તેતેમના પ્રેમને નષ્ટ કરી દે છે. જેના પરિણામ સ્વરૂપે, જે શિક્ષા એણે સાંભળી હતી તે ફળ લાવતી નથી.”
“કાંટાળી ભૂમિ એક એવું માણસ છે જે ઈશ્વરના વચન સાંભળે છે, પરંતુ જેમ-જેમ સમય વ્યતિત થાય છે, તેમ ચિંતા, વૈભવ અને જીવનનો આનંદ, ઈશ્વર માટેના તેમના પ્રેમને નષ્ટ કરી દે છે. જેના પરિણામ સ્વરૂપે, જે શિક્ષણ તેણે સાંભળ્યું હતું એને ફળ આવતું નથી.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-33-09.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-33-09.jpg)
“પરંતુ સારી, ભોંય એ વ્યક્તિ છે જે ઈશ્વરના વચનને સાંભળે છે, તેના પર વિશ્વાસ કરે છે, અને તે ફળ ઉત્પન્ન કરે છે.”
“પરંતુ સારી, ભોંય એ વ્યક્તિ છે જો પરમેશ્વનાં વચનને સાંભળે છે, તેના પર વિશ્વાસ કરે છે, અને તે ફળ ઉત્પન્ન કરે છે.”
_બાયબલ ની એક વાર્તા : માથ્થી ૧૩ઃ૧-૮, ૧૮-૨૩; માર્ક ૪ઃ૧-૮, ૧૩-૨૦; લુકા ૮ઃ૪-૧૫_

View File

@ -1,43 +1,43 @@
# 34. ઈશુ બીજી વાર્તાઓ શીખવે છે
# ઈસુ બીજી વાર્તાઓ શીખવે છે
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-34-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-34-01.jpg)
તેમણે તેઓને સ્વર્ગના રાજ્ય વિશે અને કેટલીક વાર્તાઓ, સંભળાવી. ઉદાહરણ માટે, “સ્વર્ગ નું રાજ્ય રાયના એક દાણા સમાન છે, જેમ કોઈ માણસ એ લઈને પોતાના ખેતરમાં વાવી દીધું. તમે જાણી છો કે રાયનો દાણો બધા બીજો કરતા નાનો હોય છે.”
તેમણે તેઓને સ્વર્ગના રાજ્ય વિશે કેટલીક વાર્તાઓ, સંભળાવી. ઉદાહરણ તરીકે, “સ્વર્ગનું રાજ્ય રાઈના એક દાણા સમાન છે, જેને કોઈ માણસે લઈને પોતાના ખેતરમાં વાવી દીધું. તમે જાણો છો કે રાઈના દાણો બીજા બધા બી કરતા નાનો હોય છે.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-34-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-34-02.jpg)
“પણ જ્યારે રાનો દાણો વધે છે, તો તે બગીચાનાં છોડોમાં સૌથી મોટો છોડ થઈજાય છે. એટલો મોટો કે પક્ષી આવીને તેની ડાળીઓ પર બેસે છે.”
“પણ જ્યારે રાનો દાણો વધે છે, તો તે બગીચાનાં છોડોમાં સૌથી મોટો છોડ થઈ જાય છે. એટલો મોટો કે પક્ષી આવીને તેની ડાળીઓ પર બેસે છે.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-34-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-34-03.jpg)
યીશુ એ એક બીજી વાર્તા સંભળાવી, “સ્વર્ગનું રાજ્ય એક એવા ખમીર ની સમાન છે જેને કોઈ સ્ત્રી એ રોટલીના થોડાક લોટમાં જ્યાં સુધી ભેડવી દીધો કે તે પુરા લોટમાં ન ફેલ્યો.
ઈસુએ એક બીજી વાર્તા સંભળાવી, “સ્વર્ગનું રાજ્ય એક એવા ખમીર સમાન છે જેને કોઈ સ્ત્રીએ રોટલીના થોડાક લોટમાં ત્યાં સુધી ભેળવી દીધું કે તે પુરા લોટમાં ફેલાઇ ગયું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-34-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-34-04.jpg)
સ્વર્ગનું રાજ્ય એક એવા ખજાનાની સમાન છે જેને કોઈ વ્યક્તિએ મેળવ્યો અને ખેતરમાં સંતાળી દીધું. બીજા વ્યક્તિ ને એ ખજાનો મળ્યો અને તેણે તે ફરીથી દાબી દીધું. એ આનંદ થી એટલો ભરી ગયો કે તેણે જઈને જે કાંઈ તેના પર હતું તે વેચી આવ્યો અને એ ધન થી તેણે ખેતર ને ખરીદી લીધું”
સ્વર્ગનું રાજ્ય એક એવા ખજાના સમાન છે જેને કોઈ વ્યક્તિએ મેળવ્યો અને ખેતરમાં સંતાળી દીધો. બીજી વ્યક્તિને એ ખજાનો મળ્યો અને તેણે તે ફરીથી દાટી દીધો. એ આનંદથી એટલો ભરાઈ ગયો કે તેણે જઈને જે કાંઈ તેની પાસે હતું તે વેચી નાખ્યું અને એ ધનથી તેણે ખેતરને ખરીદી લીધું”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-34-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-34-05.jpg)
પરમેશ્વરનું રાજ્ય બહુમૂલ્ય સર્વોત્તમ મોતી ના જેવું છે.તો પણ તે ખરીદી લેવા ને માટે જઈને પોતાનું બધુ વેચી નાખ્યું.”
શ્વરનું રાજ્ય બહુમૂલ્ય સર્વોત્તમ મોતીના જેવું છે.જયારે વેપારીને તે મોટી જડ્યું ત્યારે તે ખરીદી લેવાને માટે જઈને પોતાનું બધુ વેચી નાખ્યું.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-34-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-34-06.jpg)
પછી ઈસુ કેટલાક લોકોની વાર્તા સંભળાવી જે પોતાના સારા કામો પર ભરોસો રાખતા હતા અને બીજા લોકોને તુચ્છ, માનતા હતા. તેણે કહ્યું, “બે માણસો મંદિરમાં પ્રાર્થના કરવા ગયા. એમાંથી એક કર લેવા વાળો, અને બીજો એક ધાર્મિક યાજક હતો.”
પછી ઈસુએ જે પોતાના સારા કામો પર ભરોસો રાખતા હતા અને બીજા લોકોને તુચ્છ, માનતા હતા તેવા કેટલાક લોકોને વાર્તા સંભળાવી તેમણે કહ્યું, “બે માણસો મંદિરમાં પ્રાર્થના કરવા ગયા. એમાંથી એક કર ઉઘરાવનારો, અને બીજો એક ધાર્મિક યાજક હતો.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-34-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-34-07.jpg)
“ધાર્મિક યાજકે આ પ્રકારે પ્રાર્થના કરી કે, ‘પરમેશ્વર તારો ધન્યવાદ, કે મેં બીજા લોકોની ની સમાન કે પછી કર લેવાવાળા જેવો પાપી નથી-જો લુટેરા, અન્યાયી, વ્યભિચારી છે.
“ધાર્મિક યાજકે આ પ્રમાણે પ્રાર્થના કરી કે, ‘પરમેશ્વર તમારો ધન્યવાદ, કે હું બીજા લોકોના જેવો તેમજ આ કર ઉઘરાવનારા જેવો પાપી નથી - લુંટારો, અન્યાયી, વ્યભિચારી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-34-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-34-08.jpg)
ઉદાહરણ ના રૂપ માં, મેં અઠવાડિયામાં બે વાર ઉપવાસ કરું છું અને પોતાનું બધુ ધન અને કાંઈ સારું પ્રાપ્ત થતું હોય છે તેના દસ ટકા આપું છું.
ઉદાહરણ તરીકે, હું અઠવાડિયામાં બે વાર ઉપવાસ કરું છું અને મારા બધા ધન અને માલના દસ ટકા આપું છું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-34-09.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-34-09.jpg)
પરંતુ કર લેવાવાળાં વ્યક્તિ ધાર્મિક યાજક થી દૂર ઊભો રહ્યો, અને ત્યા સુધી કે ઉપર આંખ ઉઠાવીને પણ ન જોયું. પરંતુ તેણે પોતાની મુઠ્ઠી થી પોતાની છાતી ઠોકીને પ્રાર્થના કરી, પરમેશ્વર, કૃપા કરી મારા પર દયા કર કેમ કે મે એક પાપી છું.”
તે ઉઘરાવનારો વ્યક્તિ યાજકથી દૂર ઊભો રહ્યો, અને ઉપર આંખ ઉઠાવીને પણ ન જોયું. પરંતુ તેણે પોતાની મુઠ્ઠીથી પોતાની છાતી ઠોકીને પ્રાર્થના કરી, ઈશ્વર, કૃપા કરી મારા પર દયા કરો કેમ કે હું એક પાપી છું.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-34-10.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-34-10.jpg)
પછી ઈશુ એ કહ્યું “મેં તને કહું છું કે, પરમેશ્વર એ કર લેવાવાળાની પ્રાર્થના સાંભળી અને તેને ધર્મી દોષિત કર્યો. પરંતુ તેને ધાર્મિક યાજક ની પ્રાર્થના સારી ન લાગી.. જે ઘમંડી છે પરમેશ્વર તેમાથી હર એક ને નમ્ર કરશે, અને જે કોઈ પોતાને નમ્ર કરેછે તેને તે ઉચા ઉઠાવસે.”
પછી ઈસુએ કહ્યું “હું તને કહું છું કે,ઈશ્વરે એ કર ઉઘરાવનારની પ્રાર્થના સાંભળી અને તેને ન્યાયી જાહેર કર્યો. પરંતુ તેને ધાર્મિક યાજકની પ્રાર્થના સારી ન લાગી.જે ઘમંડી છે તેવા દરેકને ઈશ્વર નમ્ર કરશે, અને જે કોઈ પોતાને નમ્ર કરે છે તેને તે ઉચા ઉઠાવશે.”
_બાઈબલ ની એક વાર્તાઃ માથ્થી ૧૩ઃ૩૧-૩૩, ૪૪-૪૬; માર્ક ૪ઃ૩૦-૩૨; લુક ૧૩ઃ૧૮-૨૧;૧૮;૯-૧૪_
_બાઈબલ ની એક વાર્તાઃ માથ્થી ૧૩ઃ૩૧-૩૩, ૪૪-૪૬; માર્ક ૪ઃ૩૦-૩૨; લુક૧૩ઃ૧૮-૨૧;૧૮;૯-૧૪_

View File

@ -1,55 +1,55 @@
# 35. દયાળુ પિતાની વાર્તા
# દયાળુ પિતાની વાર્તા
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-35-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-35-01.jpg)
એક દિવસ ઈસુ ઘણા બધા કર લેવાવાળાઓને અને પાપીઓને શીખવી રહ્યો હતો,જેઓ તેને સાંભળવા માટે એકઠા થયા હતા.
એક દિવસ ઈસુ ઘણા બધા કર ઉઘરાવનારાઓને અને પાપીઓને શીખવી રહ્યા હતા, જેઓ તેમને સાંભળવા માટે એકઠા થયા હતા
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-35-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-35-02.jpg)
ત્યાં કેટલાંક ધાર્મિક યાજકો હતા. તેઓએ જોયું કે ઈસુ પાપીઓ સાથે મિત્રો જેવો વ્યવહાર કરી રહ્યો હતો, અને તેઓ માહોમાહે આલોચના કરવા લાગ્યા. માટે ઈસુએ તેઓને એક વાર્તા સંભળાવી.
ત્યાં કેટલાંક ધાર્મિક યાજકો હતા. તેઓએ જોયું કે ઈસુ પાપીઓ સાથે મિત્રો જેવો વ્યવહાર કરી રહ્યા છે ત્યારે તેઓ માહોમાહે ટીકા કરવા લાગ્યા. માટે ઈસુએ તેઓને એક વાર્તા સંભળાવી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-35-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-35-03.jpg)
એક માણસને બે દીકરા હતા. નાના દીકરાએ પોતાના પિતાને કહ્યું, ‘પિતાજી, ધનસંપત્તિનો મારો હિસ્સો મને અત્યારે જ જોઈએ! ત્યારે પિતાએ પોતાની સંપત્તિ પોતાના બન્ને દીકરાઓ વચ્ચે વહેંચી આપી.
એક માણસને બે દીકરા હતા. નાના દીકરાએ પોતાના પિતાને કહ્યું, ‘પિતાજી, ધનસંપત્તિનો મારો હિસ્સો મને અત્યારે જ આપો! ત્યારે પિતાએ પોતાની સંપત્તિ પોતાના બન્ને દીકરાઓ વચ્ચે વહેંચી આપી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-35-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-35-04.jpg)
જલ્દીથી નાના દીકરાએ તેની પાસે જે કંઈ હતું તે બધું એકઠુ કર્યું અને કસે દૂર ચાલ્યો ગયો અને પાપમય જીવનમાં પોતાની સંપત્તિ વેળફી નાખી.
નાના દીકરાએ જલ્દીથી તેની પાસે જે કંઈ હતું તે બધું એકઠુ કર્યું અને દૂર દેશમાં ચાલ્યો ગયો અને પાપમય જીવનમાં પોતાની સંપત્તિ વેડફી નાખી
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-35-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-35-05.jpg)
પછી, જે દેશમાં નાનો દીકરો રહેતો હતો ત્યાં ભયંકર દુકાળ પડ્યો, અને તેની પાસે ભોજન ખરીદવા માટે પૈસા ન હતા. તેને ફક્ત ભૂંડો ચરવાનું કામ મળ્યું. એ એટલો દુઃખી અને ભૂખ્યો હતો કે ભૂંડોના જ ખોરાકથી પેટ ભરવા ઇચ્છતો હતો.
પછી, જે દેશમાં નાનો દીકરો રહેતો હતો ત્યાં ભયંકર દુકાળ પડ્યો, અને તેની પાસે ભોજન ખરીદવા માટે પૈસા ન હતા. તેને ફક્ત ભૂંડો ચરાવવાનું કામ મળ્યું. એ એટલો દુઃખી અને ભૂખ્યો હતો કે ભૂંડોના જ ખોરાકથી પેટ ભરવા ઇચ્છતો હતો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-35-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-35-06.jpg)
છેવટે, નાના દીકરાએ પોતાને કહ્યું કે, ‘હું અહીં શું કરું છું? મારા પિતાના બધા જ નોકરો પાે ખાવા માટે પુષ્કળ ખોરાક છે. અને હું તો અહીં ભૂખે મરું છું. હું મારા પિતાની પાસે પાછો જઈશ અને તેનો એક નોકર બનીશ.
"છેવટે, નાના દીકરાએ પોતાને કહ્યું કે, ‘હું અહીં શું કરું છું? મારા પિતાના બધા જ નોકરો પાે ખાવા માટે પુષ્કળ ખોરાક છે. અને હું તો અહીં ભૂખે મરું છું.હું મારા પિતાની પાસે પાછો જઈશ અને તેનો એક નોકર બનીશ
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-35-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-35-07.jpg)
છેવટે નાનો દીકરો ફરીથી પોતાના પિતાના ઘેર જવા તૈયાર થઈ ગયો. જ્યારે તે હજી ઘણે દૂર હતો એટલામાં તેના પિતાએ તેને જોયો અને તેની પર દયા કરી. તે પોતાના પિતા તરફ દોડ્યો અને તેને ભેટી પડ્યો અને ચૂમ્યો.
છેવટે નાનો દીકરો ફરીથી પોતાના પિતાના ઘેર જવા તૈયાર થઈ ગયો. જ્યારે તે હજી ઘણે દૂર હતો એટલામાં તેના પિતાએ તેને જોયો અને તેની પર દયા આવી. તે પોતાના પુત્ર તરફ દોડ્યો અને તેને ભેટી પડ્યો અને ચૂમ્યો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-35-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-35-08.jpg)
દીકરાએ કહ્યું, પિતાજી, મેં ઈશ્વર અને તારી વિરુદ્ધ પાપ કર્યું છે. હું તારો દીકરો કહેવાવાને યોગ્ય નથી.
દીકરાએ કહ્યું, પિતાજી, મેં ઈશ્વર અને તારી વિરુદ્ધ પાપ કર્યું છેહું તારો દીકરો કહેવાવાને યોગ્ય નથી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-35-09.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-35-09.jpg)
પરંતુ તેના પિતાએ પોતાના નોકરોને કહ્યું, ‘જલ્દી જાઓ અને સારા કપડાં લાવો અને મારા દીકરાને પહેરાવો. એની આંગળીમાં વીંટી પહેરાવો અને પગમાં જોડા પહેરાવો. અને પાળેલા વાછડાને લાવીને કાપો કે આપણે ખાઈને આનંદ કરીએ. કેમ કે આ મારો દીકરો મરી ગયો હતો પરતું હવે તે જીવતો છે. તે ખોવાય ગયો હતો, પણ હવે તે જડ્યો છે.
પરંતુ તેના પિતાએ પોતાના નોકરોને કહ્યું, ‘જલ્દી જાઓ અને સારા કપડાં લાવો અને મારા દીકરાને પહેરાવો. એની આંગળીમાં વીંટી પહેરાવો અને પગમાં જોડા પહેરાવો. અને શ્રેષ્ઠ વાછડાને લાવીને કાપો કે આપણે ખાઈને આનંદ કરીએ. કેમ કે આ મારો દીકરો મરી ગયો હતો પરતું હવે તે જીવતો છે!તે ખોવાઈ ગયો હતો, પણ હવે તે જડ્યો છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-35-10.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-35-10.jpg)
અને તે લોકો આનંદ કરવા લાગ્યા. થોડા સમય પછી, વડો દીકરો ખેતરમાંથી કામ કરીને ઘરે પાછો આવ્યો. તેણે સંગીત અને નૃત્યનો અવાજ સાંભળ્યો અને ચકિત થઈ ગયો કે શું થઈ રહ્યું છે.
અને તે લોકો આનંદ કરવા લાગ્યાથોડા સમય પછી, મોટો દીકરો ખેતરમાંથી કામ કરીને ઘરે પાછો આવ્યો. તેણે સંગીત અને નૃત્યનો અવાજ સાંભળ્યો અને ચકિત થઈ ગયો કે શું થઈ રહ્યું છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-35-11.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-35-11.jpg)
જ્યારે મોટા દીકરાને ખબર પડી કે નાના દીકરાના ઘેર પાછા આવવાના કારણે તેઓ આનંદ મનાવી રહ્યા છે, તે ખૂબજ ગુસ્સે થયો અને ઘરની અંદર જવા રાજી નહોતો. તેના પિતા બહાર આવીને આજીજી કરી કે તે તેઓની સાથે આનંદ કરે. પણ તેણે ના પાડી દીધી.
જ્યારે મોટા દીકરાને ખબર પડી કે નાના દીકરાના ઘેર પાછા આવવાના કારણે તેઓ આનંદ મનાવી રહ્યા છે, ત્યારે તે ખૂબજ ગુસ્સે થયો અને ઘરની અંદર જવા રાજી નહોતો. તેના પિતાએ બહાર આવીને વિનંતી કરી કે તું અમારી સાથે આનંદ કર. પણ તેણે ના પાડી દીધી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-35-12.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-35-12.jpg)
મોટા દીકરાએ પોતાના પિતાને કહ્યું, ‘આટલા બધા વરસોમાં મેં તારા માટે નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે. મેં કદી તારી આજ્ઞાનું ઉલ્લઘન કર્યું નથી. તેમ છતાં મારા મિત્રો સાથે આનંદ મનાવા તેં મને બકરીનું એક નાનું બચ્ચું પણ નહિ આપ્યું. પરંતુ આ તારો દીકરો તારી સંપત્તિ પાપમય કામોમાં વેડફીને ઘેર પાછો આવ્યો, તો તેં તેને સારું પાળેલા વછરડાને કપાવ્યો’
મોટા દીકરાએ પોતાના પિતાને કહ્યું, ‘આટલા બધા વરસોમાં મેં તારા માટે નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે. મેં કદી તારી આજ્ઞાનું ઉલ્લઘન કર્યું નથી. તેમ છતાં મારા મિત્રો સાથે આનંદ કરવા તેં મને બકરીનું એક નાનું બચ્ચું પણ નથી આપ્યું. પરંતુ આ તારો દીકરો તારી સંપત્તિ પાપમય કામોમાં વેડફીને ઘેર પાછો આવ્યો, તો તેં તેને સારું શ્રેષ્ઠ વછરડાને કપાવ્યો’
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-35-13.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-35-13.jpg)
પિતાએ ઉત્તર આપ્યો, ‘મારા દીકરા, તું નિત્ય મારી સાથે છે. અને જે કંઈ મારું તે સંઘળું તારું જ છે. પણ હવે આપણા માટે આનંદ કરવું સારું છે, કેમ કે આ તારો ભાઈ મરી ગયો હતો, અને હવે જીવતો છે. તે ખોવાયેલો હતો, પણ હવે જડ્યો છે!”
પિતાએ ઉત્તર આપ્યો, ‘મારા દીકરા, તું નિત્ય મારી સાથે છે. અને જે કંઈ મારું તે સંઘળું તારું જ છે. પણ હવે આપણા માટે આનંદ કરવો તે સારું છે, કેમ કે આ તારો ભાઈ મરી ગયો હતો, અને હવે જીવતો થયો છે. તે ખોવાયેલો હતો, પણ હવે જડ્યો છે!”
_બાઇબલની એક વાર્તા : લૂક ૧૫ઃ૧૧-૩૨_
_બાઇબલની એક વાર્તા :લૂક 15:11-32_

View File

@ -1,31 +1,31 @@
# 36. રૂપાંતર
# રૂપાંતર
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-36-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-36-01.jpg)
એક દિવસ, ઈસુએ પોતાના ત્રણ શિષ્યો, પિતર, યાકૂબ અને યોહાનને પોતાની સાથે લીધા. (જે શિષ્યનું નામ યોહાન છે તે એ ન હતો જેણે ઈસુને બાપ્તિસ્મા આપ્યું હતું.) એકાંતમાં પ્રાર્થના કરવા માટે તેઓ ઊંચા પર્વત ઉપર ગયા.
એક દિવસ, ઈસુએ પોતાના ત્રણ શિષ્યો, પિતર, યાકૂબ અને યોહાનને પોતાની સાથે લીધા. (જે શિષ્યનું નામ યોહાન છે તે એ ન હતો જેણે ઈસુને બાપ્તિસ્મા આપ્યું હતું.)એકાંતમાં પ્રાર્થના કરવા માટે તેઓ ઊંચા પર્વત ઉપર ગયા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-36-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-36-02.jpg)
જ્યારે ઈસુ પ્રાર્થના કરી રહ્યો હતો, તેનું મોં સૂરજના જેવું તેજસ્વી થઈ ગયું અને તેના વસ્ત્રો પ્રકાશ જેવા એટલા સફેદ થઈ ગયા કે પૃથ્વી પર આટલા સફેદ કોઈ કરી શકે નહિ..
જ્યારે ઈસુ પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે તેમનું મોં સૂરજના જેવું તેજસ્વી થઈ ગયું અને તેના વસ્ત્રો પ્રકાશ જેવા ઉજળા થઈ ગયા એવા કે પૃથ્વી પર આટલા સફેદ કોઈ કરી શકે નહિ.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-36-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-36-03.jpg)
ત્યારે મૂસા અને એલિયા પ્રગટ થયા. આ લોકો પૃથ્વી પર ઘણા વર્ષો પહેલા રહ્યા હતા. તેઓએ યરૂશાલેમમાં ઈસુનું મરણ જે થવાનું હતું તે વિષે વાત કરી.
ત્યારે મૂસા અને એલિયા દેખાયા. આ ઘટનાના ઘણા વર્ષો પહેલા આ માણસો પૃથ્વી પર જીવી ગયા. તેઓએ યરૂશાલેમમાં ઈસુનું જે મરણ થવાનું હતું તે વિષે વાત કરી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-36-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-36-04.jpg)
જ્યારે મૂસા અને એલિયા ઈસુની સાથે વાત કરી રહ્યા હતા, પિતરે ઈસુને કહ્યું, “આપણા માટે અહીં રહેવું સારું છે.” ચાલો આપણે ત્રણ માંડવા બનાવીએ. એક તારે સારુ, એક મૂસાને સારુ અને એક એલિયાને સારુ.” પણ પોતે શું બોલી રહ્યો છે તે પિતર જાણતો નહોતો.
મૂસા અને એલિયા ઈસુની સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે પિતરે ઈસુને કહ્યું, “આપણા માટે અહીં રહેવું સારું છે.” ચાલો આપણે ત્રણ માંડવા બનાવીએ. એક તારે સારુ, એક મૂસાને સારુ અને એક એલિયાને સારુ.” પણ પોતે શું બોલી રહ્યો છે તે પિતર જાણતો નહોતો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-36-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-36-05.jpg)
પિતર બોલતો હતો એટલામાં એક ચળકતા વાદળે તેઓ પર છાયા કરી. અને વાદળામાંથી એક અવાજે કહ્યું, “આ મારો દીકરો છે, જેને હું પ્રેમ કરું છું. હું તેના પર પ્રસન્ન છું. તેનું સાંભળો.” ત્રણે શિષ્યો બહુ બીહ ગયા અને ભૂમિ પર પડી ગયા.
પિતર બોલતો હતો એટલામાં એક ચળકતા વાદળે તેઓ પર છાયા કરી. અને વાદળામાંથી એક વાણીએ કહ્યું, “આ મારો દીકરો છે, જેને હું પ્રેમ કરું છું. હું તેના પર પ્રસન્ન છું. તેનું સાંભળો.” ત્રણે શિષ્યો ખુબજ ડરી ગયા અને ભૂમિ પર પડી ગયા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-36-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-36-06.jpg)
ત્યારે ઈસુ તેઓને અડક્યા અને કહ્યું, “બીહોમા. ઊઠો.”
ત્યારે ઈસુ તેઓને અડક્યા અને કહ્યું, “ગભરાશો નહિ.ઉભા થાવ.”જ્યારે તેઓએ આજુ-બાજુ જોયું, તો ત્યાં ફક્ત ઈસુ જ હતા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-36-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-36-07.jpg)
જ્યારે તેઓએ આજુ-બાજુ જોયું, તો ત્યાં ફક્ત ઈસુ જ હતો. ઈસુ અને ત્રણ શિષ્યો પાછા પહાડની નીચે ઊતર્યાં. ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “જે કંઈ અહીં થયું છે તે કોઈને કહેવું નહિ. જલદી હું મરી જઈશ અને પાછો સજીવન થઈશ. ત્યાર પછી તમે લોકોને આ વાત કહી શકો છો.”
ઈસુ અને ત્રણ શિષ્યો પાછા પહાડની નીચે ઊતર્યાં. ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “જે કંઈ અહીં થયું છે તે કોઈને કહેવું નહિ. હું ટૂંક સમયમાં મરણ પામીશ અને પાછો સજીવન થઈશ. ત્યાર પછી તમે લોકોને આ વાત કહી શકો છો.”
_બાઇબલની એક વાર્તા : માથ્થી ૧૭ઃ૧-૯; માર્ક ૯ઃ૨-૮; લૂક ૯ઃ૨૮-૩૬_
_બાઇબલની એક વાર્તા :માથ્થી ૧૭ઃ૧-૯; માર્ક ૯ઃ૨-૮; લૂક ૯ઃ૨૮-૩૬_

View File

@ -1,47 +1,48 @@
# 37. ઈસુ લાજરસને મૂએલામાંથી જીવતો કરે છે
# ઈસુ લાજરસને મૂએલામાંથી જીવતો કરે છે
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-37-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-37-01.jpg)
એક દિવસ, ઈસુને સંદેશો મળ્યો કે લાજરસ બહુ બીમાર છે. લાજરસ અને તેની બે બહેનો, મરિયમ અને માર્થા, ઈસુના નજીકના મિત્રો હતા. જ્યારે ઈસુએ સમાચાર સાંભળ્યા, તેણે કહ્યું, “આ બીમારી મૃત્યુમાં સમાપ્ત થશે નહિ, પણ તે દેવના મહિમાને અર્થે છે.” ઈસુ પોતાના મિત્રોને પ્રેમ કરતો હતો, પણ જ્યાં તે હતો ત્યાં જ તે બે દિવસ સુધી રહ્યો.
એક દિવસ, ઈસુને સંદેશો મળ્યો કે લાજરસ બહુ બીમાર છે. લાજરસ અને તેની બે બહેનો, મરિયમ અને માર્થા, ઈસુના નજીકના મિત્રો હતા. જ્યારે ઈસુએ સમાચાર સાંભળ્યા, તેમણે કહ્યું, “આ બીમારીનો અંત મૃત્યુ નથી
, પણ તે ઈશ્વરના મહિમાને અર્થે છે.” ઈસુ પોતાના મિત્રોને પ્રેમ કરતા હતા, પણ જ્યાં તે હતા ત્યાં જ તે બે દિવસ સુધી રહ્યા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-37-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-37-02.jpg)
જ્યારે બે દિવસ પૂરા થઈ ગયા, ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “ચાલો આપણે ફરીથી યહૂદિયા જઈએ.” શિષ્યોએ ઉત્તર આપ્યો, “પરંતુ ગુરુજી થોડા સમય પહેલાં ત્યાંના લોકો તને મારી નાખવા ઇચ્છતા હતા.” ઈસુએ કહ્યું, “આપણો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે, અને હું તેને જગાડવા જવાનો છું.”
જ્યારે બે દિવસ પૂરા થઈ ગયા, ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “ચાલો આપણે ફરીથી યહૂદિયા જઈએ.” શિષ્યોએ ઉત્તર આપ્યો, “પરંતુ ગુરુજી થોડા સમય પહેલાં ત્યાંના લોકો તને મારી નાખવા ઇચ્છતા હતા.” ઈસુએ કહ્યું, “આપણો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે, અને હું તેને ઉઠાડવાને જવાનો છું.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-37-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-37-03.jpg)
શિષ્યોએ ઈસુને કહ્યું, “સ્વામી, લાજરસ ઊંઘી ગયો છે તો તે સાજો થશે.” ત્યારે ઈસુએ તેમને સ્પષ્ટ કહ્યું કે, “લાજરસ મરી ગયો છે. હું ખુશ છું કે હું ત્યાં ન હતો, જેથી તમે મારા પર વિશ્વાસ કરી શકો.”
શિષ્યોએ ઈસુને કહ્યું, “સ્વામી જો, લાજરસ ઊંઘી ગયો હશે તો પણ પાછો ઉઠશે.” ત્યારે ઈસુએ તેમને સ્પષ્ટ કહ્યું કે, “લાજરસ મરણ પામ્યો. હું ખુશ છું કે હું ત્યાં ન હતો, જેથી તમે મારા પર વિશ્વાસ કરી શકો.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-37-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-37-04.jpg)
જ્યારે ઈસુ લાજરસના ગામે પહોંચ્ય ત્યારે લાજરસ મરી ગયાને ચાર દિવસ થયા હતા. માર્થા ઈસુને મળવા બહાર આવી. તેણે ઈસુને કહ્યું, “જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહિ. પણ હું વિશ્વાસ કરું છું કે તું દેવ પાસે જે કંઈ માગશે, તે દેવ તને આપશે.”
જ્યારે ઈસુ લાજરસના ગામે પહોંચ્ય ત્યારે લાજરસ મરી ગયાને ચાર દિવસ થયા હતા. માર્થા ઈસુને મળવા બહાર આવી. તેણે ઈસુને કહ્યું, “જો તમે અહીં હોત તો મારો ભાઈ મરણ પામત નહિ. પણ હું વિશ્વાસ કરું છું કે તમે ઈશ્વર પાસે જે કંઈ માગશો, તે ઈશ્વર તમને આપશે.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-37-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-37-05.jpg)
ઈસુએ ઉત્તર આપ્યો, “પુનરુત્થાન તથા જીવન હું છું. જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ તે જીવતો શે. જે કોઈ મારા પર વિશ્વાસ કરશે તે કદી મરશે નહિ. શું તું આ વાત પર વિશ્વાસ કરે છે.”માર્થાએ ઉત્તર આપ્યો, “હા, સ્વામી. હું વિશ્વાસ કરું છું કે તું દેવનો દીકરો ખ્રિસ્ત છે.”
ઈસુએ ઉત્તર આપ્યો, “પુનરુત્થાન તથા જીવન હું છું. જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ તે જીવતો રહેશે. જે કોઈ મારા પર વિશ્વાસ કરશે તે કદી મરશે નહિ. શું તું આ વાત પર વિશ્વાસ કરે છે.”માર્થાએ ઉત્તર આપ્યો, “હા, પ્રભુ. હું વિશ્વાસ કરું છું કે તમે ઈશ્વરના દીકરા છો.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-37-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-37-06.jpg)
પછી મરિયમ ત્યાં આવી ગઈ. તે ઈસુને પગે પડી અને બોલી, “જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહિ.” ઈસુએ તેઓને પૂછ્યું, “તમે લાજરસને ક્યાં મૂક્યો છે?”તેઓએ તેને કહ્યું, “કબરમાં. આવીને જોઈ લે.” ત્યારે ઈસુ રડ્યો.
પછી મરિયમ ત્યાં આવી ગઈ. તે ઈસુને પગે પડી અને બોલી, “જો તમે અહીં હોત તો મારો ભાઈ મરણ પામત નહિ.” ઈસુએ તેઓને પૂછ્યું, “તમે લાજરસને ક્યાં મૂક્યો છે?”તેઓએ તેને કહ્યું, “કબરમાં.આવીને જોઈ લો.” ત્યારે ઈસુ રડ્યાં.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-37-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-37-07.jpg)
કબર એક ગુફામાં બનેલી હતી. તેના પર એક પથ્થર મૂકેલો હતો. જ્યારે ઈસુ પથ્થર પાસે ગયો, તેણે તેઓને કહ્યું, “પથ્થરને ખસેડો.” પરંતુ માર્થાએ કહ્યું, “તેને મર્યાંને ચાર દિવસ થઈ ગયા છે. તેમાંથી દુર્ગન્ધ આવતી હશે.”
કબર એક ગુફામાં બનેલી હતી. તેના પર એક પથ્થર મૂકેલો હતો. જ્યારે ઈસુ પથ્થર પાસે ગયા, તેમણે તેઓને કહ્યું, “પથ્થરને ખસેડો.” પરંતુ માર્થાએ કહ્યું ના, “તે મરણને ચાર દિવસ થઈ ગયા છે. તેમાંથી દુર્ગન્ધ આવતી હશે.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-37-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-37-08.jpg)
ઈસુએ ઉત્તર આપ્યો, “શું મેં તને નહોતું કહ્યું કે જો તું વિશ્વાસ કરશે તો તું દેવનો મહિમા જોશે?” ત્યારે તેઓએ તે પથ્થરને ખસેડી દીધો.
ઈસુએ ઉત્તર આપ્યો, “શું મેં તને નહોતું કહ્યું કે જો તું વિશ્વાસ કરશે તો તું ઈશ્વરનો મહિમા જોશે?” ત્યારે તેઓએ તે પથ્થરને ખસેડી દીધો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-37-09.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-37-09.jpg)
ત્યારે ઈસુએ આંખો ઉપર ઉઠાવીને કહ્યું, “હે બાપ, તે મારું સાંભળ્યું માટે તારો આભાર. હું જાણતો હતો કે તું નિત્ય મારું સાંભળે છે, પરંતુ જે લોકો આસપાસ ઊભા છે, તેઓ વિશ્વાસ કરે કે તેમને મોકલ્યો છે, માટે તેઓને લીધે હું કહું છું.” ત્યારે ઈસુએ ઊંચે સ્વરે પોકાર્યું કે “લાજરસ બહાર આવ!”
ત્યારે ઈસુએ આંખો ઉપર ઉઠાવીને કહ્યું, “હે બાપ, તે મારું સાંભળ્યું માટે તારો આભાર. હું જાણતો હતો કે તમે નિત્ય મારું સાંભળો છો, પરંતુ જે લોકો આસપાસ ઊભા છે, તેઓ વિશ્વાસ કરે કે તેમને મોકલ્યો છે, માટે તેઓને લીધે હું કહું છું.”ત્યારે ઈસુએ ઊંચે સ્વરે પોકાર્યું કે “લાજરસ બહાર આવ!”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-37-10.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-37-10.jpg)
છેવટે લાજરસ બહાર આવ્યો! તે અત્યારે પણ કબરના વસ્ત્રોથી વીંટાયેલો હતો. ઈસુએ તેઓએ કહ્યું, “તેના કબરના વસ્ત્રો કાઢવામાં તેની મદદ કરો. અને તેને આઝાદ કરી દો!” આ ચમત્કારને કારણે ઘણા યહૂદીઓએ ઈસુ પર વિશ્વાસ કર્યોં.
તેથી લાજરસ બહાર આવ્યો! તે અત્યારે પણ મરણના વસ્ત્રોથી વીંટાયેલો હતો.ઈસુએ તેઓએ કહ્યું, “તેના કબરના વસ્ત્રો કાઢવામાં તેની મદદ કરો. અને તેને મુક્ત કરો!”આ ચમત્કારને કારણે ઘણા યહૂદીઓએ ઈસુ પર વિશ્વાસ કર્યોં.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-37-11.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-37-11.jpg)
પરંતુ યહૂદીઓના ધાર્મિક યાજકો ઈર્ષ્યા કરતા હતા, એ માટે તે એક-બીજા સાથે યોજના કરવા એકઠા થયા કે કેવી રીતે ઈસુ અને લાજરસને મારી નાખ.
પરંતુ યહૂદીઓના ધાર્મિક આગેવાનો ઈર્ષા કરતા હતા, એ માટે તે એક-બીજા સાથે યોજના કરવા એકઠા થયા કે કેવી રીતે ઈસુ અને લાજરસને મારી નાખવા.
_બાઇબલની એક વાર્તાઃ યોહાન ૧૧ઃ૧-૪૬_

View File

@ -1,63 +1,64 @@
# 38. ઈસુની સાથે વિશ્વાસઘાત
# ઈસુની સાથે વિશ્વાસઘાત
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-38-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-38-01.jpg)
દર વર્ષે યહૂદીઓ પાસ્ખાપર્વ મનાવતા હતા. દેવે કેવી રીતે ઘણી સદીયો પહેલાં તેઓના પૂર્વજોને મિસરની ગુલામીમાંથી છોડાવ્યા તે વિષે આ પર્વ હતો. ઈસુએ સર્વજનિક રૂપે જ્યારે પોતાનો પહેલો પ્રચાર અને શિક્ષ શરૂ કરી તેના લગભગ ત્રણ વર્ષ પછી, ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે તે યરૂશાલેમમાં તેઓની સાથે આ પર્વ મનાવવા માગતો હતો. અહીં તેને મારી નાખવામાં આવશે.
દર વર્ષે યહૂદીઓ પાસ્ખાપર્વ મનાવતા હતા. ઈશ્વરે કેવી રીતે ઘણી સદીઓ પહેલાં તેઓના પૂર્વજોને મિસરની ગુલામીમાંથી છોડાવ્યા તે વિષે આ પર્વ હતું.ઈસુએ સર્વજનિક રૂપે જ્યારે પોતાનો પહેલો પ્રચાર અને શિક્ષ શરૂ કરી તેના લગભગ ત્રણ વર્ષ પછી, ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે તે યરૂશાલેમમાં તેઓની સાથે આ પર્વ મનાવવા માગતા હતા. અહીં તેમને મારી નાખવામાં આવશે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-38-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-38-02.jpg)
ઈસુના એક શિષ્યનું નામ યહૂદા હતું. શિષ્યોના પૈસાની થેલીની જવાબદારી યહૂદાની હતી. પરંતુ તેને પૈસાથી પ્રેમ હતો. તે હંમેશા થેલીમાંથી પૈસાની ચોરી કરતો હતો. ઈસુ અને તેના શિષ્યો યરૂશાલેમમાં પહોંચ્યા પછી યહૂદા યહૂદીઓના યાજક પાસે ગયો અને રૂપિયાનાં બદલે ઈસુને તેઓના હાથે પકડવાનો પ્રસ્તાવ મૂક્યો.એ જાણતો હતો કે યહૂદી યાજકો ઈસુને મસીહ તરીકે માનતા નથી અને તેઓ તેને મારવાની યુક્તિ કરી રહ્યા હતા.
ઈસુના એક શિષ્યનું નામ યહૂદા હતું. શિષ્યોના પૈસાની થેલીની જવાબદારી યહૂદાની હતી. પરંતુ તેને પૈસાથી પ્રેમ હતો. તે હંમેશા થેલીમાંથી પૈસાની ચોરી કરતો હતો.ઈસુ અને તેના શિષ્યો યરૂશાલેમમાં પહોંચ્યા પછી યહૂદા યહૂદીઓના યાજક પાસે ગયો અને રૂપિયાનાં બદલે ઈસુને તેઓના હાથે પકડવાનો પ્રસ્તાવ મૂક્યો.એ જાણતો હતો કે યહૂદી યાજકો ઈસુને મસીહ તરીકે માનતા નથી અને તેઓ તેને મારવાની યુક્તિ કરી રહ્યા હતા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-38-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-38-03.jpg)
યહૂદી યાજકો જે મહાયાજક દ્વારા સંચાલીત હતા, તેઓને ઈસુને પકડવાને સારુ યહૂદાને ત્રીસ ચાંદીના સિક્કા આપ્યા. પ્રબોધકોએ જે પ્રમાણે પ્રબોધ કર્યો તે જ પ્રમાણે બન્યું. યહૂદા સહેમત થયો, પૈસા લીધા અને ત્યાંથી ચાલ્યો ગયો. ઈસુને પકડાવવા માટે તે તક શોધવા લાગ્ય.
યહૂદી યાજકો જે મહાયાજક દ્વારા પ્રેરાયેલા હતા, તેઓનએ ઈસુને પકડવાને સારુ યહૂદાને ત્રીસ ચાંદીના સિક્કા આપ્યા. પ્રબોધકોએ જે પ્રમાણે પ્રબોધ કર્યો તે જ પ્રમાણે બન્યું. યહૂદા સમત થયો, પૈસા લીધા અને ત્યાંથી ચાલ્યો ગયો. ઈસુને પકડાવવા માટે તે તક શોધવા લાગ્ય.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-38-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-38-04.jpg)
યરૂશાલેમમાં ઈસુએ પોતાના શિષ્યો સાથે પાસ્ખાપર્વ મનાવ્યો. રોટલી લીધી અને તેને તોડી. તેણે કહ્યું, “આ લો અને ખાઓ. આ મારું શરીર છે, જે તમારા માટે આપવામાં આવે છે.મારી યાદમાં આ કર્યા કરો.” આ રીતે, ઈસુએ કહ્યું કે તેનું શરીર તેમના માટે બલિદાન કરવામાં આવશે.
યરૂશાલેમમાં ઈસુએ પોતાના શિષ્યો સાથે પાસ્ખાપર્વ મનાવ્યું. રોટલી લીધી અને તેને તોડી. તેમણે કહ્યું, “આમાંથી ખાઓ. આ મારું શરીર છે, જે તમારા માટે આપવામાં આવે છે.મારી યાદમાં આ કર્યા કરો.” આ રીતે, ઈસુએ કહ્યું કે તેમનું શરીર તેઓને માટે બલિદાન કરવામાં આવશે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-38-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-38-05.jpg)
પછી ઈસુએ પ્યાલો લીધો અને કહ્યું, “આ પીઓ. આ નવા કરારનું મારું લોહી છે, જે પાપોની ક્ષમા માટે વહેડાવવામાં આવે. આ મારી યાદમાં કર્યા કરો.”
પછી ઈસુએ પ્યાલો લીધો અને કહ્યું, “આમાંથી પીઓ. આ નવા કરારનું મારું લોહી છે, જે પાપોની ક્ષમા માટે વહેડાવવામાં આવ્યું છે. આ મારી યાદમાં કર્યા કરો.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-38-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-38-06.jpg)
ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “તમારામાંનું કોઈ મને પકડાવશે.” શિષ્યો ચકીત થઈ ગયા, અને પૂછવા લાગ્યા કે એ કોણ છે જે આવું કાર્ય કરશે. પછી તેણે રોટલીનો ટુકડો યહૂદાને આપ્યો.
ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “તમારામાંનું કોઈ મને પકડાવશે.” શિષ્યો ચકીત થઈ ગયા, અને પૂછવા લાગ્યા કે એ કોણ છે જે આવું કાર્ય કરશે. ઈસુએ કહ્યું, “હું જે વ્યક્તિને આ રોટલીનો ટુકડો આપું છુ તે મારો વિશ્વાસઘાત કરશે.”પછી તેણે રોટલીનો ટુકડો યહૂદાને આપ્યો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-38-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-38-07.jpg)
રોટલી લીધા પછી, શેતાન યહૂદામાં પેઠો. યહૂદા ત્યાંથી ચાલ્યો ગયો, જેથી તે ઈસુને પકડવા યહૂદી યાજકોની મદદ કરી શકે. એ રાત્રીનો સમય હતો.
રોટલી લીધા પછી, શેતાને યહૂદામાં પ્રવેશ કર્યો. યહૂદા ત્યાંથી ચાલ્યો ગયો, જેથી તે ઈસુને પકડવા યહૂદી યાજકોની મદદ કરી શકે. એ રાત્રીનો સમય હતો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-38-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-38-08.jpg)
ભોજન પછી, ઈસુ અને તેના શિષ્યો જૈતૂન પર્વત પર ગયા. ઈસુએ કહ્યું, “આજે રાત્રે તમે બધા મને ત્યજી દેશો. એવું લખેલું છે કે, ‘હું પાળકને મારીશ અને ઘેટાંને વિખેરાઈ જશે.’”
ભોજન પછી, ઈસુ અને તેના શિષ્યો જૈતૂન પર્વત પર ગયા. ઈસુએ કહ્યું, “આજે રાત્રે તમે બધા મને ત્યજી દેશો. એવું લખેલું છે કે, ‘હું પાળકને મારીશ અને ઘેટાંઓ વિખેરાઈ જશે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-38-09.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-38-09.jpg)
પિતરે ઉત્તર આપ્યો, “તને બધા ત્યજી દેશે પણ હું તને કદી ત્યજીશ નહિ.” ત્યારે ઈુએ પિતરને કહ્યું, “શેતાન તારો કબજો લેવા ઇચ્છે છે, પણ પિતર મેં તારા માટે પ્રાર્થના કરી છે કે તારો વિશ્વાસ ખૂટે નહિ. તો પણ આજે મરઘો બોલ્યા પહેલાં તું મને ઓળખતો નથી એમ ત્રણ વાર તું મારો નકાર કરશે.”
પિતરે ઉત્તર આપ્યો, “તને બધા ત્યજી દેશે પણ હું તને કદી ત્યજીશ નહિ.” ત્યારે ઈુએ પિતરને કહ્યું, “શેતાન તારો કબજો લેવા ઇચ્છે છે, પણ પિતર મેં તારા માટે પ્રાર્થના કરી છે કે તારો વિશ્વાસ ખૂટે નહિ. તો પણ આજે મરઘો બોલ્યા પહેલાં તું મને ઓળખતો નથી એમ ત્રણ વાર તું મારો નકાર કરશે.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-38-10.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-38-10.jpg)
પિતરે ઈસુને કહ્યું, “જો મને મરવું પણ પડે તો પણ હું તને નકારીશ નહિ.” બધા શિષ્યોએ આજ વાત કરી.
પિતરે ઈસુને કહ્યું, “જો મને મરવું પણ પડે તો પણ હું તને નકારીશ નહિ.” બધા શિષ્યોએ આ જ વાત કરી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-38-11.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-38-11.jpg)
પછી ઈસુ પોતાના શિષ્યો સાથે ગેથશેમાને નામે એક જગ્યાએ ગયા. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો.” પછી ઈસુ પ્રાર્થના કરવા ચાલ્યો ગયો.
પછી ઈસુ પોતાના શિષ્યો સાથે ગેથશેમાને નામે એક જગ્યાએ ગયા. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો.” પછી ઈસુ પ્રાર્થના કરવા ચાલ્યા ગયા.ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો.” પછી ઈસુ પ્રાર્થના કરવા ચાલ્યા ગયા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-38-12.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-38-12.jpg)
ઈસુએ ત્રણ વાર પ્રાર્થના કરી, “મારા બાપ, જો શક્ય હોય તો, આ મરણનો પ્યાલો પીવડાવીશ નહિ. પણ લોકોના પાપોની ક્ષમાનો બીજો કોઈ રસ્તો ન હોય, તો પછી તારી ઇચ્છા પ્રમાણે થાઓ.” ઈસુ ઘણા કષ્ટમાં હતો અને તેનો પરસેવો લોહીના ટીપાં જેવો પડી રહ્યો હતો. દેવે તેને બળ આપવા માટે એક દૂતને મોકલ્યો.
ઈસુએ ત્રણ વાર પ્રાર્થના કરી, “મારા પિતા, જો શક્ય હોય તો, આ દુઃખનો પ્યાલો પીવડાવશો નહીં.પણ લોકોના પાપોની ક્ષમાનો બીજો કોઈ માર્ગ ન હોય, તો પછી તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.” ઈસુ ઘણા દુઃખમાં હતા અને તેમનો પરસેવો લોહીના ટીપાં જેવો પડી રહ્યો હતો. ઈશ્વરે તેમને બળ આપવા માટે એક દૂતને મોકલ્યો
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-38-13.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-38-13.jpg)
દર વખતે પ્રાર્થના કરીને ઊઠ્યા પછી તે પોતાના શિષ્યો પાસે આવ્યો ત્યારે તેઓ ઊંઘતા હતા. જ્યારે તે ત્રીજી વખત આવ્યો, ત્યારે તેણે કહ્યું, “ઊઠો! મને પકડવાવાળો આવી પહોંચ્યો છે.”
દર વખતે પ્રાર્થના કરીને ઊઠ્યા પછી તે પોતાના શિષ્યો પાસે આવ્યા ત્યારે તેઓ ઊંઘતા હતા. જ્યારે તેઓ ત્રીજી વખત આવ્યા, ત્યારે તેમણે કહ્યું, “ઊઠો! મને પકડવાવાળો આવી પહોંચ્યો છે.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-38-14.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-38-14.jpg)
યહૂદા પોતાની સાથે યહૂદી યાજકો, સિપાઈઓ અને એક મોટા ટોળાને લઈને આવી પહોંચ્યો. તેઓ પાસે તલવાર અને સોટા હતા. યહૂદા ઈસુની પાસે આવ્યો અને કહ્યું, “સલામ, ગુરુજી,” અને તે તેને ચૂમ્યો. યહૂદી યાજકો માટે આ એક નિશાની હતી કે તેઓ કોને પકડે. ત્યારે ઈસુએ કહ્યું, “શું તું મને ચુંબન કરીને પકડવા માગે છે.
યહૂદા પોતાની સાથે યહૂદી યાજકો, સિપાઈઓ અને એક મોટા ટોળાને લઈને આવી પહોંચ્યો. તેઓ પાસે તલવાર અને સોટા હતા.યહૂદા ઈસુની પાસે આવ્યો અને કહ્યું, “સલામ, ગુરુજી,” અને તેણે ચૂંબન કર્યું.યહૂદી યાજકો માટે આ એક નિશાની હતી કે તેઓ કોને પકડે.ત્યારે ઈસુએ કહ્યું, “શું તું મને ચુંબન કરીને પકડાવવા માગે છે?
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-38-15.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-38-15.jpg)
જેવા સિપાઈઓએ ઈસુને પકડ્યો, પિતરે પોતાની તલવાર કાઢી અને મહાયાજકના એક નોકરનો કાન કાપી નાખ્યો. ઈસુએ કહ્યું, “પોતાની તલવાર દૂર કર.હું મારી રક્ષા માટે મારા પિતાને વિનંતી કરીને દૂતોની ફોજ બોલાવી શકું છું. પણ મારે મારા પિતાની આજ્ઞા માનવી જોઈએ.” પછી ઈસુએ તે વ્યક્તિનો કાન સાજો કર્યોં. જ્યારે ઈસુ બંદી બન્યો ત્યારે બધા શિષ્યો તેને છોડીને ભાગી ગયા.
જેવા સિપાઈઓએ ઈસુને પકડ્યા
, પિતરે પોતાની તલવાર કાઢી અને મહાયાજકના એક નોકરનો કાન કાપી નાખ્યો. ઈસુએ કહ્યું, “પોતાની તલવાર દૂર કર.હું મારી રક્ષા માટે મારા પિતાને વિનંતી કરીને દૂતોની ફોજ બોલાવી શકું છું.પણ મારે મારા પિતાની આજ્ઞા માનવી જોઈએ.”પછી ઈસુએ તે વ્યક્તિનો કાન સાજો કર્યોં.જ્યારે ઈસુ બંદી બન્યા ત્યારે બધા શિષ્યો તેમને છોડીને ભાગી ગયા.
_બાઇબલની એક વાર્તાઃ માથ્થી ૨૬ઃ૧૪-૫૬; માર્ક ૧૪ઃ૧૦-૫૦; લૂક ૨૨ઃ૧-૫૩; યોહાન ૧૨ઃ૬; ૧૮ઃ૧-૧૧_
_બાઇબલની એક વાર્તાઃમાથ્થી ૨૬ઃ૧૪-૫૬; માર્ક ૧૪ઃ૧૦-૫૦; લૂક ૨૨ઃ૧-૫૩; યોહાન ૧૨ઃ૬; ૧૮ઃ૧-૧૧_

View File

@ -1,51 +1,51 @@
# 39. ઈસુ પર મુકદમો ચલાવવામાં આવે છે
# ઈસુ પર મુકદમો ચલાવવામાં આવે છે
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-39-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-39-01.jpg)
હવે અડધી રાત થઈ ગઈ હતી. સિપાઈઓ ઈસુને પ્રમુખ યાજકના ઘરે લઈ ગયા જેથી તેઓ તેને પ્રશ્નો પૂછી શકે છે. પિતર દૂરથી તેમનો પીછો કરી રહ્યો હતો.જ્યારે ઈસુને ઘરની અંદર લઈ જવામાં આવ્યો, પિતર બહાર બેસીને અગાંરાની રોશનીમાં તાપતો હતો.
હવે અડધી રાત થઈ ગઈ હતી. સિપાઈઓ ઈસુને પ્રમુખ યાજકના ઘરે લઈ ગયા જેથી તેઓ તેને પ્રશ્નો પૂછી શકે. પિતર દૂરથી તેમનો પીછો કરી રહ્યો હતો.જ્યારે ઈસુને ઘરની અંદર લઈ જવામાં આવ્યા, પિતર બહાર બેસીને આગથી તાપતો હતો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-39-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-39-02.jpg)
ઘરની અંદર યહૂદી યાજકો ઈસુ પર મુકદમો ચલાવી રહ્યા હતા. તેઓ ઘણાં જૂઠા સાક્ષીદારોને લઈને આવ્યા જેઓએ ઈસુ વિરુદ્ધ જૂઠી સાક્ષી આપી. તેમની સાક્ષી એક બીજાથી મળતી ન હતી, આથી યહૂદી યાજકો ઈસુને દોષિત સાબિત કરી શક્યા નહિ. ઈસુએ કશું કહ્યું નહિ.
ઘરની અંદર યહૂદી યાજકો ઈસુ પર મુકદમો ચલાવી રહ્યા હતા. તેઓ ઘણાં જૂઠા સાક્ષીને લઈને આવ્યા જેઓએ ઈસુ વિરુદ્ધ જૂઠી સાક્ષી આપી. તેમની સાક્ષી એક બીજાથી મળતી ન હતી, આથી યહૂદી યાજકો ઈસુને દોષિત સાબિત કરી શક્યા નહિ. ઈસુએ કશું કહ્યું નહિ.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-39-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-39-03.jpg)
અંતે પ્રમુખ યાજકે ઈસુ તરફ જોઈને કહ્યું, “શું તું દેવનો દીકરો, ખ્રિસ્ત છે?”
અંતે પ્રમુખ યાજકે ઈસુ તરફ જોઈને કહ્યું, “શું તું ઈશ્વરનો દીકરો, ખ્રિસ્ત છે?”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-39-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-39-04.jpg)
ઈસુએ કહ્યું, “હું છું. તમે મને દેવની જમણી બાજુએ બેઠેલો અને સ્વર્ગથી આવતા જોશો.” મુખ્ય યાજકે ક્રોધમાં પોતાના કપડાં ફાડી નાખ્યા અને બૂમો પાડીને ધાર્મિક યાજકોને કહ્યું, “હવે આપણને બીજી સાક્ષીદારોની જરૂર નથી! તમે તેને કહેતા સાંભળ્યું છે કે આ દેવનો દીકરો છે. તમારો નિર્ણય શું છે?”
ઈસુએ કહ્યું, “હું છું. તમે મને ઈશ્વરનીની જમણી બાજુએ બેઠેલો અને સ્વર્ગથી આવતા જોશો.” મુખ્ય યાજકે ક્રોધમાં પોતાના કપડાં ફાડી નાખ્યા અને બૂમો પાડીને ધાર્મિક આગેવાનોને કહ્યું, “હવે આપણને બીજી સાક્ષીઓની જરૂર નથી! તમે તેને કહેતા સાંભળ્યો છે કે હું ઈશ્વરનો દીકરો છું. તમારો નિર્ણય શું છે?”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-39-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-39-05.jpg)
બધા યહૂદી યાજકોએ મુખ્ય યાજકને ઉત્તર આપ્યો, “તે મરણજોગ છે.” ત્યારે તેઓએ ઈસુની આંખો પર પટ્ટી બાંધી, તેના પર થૂંક્યા, તેને માર્યો અને તેની મશ્કરી કરી.
બધા યહૂદી આગેવાનોએ મુખ્ય યાજકને ઉત્તર આપ્યો, “તે મરણજોગ છે.” ત્યારે તેઓએ ઈસુની આંખો પર પટ્ટી બાંધી, તેમના પર થૂંક્યા, તેમને માર્યા અને તેમની મશ્કરી કરી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-39-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-39-06.jpg)
જ્યારે પિતર ઘરની બહાર બેઠો હતો, ત્યારે એક દાસીએ કહ્યું, “તું પણ ઈસુની સાથે હતો!” પિતરે તેને ના પાડી. ત્યાર પછી, બીજી દાસીએ પણ આજ વાત કરી, અને પિતરે ફરીથી ના પાડી. અંતમાં લોકોએ કહ્યું, “અમે જાણીએ છીએ કે તું ઈસુની સાથે હતો કેમ કે તું ગાલીલથી છે.”
જ્યારે પિતર ઘરની બહાર બેઠો હતો, ત્યારે એક દાસીએ કહ્યું, “તું પણ ઈસુની સાથે હતો!” પિતરે તેને ના પાડી. ત્યાર પછી, બીજી દાસીએ પણ આ જ વાત કરી, અને પિતરે ફરીથી ના પાડી. અંતમાં લોકોએ કહ્યું, “અમે જાણીએ છીએ કે તું ઈસુની સાથે હતો કેમ કે તમે બંને ગાલીલથી છો.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-39-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-39-07.jpg)
ત્યારે પિતર શાપ દેવા અને સમ ખાવા લાગ્યો કે, “હું એ માણસને ઓળખતો નથી.” તરત મરઘો બોલ્યો અને ઈસુએ ફરીને પિતરની સામે જોયું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-39-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-39-08.jpg)
પિતર ત્યાંથી દૂર ચાલ્યો ગયા અને બહુ રડ્યો. તે સમયે ઈસુ અપરાધી ઠરાવાયો એ તેને પકડનાર યહૂદાએ જોયું. તેને પશ્ચાત્તાપ થયો અને જઈને આત્મહત્યા કરી દીધી.
પિતર ત્યાંથી દૂર ચાલ્યો ગયો અને બહુ રડ્યો. તે સમયે ઈસુ મરણદંડને લાયક ઠરાવાયા તે તેમના પકડાવનાર યહૂદાએ જોયું. તે ખૂબ દુઃખી થયો અને તેણે જઈને આત્મહત્યા કરી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-39-09.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-39-09.jpg)
બીજા દિવસે સવારે, યહૂદી યાજકો ઈસુને રોમ રાજ્યપાલ પિલાતની પાસે લઈ ગયા. તેઓએ આશા કરી હતી કે પિલાત પણ ઈસુને દોષી ઠરાવશે અને મૃત્યુદંડની સજા આપશે. પિલાતે ઈસુને પૂછ્યું, “શું તું યહૂદીઓનો રાજા છે?”
બીજા દિવસે સવારે, યહૂદી યાજકો ઈસુને રોમ રાજ્યપાલ પિલાતની પાસે લઈ ગયા. તેઓએ આશા કરી હતી કે પિલાત પણ ઈસુને દોષી ઠરાવશે અને મૃત્યુદંડની સજા આપશે. પિલાતે ઈસુને પૂછ્યું, “શું તું યહૂદીઓનો રાજા છે?”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-39-10.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-39-10.jpg)
ઈસુએ ઉત્તર આપ્યો, “એવું તું કહે છે. મારું રાજ્ય આ જગતનું નથી. જો એવું હોત તો મારા સેવકો મારા માટે લડાઈ કરત. હું દેવ વિષે સત્ય કહેવા આવ્યો છું.જે સત્યનો છે તે દરેક મારી વાણી સાંભળે છે.” પિલાતે કહ્યું, “સત્ય શું છે?”
ઈસુએ ઉત્તર આપ્યો, “એવું તમે કહો છો. મારું રાજ્ય આ જગતનું નથી. જો એવું હોત તો મારા સેવકો મારા માટે લડાઈ કરત. હું ઈશ્વર વિષે સત્ય કહેવા આવ્યો છું.જે સત્યનો છે તે દરેક મારી વાણી સાંભળે છે.” પિલાતે કહ્યું, “સત્ય શું છે?”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-39-11.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-39-11.jpg)
ઈસુની સાથે વાત કર્યા પછી પિલાત ટોળા પાસે ગયો અને કહ્યું, “મને આ માણસમાં કોઈ પણ દષ માલૂમ પડતો નથી.” પરંતુ યહૂદી યાજકો અને ટોળાએ બૂમો પાડીને કહ્યું, “તેને વધસ્તંભે જડો!” પિલાતે ઉત્તર આપ્યો, “એ દોષી નથી.” પણ તેઓ પાછા જોરથી બૂમો પાડવા લાગ્યા. ત્યારે પિલાતે ત્રીજી વાર કહ્યું, “આ દોષી નથી.”
ઈસુની સાથે વાત કર્યા પછી પિલાત ટોળા પાસે ગયો અને કહ્યું, “મને આ માણસમાં કોઈ પણ દષ માલૂમ પડતો નથી.” પરંતુ યહૂદી યાજકો અને ટોળાએ બૂમો પાડીને કહ્યું, “તેને વધસ્તંભે જડો!” પિલાતે ઉત્તર આપ્યો, “તેનામાં કોઇ અપરાધ જણાતો નથી.” પણ તેઓ પાછા જોરથી બૂમો પાડવા લાગ્યા. ત્યારે પિલાતે ત્રીજી વાર કહ્યું, “તેનામાં કોઇ અપરાધ જણાતો નથી.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-39-12.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-39-12.jpg)
પિલાત બી ગયો કે ટોળુ દંગો કરી શકે છે તેથી તે પોતાના સિપાઈઓ દ્વારા ઈસુને વધસ્તંભે જડવાને સહેમત થઈ ગયો. રોમન સૈનિકોએ ઈસુને કોરડા માર્યા. અને શાહી ઝભ્ભો અને કાંટાનો મુગટ પહેરાવ્યો. ત્યારે તેઓએ તેની મશકરી કરી કે, “”જુઓ, યહૂદીઓનો રાજા!
પિલાત બી ગયો કે ટોળુ દંગો કરી શકે છે તેથી તે પોતાના સિપાઈઓ દ્વારા ઈસુને વધસ્તંભે જડવાને સહેમત થઈ ગયો. રોમન સૈનિકોએ ઈસુને કોરડા માર્યા. અને શાહી ઝભ્ભો અને કાંટાનો મુગટ પહેરાવ્યો. ત્યારે તેઓએ તેની મશકરી કરી કે, “”જુઓ, યહૂદીઓનો રાજા!
_બાઇબલની વાર્તાઃ માથ્થી ૨૬ઃ૫૭-૨૭ઃ૨૬; માર્ક ૧૪ઃ૫૩-૧૫ઃ૧૫; લૂક ૨૨ઃ૫૪-૨૩ઃ૨૫; યોહાન ૧૮ઃ૧૨-૧૯૧૭_
_બાઇબલની વાર્તાઃમાથ્થી ૨૬ઃ૫૭-૨૭ઃ૨૬; માર્ક ૧૪ઃ૫૩-૧૫ઃ૧૫; લૂક ૨૨ઃ૫૪-૨૩ઃ૨૫; યોહાન ૧૮ઃ૧૨-૧૯૧૭_

View File

@ -1,39 +1,41 @@
# 40. ઈસુને વધસ્તંભે જડ્યો
# ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યાં
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-40-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-40-01.jpg)
ઈસુની મશ્કરી કર્યા પછી, સૈનિકો તેને વધસ્તંભે જડવા દૂર લઈ ગયા. તેઓએ ઈસુ પાસે વધસ્તંભ ઊંચકાવડાવ્યો જેની પર તે મરવાનો હતો.
ઈસુની મશ્કરી કર્યા પછી, સૈનિકો તેને વધસ્તંભે જડવા દૂર લઈ ગયા. તેઓએ ઈસુ પાસે જેની પર તેઓ મરવાના હતા વધસ્તંભ ઊંચકાવડાવ્યો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-40-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-40-02.jpg)
સૈનિકો ઈસુને “ખોપરી” નામના સ્થાને લાવ્યા અને તેના હાથ અને પગ વધસ્તંભ પર ખીલાથી ઠોકી દીધા. પણ ઈસુએ કહ્યું, “હે પિતા, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. પિલાતે આજ્ઞા આપી કે તેના માથા ઉપર “યહૂદીઓનો રાજા” લખેલું તહોમતનામું લગાડવામાં આવે.
સૈનિકો ઈસુને “ખોપરી” નામના સ્થાને લાવ્યા અને તેના હાથ અને પગ વધસ્તંભ પર ખીલાથી જડી દીધા. પણ ઈસુએ કહ્યું, “હે પિતા, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. પિલાતે આજ્ઞા આપી કે તેના માથા ઉપર “યહૂદીઓનો રાજા” લખેલું તહોમતનામું લગાડવામાં આવે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-40-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-40-03.jpg)
સૈનિકોએ ઈસુના કપડાં માટે ચિઠ્ઠી નાખી. જ્યારે તેઓએ આવું કર્યું ત્યારે આ ભવિષ્યવાણી પૂરી થઈઃ “તેઓએ માંહોમાંહે મારાં કપડાં વહેંચી લે છે, અને મારા ઝભ્ભાને માટે તેઓ ચિઠ્ઠી નાખે છે.”
સૈનિકોએ ઈસુના કપડાં માટે ચિઠ્ઠી નાખી. જ્યારે તેઓએ આવું કર્યું ત્યારે આ ભવિષ્યવાણી પૂરી થઈઃ “તેઓએ માંહોમાંહે મારાં કપડાં વહેંચી લીધા, અને મારા ઝભ્ભાને માટે તેઓએ ચિઠ્ઠી નાખી.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-40-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-40-04.jpg)
ઈસુને બે ચોરો વચ્ચે વધસ્તંભે જડવામાં આવ્ય. તેમાંનો એક ઈસુની નિંદા કરતો હતો, પરંતુ બીજાએ કહ્યું, “શું તું દેવથી પણ બીતો નથી? આપણે તો દોષી છીએ, પણ આ માણસ નિર્દોષ છે પછી તેણે ઈસુને કહ્યું, “કૃપા કરી, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને યાદ કરજે.” ઈસુએ તેને ઉત્તર આપ્યો, “આજે તું મારી સાથે પારાદેશમાં હોઈશ.”
ઈસુને બે ચોરો વચ્ચે વધસ્તંભે જડવામાં આવ્ય. તેમાંનો એક ઈસુની નિંદા કરતો હતો, પરંતુ બીજાએ કહ્યું, “શું તું ઈશ્વરથી પણ બીતો નથી? આપણે તો દોષી છીએ, પણ આ માણસ નિર્દોષ છે.પછી તેણે ઈસુને કહ્યું, “કૃપા કરી, તમે તમારા રાજ્યમાં આવો ત્યારે મને યાદ કરજો.” ઈસુએ તેને ઉત્તર આપ્યો, “આજે તું મારી સાથે પારાદેશમાં હોઈશ.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-40-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-40-05.jpg)
યહૂદી યાજકો અને અન્ય લોકો જે ટોળામાં હતા તેઓ ઈસુની મશકરી કરતા હતા. તેઓએ ઈસુને કહ્યું, “જો તું દેવનો દીકરો હોય તો વધસ્તંભ પરથી ઊતરીઆવ અને પોતાને બચાવી લે. પછી અમે તારા પર વિશ્વાસ કરીશું.”
યહૂદી યાજકો અને અન્ય લોકો જે ટોળામાં હતા તેઓ ઈસુની મશ્કરી કરતા હતા. તેઓએ ઈસુને કહ્યું, “જો તું ઈશ્વરનો દીકરો હોય તો વધસ્તંભ પરથી ઊતરી
આવ અને પોતાને બચાવી લે. પછી અમે તારા પર વિશ્વાસ કરીશું.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-40-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-40-06.jpg)
ત્યારે બપોરના સમયે સંપૂર્ણ વિસ્તારમાં અંધારુ થઈ ગયું. બપોરથી ૩. વાગે સુધી અંધાર છવાઈ રહ્યો.
ત્યારે બપોરના સમયે સંપૂર્ણ વિસ્તારમાં અંધારુ થઈ ગયું. બપોરથી ૩. વાગે સુધી અંધાર છવાઈ રહ્યો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-40-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-40-07.jpg)
ઈસુએ મોટો ઘાંટે બૂમ પાડી, “પૂરું થયું.” પિતા હું મારો આત્મા તારા હાથમાં સોંપુ છું. ત્યારે તેણે માથું નમાવીને પોતાનો પ્રાણ છોડી દીધો. જ્યારે તેનું મરણ થયું, ત્યારે એક ભૂકંપ આવ્યો, અને મંદિરનો મોટો પડદો જે લોકોને દેવની હાજરીથી અલગ કરતો હતો તે ઉપરથી નીચે બે ટુકડામાં ફાટી ગયો.
ઈસુએ મોટે ઘાંટે બૂમ પાડી, “સંપૂર્ણ થયું.” પિતા હું મારો આત્મા તારા હાથમાં સોંપુ છું. ત્યારે તેણે માથું નમાવીને પોતાનો પ્રાણ છોડી દીધો. જ્યારે તેનું મરણ થયું, ત્યારે એક ભૂકંપ આવ્યો, અને મંદિરનો મોટો પડદો જે લોકોને ઈશ્વરની હાજરીથી અલગ કરતો હતો તે ઉપરથી નીચે બે ટુભાગમાં ફાટી ગયો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-40-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-40-08.jpg)
પોતાના મૃત્યુ દ્વારા ઈસુએ લોકોને દેવ પાસે આવવા માટે રસ્તો ખોલી દીધો. જે સિપાઈ ઈસુની રક્ષા કરી રહ્યો હતો તેણે સઘળું જોયું અને કહ્યું, “ચોક્કસ, તે નિર્દોષ હતો.આ દેવનો દીકરો હતો.”
પોતાના મૃત્યુ દ્વારા ઈસુએ લોકોને ઈશ્વર પાસે આવવા માટે માર્ગ ખોલી દીધો. જે સિપાઈ ઈસુની રક્ષા કરી રહ્યો હતો તેણે સઘળું જોયું અને કહ્યું, “ચોક્કસ, તે નિર્દોષ હતા.
તે ઈશ્વરના દીકરા હતા.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-40-09.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-40-09.jpg)
ત્યારે યૂસફ અન્‌ નીકોદેમસ નામના બે યહૂદીઓ જેઓ વિશ્વાસ કરતા હતા કે ઈસુ જ ખ્રિસ્ત છે, તેમણે પિલાત પાસે ઈસુનું શરીર માગ્યું. તેઓએ તેનું શરીર કપડાથી વીટાળીને પહાડમાં કાપીને બનાવેલી કબરમાં રાખ્યું. પછી તેમણે કબર બંધ કરવા માટે એક મોટો પથ્થર ગબડાવી દીધો.
ત્યારે યૂસફ અન નીકોદેમસ નામના બે યહૂદીઓ કે જેઓ વિશ્વાસ કરતા હતા કે ઈસુ તે જ ખ્રિસ્ત છે, તેમણે પિલાત પાસે ઈસુનું શબ માગ્યું. તેઓએ તેમનું શરીર કપડાથી વીટાળીને પહાડમાં કાપીને બનાવેલી કબરમાં રાખ્યું. પછી તેમણે કબર બંધ કરવા માટે એક મોટો પથ્થર ગબડાવી દીધો.
_બાઇબલની એક વાર્તા : માથ્થી ૨૭ઃ૨૭-૬૧; માર્ક ૧૫ઃ૧૬-૪૭; લૂક ૨૩ઃ૨૬-૫૬; યોહાન ૧૯ઃ૧૭-૪૨_
_બાઇબલની એક વાર્તા :માથ્થી 27:27-61; માર્ક 15:16-47; લૂક 23:26-56; યોહાન 19:17-42_

View File

@ -1,35 +1,36 @@
# 41. દેવ ઈસુને મૂએલાઓમાંથી સજીવન કરે છે
# ઈશ્વર ઈસુને મૂએલાઓમાંથી સજીવન કરે છે
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-41-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-41-01.jpg)
જ્યારે સૈનિકો ઈસુને વધસ્તંભ પર જડ્ય, ત્યારે અવિશ્વાસી યહૂદી યાજકોએ પિલાતને કહ્યું, “આ જૂઠા ઈસુએ કહ્યું હતું કે તે ત્રણ દિવસ પછી મરણમાંથી ઉઠશે.કોઈએ એની કબર પાસે જઈ ચોકી કરવી જોઈએ તેથી નિશ્ચિત થઈ શકે કે તેના શિષ્યો તેના શને ચોરી ન જાય અને કહે કે તે મરણમાંથી ઉઠ્યો છે.”
જ્યારે સૈનિકો ઈસુને વધસ્તંભ પર જડ્ય, ત્યારે અવિશ્વાસી યહૂદી યાજકોએ પિલાતને કહ્યું, “આ જૂઠા ઈસુએ કહ્યું હતું કે તે ત્રણ દિવસ પછી મરણમાંથી ઉઠશે.કોઈએ એની કબર પાસે જઈ ચોકી કરવી જોઈએ તેથી નિશ્ચિત થઈ શકે કે તેના શિષ્યો તેના શને ચોરી ન જાય અને કહે કે તે મરણ માંથી ઉઠ્યો છે.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-41-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-41-02.jpg)
પિલાતએ કહ્યું, “કબરની રક્ષા કરવા માટે કેટલાંક સૈનિકોને લઈ જાઓ.” છેલ્લે તેઓએ કબરના મોં પર મૂકેલા પથ્થર પર મોહર લગાવી દીધી અને ત્યાંસૈનિકો બેસાડી દીધા જેથી કોઈ પણ તેના શવને ચોરી ન લઈ જાય.
પિલાતે કહ્યું, “કબરની રક્ષા કરવા માટે કેટલાંક સૈનિકોને લઈ જાઓ.”છેલ્લે તેઓએ કબરના મોં પર મૂકેલા પથ્થર પર મહોર લગાવી દીધી અને ત્યાં
સૈનિકો બેસાડી દીધા જેથી કોઈ પણ તેમના શબને ચોરી ન લઈ જાય.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-41-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-41-03.jpg)
સાબ્બાથ દિવસે યહૂદીઓને કબર પાસે જવાની મનાઈ હતી. સાબ્બાથ પછી દિવસે સવારના સમયે કેટલીક સ્ત્રીઓ તેની કબર પાસે તેના શવ પર વધારે મસાલો લગાવા ગઈ.
ઇસુને દફનાવ્યા પછીના દિવસ વિશ્રામવાર હતો અને સાબ્બાથ દિવસે યહૂદીઓને કબર પાસે જવાની મનાઈ હતી. સાબ્બાથ પછીના દિવસે વહેલી સવારના સમયે કેટલીક સ્ત્રીઓ તેમની કબર પાસે તેના શબ પર વધારે મસાલો લગાવા ગઈ.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-41-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-41-04.jpg)
અચાનક ત્યાં એક મોટો ભૂકંપ થયો. એક પ્રકાશવાન દૂત સ્વર્ગથી પ્રગટ થયો. તેણે કબરના મોં પર મૂકેલા પથ્થરને ખસેડી દીધો અને તેના પર બેસી ગયો.જે સૈનિકો કબરની રક્ષા કરી રહ્યા હતા તેઓ બી ગયા અને ભોંય પર પડી ગયા.
અચાનક, ત્યાં એક મોટો ભૂકંપ થયો. એક પ્રકાશવાન દૂત સ્વર્ગથી પ્રગટ થયો.તેણે કબરના મોં પર મૂકેલા પથ્થરને ખસેડી દીધો અને તેના પર બેસી ગયો.જે સૈનિકો કબરની રક્ષા કરી રહ્યા હતા તેઓ ભયભીત થયા અને ભોંય પર પડી ગયા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-41-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-41-05.jpg)
જ્યારે સ્ત્રીઓ કબર પાસે પહોંચી, સ્વર્ગદૂતે તેઓને કહ્યું, “બીહો મા. ઈસુ અહીં નથી. જેમ તેણે કહ્યું હતું તે મૂએલામાંથી ઊઠ્યો છે. આવો અને કબરમાં જુઓ.”સ્ત્રીઓએ કબરમાં જ્યાં ઈસુનું દેહ મૂકેલું હતું ત્યાં જોયું. ત્યાં તેનું દેહ ન હતું!
જ્યારે સ્ત્રીઓ કબર પાસે પહોંચી, સ્વર્ગદૂતે તેઓને કહ્યું, “બીશો નહીં. ઈસુ અહીંયા નથી. જેમ તેમણે કહ્યું હતું તેમ તે મૂએલામાંથી ઊઠ્યા છે.આવો અને કબરમાં જુઓ.”સ્ત્રીઓએ કબરમાં જ્યાં ઈસુનું દેહ મૂકેલું હતું ત્યાં જોયું. ત્યાં તેનો દેહ ન હતો!
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-41-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-41-06.jpg)
ત્યારે સ્વર્ગદૂતે સ્ત્રીઓને કહ્યું, “જાઓ અને શિષ્યોને કહો, ઈસુ મૂએલામાંથી જીવી ઊઠ્યો છે અને તે તેમની પહેલાં ગાલીલમાં જશે.”
સ્વર્ગદૂતે સ્ત્રીઓને કહ્યું, “જાઓ અને શિષ્યોને કહો, ઈસુ મૂએલામાંથી જીવતા થયા છે અને તે તેમની પહેલાં ગાલીલમાં જશે.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-41-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-41-07.jpg)
સ્ત્રીઓ ભય અને આનંદથી ભરાઈ ગઈ. તેઓ શિષ્યોને સમાચાર આપવા દોડી ગઈ.
સ્ત્રીઓ ભય અને મોટા આનંદથી ભરાઈ ગઈ. તેઓ શિષ્યોને શુભ સમાચાર આપવા દોડી ગઈ.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-41-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-41-08.jpg)
જ્યારે સ્ત્રીઓ સમાચાર આપવા માર્ગે જઈ રહી હતી, ઈસુ પ્રગટ થયો અને તેઓએ તેની આરાધના કરી. ઈસુએ કહ્યું, “બીહો મા. મારા શિષ્યોને કહો કે તેઓ ગાલીલમાં જાય. તેઓ મને ત્યાં જોશે.”
જ્યારે સ્ત્રીઓ શુભ સમાચાર આપવા માર્ગે જઈ રહી હતી, ત્યારે ઈસુ પ્રગટ થયા અને તેઓએ તેમની આરાધના કરી. ઈસુએ કહ્યું, “બીશો નહીં. મારા શિષ્યોને કહો કે તેઓ ગાલીલમાં જાય. તેઓ મને ત્યાં જોશે.”
_બાઇબલની એક વાર્તા : માથ્થી ૨૭ઃ૬૨-૨૮ઃ૧૫; માર્ક ૧૬ઃ૧-૧૧; લૂક ૨૪ઃ૧-૧૨; યોહાન ૨૦ઃ૧-૧૮_

View File

@ -1,47 +1,47 @@
# 42. ઈસુ સ્વર્ગમાં ચાલ્ય જાય છે
# ઈસુ સ્વર્ગમાં ચાલ્ય જાય છે
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-42-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-42-01.jpg)
જે દિવસે ઈસુ મૂએલામાંથી ઉઠ્યો હતો, તેના બે શિષ્યો, પાસેના એક નગરમાં જઈ રહ્યાં હતાં.જે કંઈ ઈસુ સાથે થયું હતું તે વિષે તેઓ વાતો કરી રહ્યાં હતાં. તેઓએ આશા કરી હતી કે તે મસીહ હતો, પણ તેને મારી નાખવામાં આવ્યો હતો. સ્ત્રીઓ કહે છે કેતે ફરી જીવતો થઈ ગયો છે. તેમને સમજણ પડતી નહતી કે કઈ વાત પર વિશ્વાસ કરે.
જે દિવસે ઈસુ મૂએલામાંથી ઉઠ્યા હતા, તેમના બે શિષ્યો, પાસેના એક નગરમાં જઈ રહ્યાં હતાં.જે કંઈ ઈસુ સાથે થયું હતું તે વિષે તેઓ વાતો કરી રહ્યાં હતાં. તેઓને આશા હતી કે તે મસીહ હતા, પણ તેમને મારી નાખવામાં આવ્યા હતા.સ્ત્રીઓ કહ્યું કે તે ફરી જીવિતા થયા છે. તેમને સમજણ પડતી ન હતી કે કઈ વાત પર વિશ્વાસ કરે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-42-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-42-02.jpg)
ઈસુ તેમની પાસે પહોંચ્યા અને તેમની સાથે ચાલવા લાગ્યા, પણ તેમણે તેને ઓળખ્યો નહિ.તેણે તેઓને પૂછ્યું કે તેઓ શું વાત કરી રહ્યા છે. ત્યારે તેમણે તેને પાછલા દિવસોમાં થયેલી ઈસુ સબંધી બધી વાતો કહી. તેમને આશ્ચર્ય લાગ્યું કે આને ખબર નથી કે યરૂશાલેમમાં શું શું થઈ રહ્યું છે.
ઈસુ તેઓ પાસે પહોંચ્યા અને તેઓ સાથે ચાલવા લાગ્યા, પણ તેઓએ તેમને ઓળખ્યા નહિ.તેમણે તેઓને પૂછ્યું કે તેઓ શું વાત કરી રહ્યા છે. ત્યારે તેઓએ તેમને પાછલા દિવસોમાં થયેલી ઈસુ સબંધી બધી વાતો કહી. તેમને આશ્ચર્ય લાગ્યું કે આને ખબર નથી કે યરૂશાલેમમાં શું શું થઈ રહ્યું છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-42-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-42-03.jpg)
દેવના વચનોમાં મસીહ માટે શું લખ્યું છેતે ઈસુએ તેમને સમજાવ્યું. તેણે તેમણે યાદ અપાવ્યું કે પ્રબોધકોએ કહ્યું હતું કે મસીહ દુઃખ ઉઠાવશે, તેને મારી નાખવામાં આવશે અને ત્રીજા દિવસે જીવતો ઉઠશે. ત્યારે તેઓ તે નગરમાં પહોંચ્યા જયાં તે બે વ્યક્તિઓ રહેવા ઇચ્છતા હતા. ત્યાં સુધી લગભગ સાંજ થઈ હતી.
ઈશ્વરના વચનોમાં મસિહ વિષે શું લખ્યું છે તે ઈસુએ તેમને સમજાવ્યું. તેમણે તેમને યાદ અપાવ્યું કે પ્રબોધકોએ કહ્યું હતું કે મસિહ દુઃખ ઉઠાવશે, તેમને મારી નાખવામાં આવશે પરંતુ તે ફરીથી ત્રીજા દિવસે જીવતા થશે. ત્યારે તેઓ તે નગરમાં પહોંચ્યા જયાં તે બે વ્યક્તિઓ રહેવા ઇચ્છતા હતા. ત્યાં સુધી લગભગ સાંજ થઈ હતી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-42-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-42-04.jpg)
તે બન્ને વ્યક્તિઓએ ઈસુને પોતાની સાથે રહેવા માટે કહ્યું. ત્યારે તે રહીગયો. જ્યારે તેઓનું ભોજન ખાવા માટે તૈયાર થયા, ત્યારે ઈસુએ રોટલીનો એક ટુકડો લીધો અને દેવનો આભાર માન્યો. અચાનક તેઓ તેને ઓળખી લીધો. પણ તેટલી ક્ષણમાં તે તેઓની દૃષ્ટિથી અદૃશ્ય થઈ ગયા.
તે બે વ્યક્તિઓએ ઈસુને પોતાની સાથે રહેવા માટે કહ્યું. ત્યારે તે રહી ગયા. જ્યારે તેઓ સાંજનું ભોજન ખાવા માટે તૈયાર થયા, ત્યારે ઈસુએ રોટલીનો એક ટુકડો લીધો, તેના માટે ઈશ્વરનો આભાર માન્યો અને પછી તેને તોડી. અચાનક તેઓએ તેમને ઓળખી લીધા કે તે ઇસુ છે. પણ તેજ ક્ષણે તેઓ તેમની દૃષ્ટિથી અદૃશ્ય થઈ ગયા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-42-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-42-05.jpg)
એ બે વ્યક્તિઓએ એક બીજાને કહ્યું, “એ ઈસુ હતો!” જ્યારે તેણે દેવના વચનમાંથી સમજાવ્યું ત્યારે આપણા હૃદયમાં ઉત્તેજના ઉત્પન્ન થઈ રહી હતી.તેઓ તાત્કાલિક યરૂશાલેમ ચાલ્યાગયા. તેઓ પહોંચ્યા ત્યારે તેઓએ શિષ્યોને કહ્યું કે, “ઈસુ જીવીતછે. અમે તેને જોયો છે.”
એ બે વ્યક્તિઓએ એકબીજા ને કહ્યું, “એ ઈસુ હતા!”જ્યારે તેમણે ઈશ્વરના વચનમાંથી સમજાવ્યું ત્યારે આપણા હૃદયમાં ઉત્તેજના ઉત્પન્ન થઈ રહી હતી.તાત્કાલિક, તેઓ પાછા યરૂશાલેમ ચાલ્યા ગયા. તેઓ પહોંચ્યા ત્યારે તેઓએ શિષ્યોને કહ્યું કે, “ઈસુ જીવિત છે. અમે તેમને જોયા.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-42-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-42-06.jpg)
જ્યારે શિષ્યો એક બીજાની સાથે વાત કરી રહ્યા હતા અચાનક ઈસુ તેઓની વચ્ચે પ્રગટ થયા. શષ્યો એ વિચાર્યું કે એ કોઈ ભૂત છે. પરંતુ ઈસુએ કહ્યું કે, “તમે કેમ ભયભીત છો અને શંકા કરો છો. મારા હાથ અને પગને જુઓ. કેમકે આત્માને એવું શરીર હોતું નથી જેવું તમારામાં છે.” એકોઈ ભૂત નથી એ વાતને સિદ્ધ કરવા માટે તેણે તેઓને કંઈક ખાવા માટે માગ્યું. તેમણે તેને શેકેલી માછલીનો ટુકડો આપ્યો. અને તેણે તે ખાધું.
જ્યારે શિષ્યો એકબીજાની સાથે વાત કરી રહ્યા હતા અચાનક ઈસુ તેઓની વચ્ચે પ્રગટ થયા. શિષ્યોએ વિચાર્યું કે એ કોઈ ભૂત છે. પરંતુ ઈસુએ કહ્યું કે, “તમે કેમ ભયભીત છો અને શંકા કરો છો. મારા હાથ અને પગને જુઓ. કેમકે આત્માને શરીર હોતું નથી જેવું મારે છે.”એ કોઈ ભૂત નથી એ વાતને સાબિત કરવા માટે તેમણે કંઈક ખાવા માટે માગ્યું. તેઓએ તેમને શેકેલી માછલીનો ટુકડો આપ્યો. અને તેણે તે ખાધું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-42-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-42-07.jpg)
ઈસુએ કહ્યું, “મેં તમને કહ્યું હતું કે મારા વિષે દેવના વચનમા લખ્યું છે. ત્યારે તેઓ દેવના વચનને સમજી શક્યા. તેણે કહ્યું, “બહુ પહેલેથી લખેલું હતું કે મસીહ દુઃખ ઉઠાવશે, મરી જશે અને ત્રીજે દિવસે મૂએલામાંથી જીવી ઉઠશે.
ઈસુએ કહ્યું, “મેં તમને કહ્યું હતું કે મારા વિષે ઈશ્વરના વચનમા લખ્યું છે. જયારે તેમને તેઓના મન ખોલ્યા ત્યારે તેઓ ઈશ્વરના વચનને સમજી શક્યા. “બહુ પહેલેથી લખેલું હતું કે મસીહ દુઃખ ઉઠાવશે, મરી જશે અને ત્રીજે દિવસે મૂએલામાંથી જીવી ઉઠશે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-42-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-42-08.jpg)
“પવિત્રશાસ્ત્રમાં એ પણ લખ્યું છે કે મારા શિષ્યો પ્રચાર કરશે કે બધા લોકોને પસ્તાવું અને પાપોની માફી લેવું જરૂરી છે. તેની શરૂઆત યરૂશાલેમથી કરશે, અને પછી દરેક સ્થાન દરેક જણ પાસે જશે.તમે આબધા વાતોનાં સાક્ષી છો.”
"પવિત્ર શાસ્ત્રમાં એ પણ લખ્યું છે કે મારા શિષ્યો પ્રચાર કરશે કે બધા લોકોને પસ્તાવો અને પાપોની માફી પ્રાપ્ત કરવી જરૂરી છે. તેની શરૂઆત યરૂશાલેમથી કરશે, અને પછી દરેક દેશજાતિ પાસે, દરેક સ્થળે જશે.તમે આ બધી વાતોનાં સાક્ષી છો.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-42-09.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-42-09.jpg)
પછી ચાળીસ દિવસો સુધી, ઈસુ પોતાના શિષ્યો સામે પ્રગટ થયા. એક વખત લગભગ ૫૦૦ લોકોને પણ તેને કેટલીક રીતે પોતાના શિષ્યોને સિદ્ધ કર્યું કેતે જીવીત છે અને તેણે તેમને ઈશ્વરના રાજ્યનું શિક્ષણ આપ્યું.
પછી ચાળીસ દિવસો સુધી, ઈસુ પોતાના શિષ્યો સામે પ્રગટ થયા. એક દિવસ એક જ સમયે તે ૫૦૦ કરતા વધારે લોકો સામે તે પ્રગટ થયાતેમને કેટલીક રીતે પોતાના શિષ્યોને સિદ્ધ કર્યું કે તેઓ જીવીત છે અને તેમણે તેઓને ઈશ્વરના રાજ્યનું શિક્ષણ આપ્યું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-42-10.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-42-10.jpg)
ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “સ્વર્ગ અને પૃથ્વીના બધા અધિકાર મને આપ્યા છે. એ માટે તમે જાઓ, બધી જાતિઓના લોકોને શિષ્યો બના અને તેઓને પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામ થી બાપ્તિસ્મા આપો, અને મેં તમને જે આજ્ઞાઓ આપી છે તે બધા વાતો તેમને માનતા શિખાડો. યાદ રાખો, હું સદા તમારી સાથે રહીશ.”
ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “સ્વર્ગ અને પૃથ્વીના બધા અધિકાર મને અપાયા છે. એ માટે તમે જાઓ, બધી જાતિઓના લોકોને શિષ્યો બનાવો અને તેઓને પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામથી બાપ્તિસ્મા આપો, અને મેં તમને જે આજ્ઞાઓ આપી છે તે બધી વાતો તેમને શીખવો. યાદ રાખો, હું સદા તમારી સાથે રહીશ.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-42-11.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-42-11.jpg)
ઈસુના પુનરૂત્થાનના ચાળીસ દિવસ પછી તેણે પોતાના શિષ્યોને કહ્યું, “જ્યાં સુધી મારા પિતા તમને પવિત્ર આત્મા દ્વારા સામર્થ્યન આપે ત્યાં સુધી યરૂશાલેમમાં જ રહેજોપછી ઈસુ સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યો અને એક વાદળે તેને તેમની આંખોથી સંતાળી દીધો. ઈસુ દેવના જમણા હાથે બેઠો જેથી બધી વસ્તુઓ પર રાજ કરે.
ઈસુના પુનરૂત્થાનના ચાળીસ દિવસ પછી તેણે પોતાના શિષ્યોને કહ્યું, “જ્યાં સુધી મારા પિતા તમને પવિત્ર આત્મા દ્વારા સામર્થ્ય ન આપે ત્યાં સુધી યરૂશાલેમમાં જ રહેજોપછી ઈસુને સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા અને વાદળાએ તેમને ઢાંકી દીધો. ઈસુ ઈશ્વરના જમણા હાથે બેઠા જેથી બધી વસ્તુઓ પર રાજ કરે.
_બાઇબલની એકવાર્તા :માથ્થી ૨૮ઃ૧૬-૨૦; માર્ક ૧૬ઃ૧૨-૨૦; લૂક ૨૪ઃ૧૩-૪૩; યોહાન ૨૦ઃ૧૯-૨૩; પ્રેરિત ૧ઃ૧-૧૧_
_બાઇબલની એક વાર્તા :માથ્થી ૨૮:૧૬-૨૦; માર્ક ૧૬ઃ૧૨-૨૦; લૂક ૨૪ઃ૧૩-૪૩; યોહાન ૨૦ઃ૧૯-૨૩; પ્રેરિત ૧ઃ૧-૧૧_

View File

@ -1,55 +1,55 @@
# 43. મંડળીની શરૂઆત
# મંડળીની શરૂઆત
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-43-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-43-01.jpg)
જ્યારે ઈસુ સ્વર્ગમાં પાછો ગયો ત્યારે શિષ્યો ઈસુની આજ્ઞા મુજબ યરૂશાલેમમાં રોકાયા. વિશ્વાસીઓ ત્યાં હંમેશા પ્રાર્થના કરવા માટે એકઠા થતા હતા.
જ્યારે ઈસુ સ્વર્ગમાં પાછા ગયા ત્યારે શિષ્યો ઈસુની આજ્ઞા મુજબ યરૂશાલેમમાં રોકાયા. વિશ્વાસીઓ ત્યાં હંમેશા પ્રાર્થના કરવા માટે એકઠા થતા હતા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-43-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-43-02.jpg)
દરવર્ષે, કાપણીના ૫૦ દિવસ પછી, યહૂદી લોકો એક મહત્વપૂર્ણ દિવસ માનતા હતા જેને પચાસ માનો દિવસ કહેવામાં આવેછે. પચાસમાનો દિવસ એ સમય હતો જ્યારે યહૂદી લોકો કાપણીના પર્વ તરીકે મનાવતા હતા. દુનિયા ભરથી યહૂદી લોકો યરૂશાલેમમાં આવીને પચાસમાનો દિવસ ઉજવતા હતા.આ વર્ષે પચાસમાનો દિવસ ઈસુ સ્વર્ગ પાછા ગયા ના લગભગ એક અઠવાડિયા પછી આવ્યો હતો.
દર વર્ષે, કાપણીના ૫૦ દિવસ પછી, યહૂદી લોકો એક મહત્વપૂર્ણ દિવસ માનતા હતા જેને પચાસમાનો દિવસ કહેવામાં આવે છે. પચાસમાનો દિવસ એ સમય હતો જ્યારે યહૂદી લોકો કાપણીના પર્વ તરીકે મનાવતા હતા. દુનિયા ભરથી યહૂદી લોકો યરૂશાલેમમાં આવીને પચાસમાનો દિવસ ઉજવતા હતા.આ વર્ષે પચાસમાનો દિવસ ઈસુ સ્વર્ગ પાછા ગયાના લગભગ એક અઠવાડિયા પછી આવ્યો હતો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-43-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-43-03.jpg)
જ્યારેબધા વિશ્વાસીઓ એક જગ્યાએ એકઠા હતા, અચાનક જે ઘરમાં તેઓ એકઠા હતા તે એક તેજ હવા જેવા અવાજથી ભરાઈ ગયું અને પછી આગના જેવી જીભો દરેકના માથા ઉપર થોભી ગઈ. તેઓ બધા પવિત્ર આત્માથી ભરાઈ ગયા અને તેઓ બધા જુદી જુદી ભાષાઓ બોલવા લાગ્યા.
જ્યારે બધા વિશ્વાસીઓ એક જગ્યાએ એકઠા હતા, અચાનક જે ઘરમાં તેઓ એકઠા હતા તે એક તોફાની હવા જેવા અવાજથી ભરાઈ ગયું. અને પછી આગના જેવી જીભો દરેક વિશ્વાસીના માથા ઉપર આવી.તેઓ બધા પવિત્ર આત્માથી ભરપૂર થયા અને તેઓ બધા અન્ય ભાષાઓ બોલવા લાગ્યા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-43-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-43-04.jpg)
જ્યારે યરૂશાલેમના લોકોએ આ અવાજ સાંભળ્યો ત્યારે શું થઈ રહ્યું છે તે જાણવા માટે એક ટોળુ એકત્રિત થઈ ગયું. જ્યારે લોકોએ વિશ્વાસીઓને દેવના અદ્ભુત કાર્યોની રજુઆત કરતા સાંભળ્યું ત્યારે તેઓને આશ્ચર્ય થયું કે તેઓ આ વાતો પોત-પોતાની ભાષામાં સાંભળી રહ્યા હતા.
જ્યારે યરૂશાલેમના લોકોએ આ અવાજ સાંભળ્યો ત્યારે શું થઈ રહ્યું છે તે જાણવા માટે એક ટોળુ એકત્રિત થઈ ગયું. જ્યારે લોકોએ વિશ્વાસીઓને ઈશ્વરના અદ્ભૂત કાર્યોની રજુઆત કરતા સાંભળ્યા ત્યારે તેઓને આશ્ચર્ય થયું કે તેઓ આ વાતો પોત-પોતાની ભાષામાં સાંભળી રહ્યા હતા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-43-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-43-05.jpg)
કેટલાક લોકોએ શિષ્યો પર દારૂના નશામાં હોવાનો દોષ લગાવ્યો. પરંતુ પિતરે ઊભા થઈને તેઓને કહ્યું, “મારી વાત સાંભળો!આ લોકો નશામાં નથી! આ તો ભવિષ્યવાણી પૂરી થવાની વાત છે જે યોએલ પ્રબોધકના મારફતે દેવે કહી હતી કે, ‘છેલ્લા દિવસોમાં, હું મારો આત્મા રેડી દઈશ.
કેટલાક લોકોએ શિષ્યો પર દારૂના નશામાં હોવાનો દોષ લગાવ્યો. પરંતુ પિતરે ઊભા થઈને તેઓને કહ્યું, “મારી વાત સાંભળો!આ લોકો નશામાં નથી! આ તો ભવિષ્યવાણી પૂરી થયાની જે યોએલ પ્રબોધકના મારફતે ઈશ્વરે કહી હતી કે, ‘છેલ્લા દિવસોમાં, હું મારો આત્મા રેડી દઈશ.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-43-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-43-06.jpg)
“ઇસ્રાએલના લોકો, ઈસુ એક માણસ હતો જેણે દેવના સામર્થ્યથી ઘણા પ્રકારના ચિહ્ન અને ચમત્કારો કર્યાં હતા, જે તમે જોયા છે અને જાણો છો. પરંતુ તમે તેને વધસ્તંભ પર જડી દીધો!”
"ઇસ્રાએલના લોકો, ઈસુ એક માણસ હતા જેમણે ઈશ્વરના સામર્થ્યથી ઘણા પ્રકારના ચિહ્ન અને ચમત્કારો કર્યાં હતા, જે તમે જોયા છે અને જાણો છો. પરંતુ તમે તેને વધસ્તંભ પર જડી દીધા!"
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-43-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-43-07.jpg)
“અને ઈસુ મૃત્યુ પામ્યો, પણ દેવે તેને મૂએલામાંથી સજીવન કરી દીધો. આતો ભવિષ્યવાણી પૂરી થવાનીવાત છે જે કહે છે કે, ‘તું તારા પવિત્ર જણને કબરમાં સડવા દેસે નહિ.’અમે એ વાતના સાક્ષી છીએ કે દેવે ઈસુને ફરીથી જીવતો કર્યો છે..”
"અને ઈસુ મૃત્યુ પામ્યા, પણ ઈશ્વરે તેમને મૂએલામાંથી સજીવન કરી દીધા. આતો ભવિષ્યવાણી પૂરી થવાની વાત છે જે કહે છે કે, ‘તું તારા પવિત્રને કબરમાં સડવા દેશે નહિ.’અમે એ વાતના સાક્ષી છીએ કે ઈશ્વરે ઈસુને ફરીથી જીવતા કર્યો છે."
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-43-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-43-08.jpg)
“હવે ઈસુ દેવની જમણી બાજુએ વિરાજમાન છે. અને જેવી રીતે તેણે વચન આપ્યું હતું તે પ્રમાણે તેણે પવિત્ર આત્માને મોકલ્ય છે. જે વસ્તુઓ હવે તમે જોઈ અને સાંભળી રહ્યા છો, તેણે પવિત્ર આત્માને મોકલ્યો છે.”
"હવે ઈસુ ઈશ્વરની જમણી બાજુએ બિરાજમાન છે. અને જેવી રીતે તેણે વચન આપ્યું હતું તે પ્રમાણે તેણે પવિત્ર આત્માને મોકલ્ય છે. જે વસ્તુઓ હવે તમે જોઈ અને સાંભળી રહ્યા છો, તે પવિત્ર આત્માને કારણે છે."
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-43-09.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-43-09.jpg)
“તમે આ જ ઈસુને વધસ્તંભ પર જડી દીધો.” પણ આ વાતને નિશ્ચિત જાણ્યા પછી લોકો ઈસુને જ પ્રભુ અને મસીહ કબૂલ કરે છે."
"તમે આજ ઈસુને વધસ્તંભ પર જડી દીધા.”પણ આ વાત નિશ્ચિત છે કે ઇશ્વરે જ ઈસુને પ્રભુ અને મસીહા બનાવ્યા છે.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-43-10.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-43-10.jpg)
જે વાતો પિતરે કહ્યી તે વાતો સાંભળી ને બધા ગંભીરતાથી પ્રભાવિત થયા. એટલા માટે તેઓએ પિતર અને બીજા પ્રેરિતોને પૂછ્યું, “ભાઈઓ, અમારે શું કરવું જોઈએ?”
જે વાતો પિતરે કહી તે વાતો સાંભળીને બધા ગંભીરતાથી પ્રભાવિત થયા. એટલા માટે તેઓએ પિતર અને બીજા પ્રેરિતોને પૂછ્યું, “ભાઈઓ, અમારે શું કરવું જોઈએ?”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-43-11.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-43-11.jpg)
પિતરે તેમને ઉત્તર આપ્યો, “દરેકે પોતાનું મન બદલવું જોઈએ અને ઈસુ ખ્રિસ્તના નામથી બાપ્તિસ્મા લેવું જોઈએ જેથી તમારા પાપ માફ થઈ શકે. તે તમને પવિત્ર આત્માનું દાન પણ આપશે.”
પિતરે તેમને ઉત્તર આપ્યો, “દરેકે પોતાનું મન બદલવું જોઈએ અને ઈસુ ખ્રિસ્તના નામથી બાપ્તિસ્મા લેવું જોઈએ જેથી તમારા પાપ માફ થઈ શકે. તે તમને તે પવિત્ર આત્માનું દાન પણ આપશે.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-43-12.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-43-12.jpg)
પિતરે જે કહ્યું તેના પર ૩૦૦૦ લોકોએ વિશ્વાસ કર્યોં અને તેઓ ઈસુના શિષ્યો બની ગયા. તેઓએ બાપ્તિસ્મા લીધુ અને યરૂશાલેમની મંડળીના સદસ્ય બની ગયા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-43-13.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-43-13.jpg)
શિષ્યો હંમેશા પ્રરિતોના શિક્ષણને સાંભળતા, એક સાથે સમય વિતાવતા, એક સાથે ભોજન કરતા અને એક સાથે પ્રાર્થના કરતા હતા. તેઓ એક સાથે મંડળીમાં દેવની સ્તુતિ કરતા હતા અને જે કંઈ તેમના પાસે હતા તેઓ એક બીજા સાથે મળીને રહ્યા. દરરોજ ઘણા લોકો વિશ્વાસી બની રહ્યા હતા.
શિષ્યો હંમેશા પ્રરિતોના શિક્ષણને સાંભળતા, એક સાથે સમય વિતાવતા, એક સાથે ભોજન કરતા અને એકસાથે પ્રાર્થના કરતા હતા. તેઓ એકસાથે મંડળીમાં ઈશ્વરની સ્તુતિ કરતા હતા અને જે કંઈ તેમની પાસે હતું તેઓ એકબીજા સાથે વહેચતાં. તેઓ દરેક એક બીજાનું ધ્યાન રાખતા.દરરોજ ઘણા લોકો વિશ્વાસી બની રહ્યા હતા.
_બાઇબલની એકવાર્તા :પ્રરિતોનાં કૃત્યો ૨_

View File

@ -1,39 +1,39 @@
# 44. પિતર અને યોહાન એક ભિખારીને સાજો કરે છે
# પિતર અને યોહાન એક ભિખારીને સાજો કરે છે
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-44-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-44-01.jpg)
એક દિવસ પિતર અને યોહાન મંદિરમાં જઈ રહ્યાં હતાં. જ્યારે તેઓ મંદિરના દ્વારે પહોંચ્યા ત્યારે તેઓએ એક લંગડા વ્યક્તિને પૈસા માગતા જોયો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-44-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-44-02.jpg)
પિતરે એ લંગડા વ્યક્તિ તરફ જોઈને કહ્યું, “મારી પાસે તને આપવા માટે પૈસા નથી. પણ જે મારી પાસે છે તે હું તને આપીશ. ઈસુના નામમાં ઊઠ અને ચાલતો થા!”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-44-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-44-03.jpg)
તરત જ દેવેએ લંગડા વ્યક્તિને સાજો કરી દીધો, અને તે ચાલવા તથા ચારે બાજુ કૂદવા, અને દેવની સ્તુતિ કરવા લાગ્યો. મંદિરના આંગણામાં જે લોકો હતા તે બધા આશ્ચર્યચકિત થયા.
તરત જ ઈશ્વરે એ લંગડા વ્યક્તિને સાજો કરી દીધો, અને તે ચાલવા તથા ચારે બાજુ કૂદવા, અને ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યો. મંદિરના આંગણામાં જે લોકો હતા તે બધા આશ્ચર્યચકિત થયા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-44-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-44-04.jpg)
જે વ્યક્તિ સાજો થયો હતો તેને જોવા માટે તરત જ લોકોનું ટોળુ એકત્રિત થઈ ગયું. પિતરે તેમને કહ્યું, “તમે આ વાતથી કેમ ચકિત થયા છો કે આ વ્યક્તિ સાજો થયો છે?અમારા સામર્થ્યથી આ વ્યક્તિ સાજો નહિ થયા પણ ઈસુના સામર્થ્યએ આ વ્યક્તિને સાજો કર્યો છે..”
જે વ્યક્તિ સાજો થયો હતો તેને જોવા માટે તરત જ લોકોનું ટોળુ એકત્રિત થઈ ગયું. પિતરે તેમને કહ્યું, “તમે આ વાતથી કેમ ચકિત થયા છો કે આ વ્યક્તિ સાજો થયો છે?અમારા સામર્થ્યથી આ વ્યક્તિ સાજો નથી થયો.પણ ઈસુના સામર્થ્યથી આ વ્યક્તિ સાજો થયો છે."
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-44-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-44-05.jpg)
“તમે જ રોમી રાજ્યપાલને કહ્યું હતું કે ઈસુને મારી નાખવામાં આવે. તમે જીવન આપનાર ને મારી નાખ્યો, પણ દેવે તેને મૂએલાઓમાંથી સજીવન કરી દીધો. તમે જાણતા નહોતા કે તમે શું કરી રહ્યા છો, પણ દેવે તમારા કાર્યોને ભવિષ્યવાણી પૂરી કરવા માટે ઉપયોગ કર્યો હતો. એ ભવિ આ માટે હવે તમે મન બદલો અને દેવની તરફ ફરો જેથી તમારા પાપ માફ કરી દેવામાં આવે.”
"તમે જ રોમન રાજ્યપાલને કહ્યું હતું કે ઈસુને મારી નાખવામાં આવે. તમે જીવન આપનારને મારી નાખ્યો, પણ ઈશ્વરે તેમને મૂએલાઓમાંથી સજીવન કરી દીધા. તમે જાણતા ન હોતા કે તમે શું કરી રહ્યા છો, પણ ઈશ્વરે તમારા કાર્યોને ભવિષ્યવાણી પૂરીકરવા માટે ઉપયોગ કર્યા. એ માટે હવે તમે મન બદલો અને ઈશ્વરની તરફ ફરો જેથી તમારા પાપ માફ કરી દેવામાં આવે.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-44-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-44-06.jpg)
પિતર અને યોહાન જે કંઈ કહી રહ્યા હતા એથી મંદિરના સરદારો ઘણાં પરેશાન થયા. તેથી તેઓએ તેમને બંદી બનાવી દીધા અને કેદખાનામાં નાખી દીધા. પણ ઘણા લોકોએ પિતરના સંદેશ પર વિશ્વાસ કર્યો અને ઈસુ પર વિશ્વાસ કરનારાઓની સંખ્યા વધીને ૫, થઈ ગઈ.
પિતર અને યોહાન જે કંઈ કહી રહ્યા હતા એથી મંદિરના સરદારો ઘણાં પરેશાન થયા. તેથી તેઓએ તેમને બંદી બનાવી દીધા અને કેદખાનામાં નાખી દીધા. પણ ઘણા લોકોએ પિતરના સંદેશ પર વિશ્વાસ કર્યો અને ઈસુ પર વિશ્વાસ કરનારાઓની સંખ્યા વધીને ૫, થઈ ગઈ.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-44-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-44-07.jpg)
બીજા દિવસે, યહૂદી સરદાર પિતર અને યોહાનને પ્રમુખ યાજક અને બીજા ધાર્મિક યાજકોની સામે લઈ આવ્યા. તેઓએ પિતર અને યોહાનને પૂછ્યું, “તમે આ લંગડા વ્યક્તિને કોના સામર્થ્યથી સાજો કર્યોં?”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-44-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-44-08.jpg)
પિતરે તેઓને ઉત્તર આપ્યો, “આ વ્યક્તિ ઈસુ નાઝારીના સામર્થ્યથી તમારી આગળ જીવતો ઊભો રહ્યો. તમે ઈસુને વધસ્તંભ પર જડી દીધો, પણ દેવે તેને મૂએલામાંથી ફરી પાછો જીવતો કરી દીધો. તમે તેનો ધિક્કાર કર્યો, પણ તારણ પામવા માટે ઈસુના સામર્થ્ય સિવાય બીજો કોઈ રસ્તો નથી.”
પિતરે તેઓને ઉત્તર આપ્યો, “આ માણસ ઈસુ મસિહના સામર્થ્યથી સાજો થઈને તમારી આગળ ઊભો છે. તમે ઈસુને વધસ્તંભ પર જડી દીધા, પણ ઈશ્વરે તેમને મૂએલામાંથી ફરી પાછા જીવતા કરી દીધા. તમે તેમનો ધિક્કાર કર્યો, પણ તારણ પામવા માટે ઈસુના સામર્થ્ય સિવાય બીજો કોઈ માર્ગ નથી.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-44-09.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-44-09.jpg)
યાજકો ચકિત હતા કે પિતર અને યોહાન આટલા હિંમત થી વાત કરી રહ્યા હતા કેમ કે તેઓજાણતા હતા કે આ લોકો સાધારણ અભણ માણસો છે. પરંતુ પછી તેમને યાદ આવ્યુ કે આ લોકો ઈસુની સાથે રહેતા હતા. ત્યારે તેઓએ પિતર અને યોહાનને ધમકી આપી અને પછી જવા દીધા.
આગેવાનો ચકિત હતા કે પિતર અને યોહાન આટલા હિંમતથી વાત કરી રહ્યા હતા કેમકે તેઓ જાણતા હતા કે આ લોકો સાધારણ અભણ માણસો છે. પરંતુ પછી તેમને યાદ આવ્યુ કે આ લોકો ઈસુની સાથે રહેતા હતા. ત્યારે તેઓએ પિતર અને યોહાનને ધમકી આપી અને પછી જવા દીધા.
_બાઇબલની એકવાર્તા : પ્રેરિતોનાં કૃત્યો ૩ઃ૧-૪૨૨_

View File

@ -1,55 +1,55 @@
# 45. ફિલિપ અને કૂશ દેશનો અધિકારી
# ફિલિપ અને કૂશદેશનો અધિકારી
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-45-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-45-01.jpg)
પહેલી મંડળીમાં એક વ્યક્તિ હતો જેનું નામ સ્તેફન હતું. તે વિશ્વાસુ હતો અને પવિત્ર આત્માથી ભરપૂર હતો. સ્તેફને ઘણા એવા આશ્ચર્ય ભર્યા કામો કર્યા હતા. અને લોકોને તે આદરપૂર્વક સમજાવતો હતો.
પહેલાના ખ્રિસ્તી સમુદાયમાં એક વ્યક્તિ હતો જેનું નામ સ્તેફન હતું. તે એક સારી પ્રતિષ્ઠાવાદી અને અને જ્ઞાનથી અને પવિત્ર આત્માથી ભરપૂર હતો. સ્તેફને ઘણા એવા આશ્ચર્ય જનક કામો કર્યા હતા. અને લોકોને તે આદરપૂર્વક સમજાવતો હતો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-45-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-45-02.jpg)
એક દિવસ જ્યારે સ્તેફન ઈસુ વિષે શીખવી રહ્યા હતા, તો કેટલાક યહૂદીઓ જેઓ ઈસુ ઉપર વિશ્વાસ ન કરતા હતા, તેની સાથે વાદ-વિવાદ કરવા લાગ્યા. તેઓ ઘણા ક્રોધિત થયા અને સ્તેફન વિષે ધાર્મિક યાજકોને જૂઠું બોલ્યા. તેઓએ કહ્યું, “અમે તેને મૂસા અને દેવની વિરુદ્ધ નિંદા કરતા સાંભળ્યો છે!” ધાર્મિક યાજકોએ સ્તેફનને કેદ કર્યો અને મુખ્ય યાજક અને બીજા યહૂદી યાજક પાસે લઈ ગયા, જ્યાં જૂઠા સાક્ષીદારો સ્તેફન વિષે જૂઠું બોલ્યા.
એક દિવસ જ્યારે સ્તેફન ઈસુ વિષે શીખવી રહ્યો હતો, તો કેટલાક યહૂદીઓ જેઓ ઈસુ ઉપર વિશ્વાસ ન કરતા હતા, તેની સાથે વાદ-વિવાદ કરવા લાગ્યા. તેઓ ઘણા ક્રોધિત થયા અને સ્તેફન વિષે ધાર્મિક આગેવાનોને જૂઠું બોલ્યા. તેઓએ કહ્યું, “અમે તેને મૂસા અને ઈશ્વરની વિરુદ્ધ નિંદા કરતા સાંભળ્યો છે!”ધાર્મિક આગેવાનોએ સ્તેફનને કેદ કર્યો અને મુખ્ય યાજક અને બીજા યહૂદી આગેવાનો પાસે લઈ ગયા, જ્યાં જૂઠા સાક્ષીદારો સ્તેફન વિષે જૂઠું બોલ્યા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-45-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-45-03.jpg)
મુખ્યયાજકે સ્તેફનને પૂછ્યું, “શું આ બધી વાતો સાચી છે?” સ્તેફને તેમને ઇબ્રાહિમના સમયથી લઈને ઈસુના સમય સુધી દેવ દ્વારા થઈ ગયેલી મહાન વાતો યાદ કરાવતા ઉત્તર આપ્યો કે કેવી રીતે દેવના લોકોએ તેમના આજ્ઞાઓ અનાદર કર્યા. ત્યારે તેણે કહ્યું, “તમે કઠોર મનના અને બળવો કરનારા લોકો છો, તમે હંમેશા પવિત્ર આત્માનો વિરોધ કરતા રહો છો જેવી રીતે તમારા પૂર્વજોએ પ્રબોધકોને મારી નાખીને દેવનો વિરોધ કર્યો. પણ તમે તેમનાથી પણ ખરાબ કામ કર્યું! તમે ખ્રિસ્ત ને મારી નાખ્યો!”
મુખ્ય યાજકે સ્તેફનને પૂછ્યું, “શું આ બધી વાતો સાચી છે?” સ્તેફને તેમને ઇબ્રાહિમના સમયથી લઈને ઈસુના સમય સુધી ઈશ્વર દ્વારા થઈ ગયેલી મહાન વાતો યાદ કરાવતા ઉત્તર આપ્યો કે કેવી રીતે ઈશ્વરના લોકોએ તેમની આજ્ઞાનો અનાદર કર્યો. ત્યારે તેણે કહ્યું, “તમે કઠોર મનના અને બળવો કરનારા લોકો છો, તમે હંમેશા પવિત્ર આત્માનો વિરોધ કરતા રહો છો જેવી રીતે તમારા પૂર્વજોએ પ્રબોધકોને મારી નાખીને ઈશ્વરનો વિરોધ કર્યો. પણ તમે તેમનાથી પણ ખરાબ કામ કર્યું! તમે ખ્રિસ્તને મારી નાખ્યા!”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-45-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-45-04.jpg)
જ્યારે આ વાતો ધાર્મિક યાજકોએ સાંભળી તો તેઓ ગુસ્સે થયા અને તેઓએ પોતાના કાન બંધ કરી લીધા અને જોરથી બૂમો પાડી. તેઓ તેને નગરની બહાર લઈગયા અને તેને મારી નાખવા માટે તેના પર પથરાવ કરવા શરુ કર્યા.
જ્યારે આ વાતો ધાર્મિક આગેવાનોએ સાંભળી તો તેઓ ગુસ્સે થયા અને તેઓએ પોતાના કાન બંધ કરી લીધા અને જોરથી બૂમો પાડી. તેઓ તેને નગરની બહાર લઈ ગયા અને તેને મારી નાખવા માટે તેના પર પથરાવ કરવાનું શરુ કર્યું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-45-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-45-05.jpg)
જ્યારે સ્તેફન મરી રહ્યો હતો, ત્યારે તે બૂમ ઊઠ્યો, “ઈસુ મારા આત્માનો અંગીકાર કર.” પછી તેણે ઘૂટણે પડીને મોટો ઘાંટો પાડીને કહ્યું કે, “પ્રભુ, આ દોષ તેઓના માથે ન મૂક.”પછી તે મરણ પામ્યો.
જ્યારે સ્તેફન મરી રહ્યો હતો, ત્યારે તેણે ઊંચા અવાજે કહ્યું, “ઈસુ મારા આત્માનો અંગીકાર કર.”પછી તેણે ઘૂટણે પડીને મોટો ઘાંટો પાડીને કહ્યું કે, “પ્રભુ, આ દોષ તેઓના માથે ન મૂક.”પછી તે મરણ પામ્યો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-45-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-45-06.jpg)
શાઉલ નામનો એક જુવાન સ્તેફનને ઘાત કરવામાં સહેમત હતો અને તે લોકોના વસ્ત્રોની રક્ષા કરી રહ્યો હતો જેઓ તેને પથ્થર મારી રહ્યા હતા. તે જ દિવસે, યરૂશાલેમમાં ઘણા લોકો ઈસુના શિષ્યોને સતાવા લાગ્યા, જેના કારણે વિશ્વાસી લોકો બીજા સ્થળોએ ભાગી ગયા. છતાં, તેઓ જ્યાં પણ ગયા ત્યાં તેઓએ ઈસુની સુવાર્તા નો પ્રચાર કર્યો.
શાઉલ નામનો એક જુવાન સ્તેફનને ઘાત કરવામાં સહેમત હતો અને તે લોકોના વસ્ત્રોની રક્ષા કરી રહ્યો હતો જેઓ તેને પથ્થર મારી રહ્યા હતા. તે જ દિવસે, યરૂશાલેમમાં ઘણા લોકો ઈસુની પાછળ ચાલનારાઓનેસતાવવા લાગ્યા, જેના કારણે વિશ્વાસી લોકો બીજા સ્થળોએ ભાગી ગયા. છતાં, તેઓ જ્યાં પણ ગયા ત્યાં તેઓએ ઈસુની સુવાર્તાનો પ્રચાર કર્યો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-45-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-45-07.jpg)
ઈસુનો એક શિષ્ય જેનું નામ ફિલિપ હતું તે વિશ્વાસીઓમાંનો એક હતો જે સતાવણીના કારણે યરૂશાલેમ છોડીને ભાગી ગયો હતો. તે સમરૂન નગરમાં ગયો જ્યાં તેણે ઈસુની સુવાર્તાનો પ્રચાર કર્યો અને ઘણા લોકો ઉદ્ધાર પામ્યા. એક દિવસ, દેવના એ કદૂતે ફિલિપને અરણ્યના માર્ગ પર જવાની આજ્ઞા આપી.
ઈસુનો એક શિષ્ય જેનું નામ ફિલિપ હતું તે વિશ્વાસીઓમાંનો એક હતો જે સતાવણીના કારણે યરૂશાલેમ છોડીને ભાગી ગયો હતો. તે સમરૂન નગરમાં ગયો જ્યાં તેણે ઈસુની સુવાર્તાનો પ્રચાર કર્યો અને ઘણા લોકો ઉદ્ધાર પામ્યા. એક દિવસ, ઈશ્વરના એક દૂતે ફિલિપને અરણ્યના માર્ગ પર જવાની આજ્ઞા આપી.જ્યારે તે માર્ગ પર જઈ રહ્યો હતો ત્યારે ફિલિપે કૂશના એક મોટા અમલદારને પોતાના રથ પર જતા જોયો. પવિત્ર આત્માએ ફિલિપને કહ્યું કે, “જા અને આ વ્યક્તિ સાથે વાત કર.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-45-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-45-08.jpg)
જ્યારે તે માર્ગ પર જઈ રહ્યો હતો ત્યારે ફિલિપે કૂશના એક મોટા અમલદારને પોતાના રથ પર જતા જોયો. પવિત્ર આત્માએ ફિલિપને કહ્યું કે, “જા અને આ વ્યક્તિ સાથે વાત કર.” જ્યારે ફિલિપ રથની પાસે ગયા ત્યારે તેણે ખોજાને યશાયા પ્રબોધકન પુસ્તક વાંચતા સાંભળ્યો. તે વાંચી રહ્યો હતો, “તેઓ તેને ઘેટાંની સમાન વધ કરવા માટે લઈ ગયા અને તે ઘેટાંની જેમ શાંત હતો, તેણે એક પણ શબ્દ ન કહ્યો. તેમણે તેની સાથે અન્યાય થી વ્યવહાર કર્યો અને તેનો આદર ન કર્યો. તેમણે તેનો પ્રાણ લઈ લીધો.”
જ્યારે ફિલિપ રથની પાસે ગયા ત્યારે તેણે ખોજાને યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચતા સાંભળ્યો. તે વાંચી રહ્યો હતો, “તેઓ તેને ઘેટાંની સમાન વધ કરવા માટે લઈ ગયા અને તે ઘેટાંની જેમ શાંત હતા, તેમણે એક પણ શબ્દ ન કહ્યો. તેઓએ તેમની સાથે અન્યાયથી વ્યવહાર કર્યો અને તેનો આદર ન કર્યો. તેઓએ તેનો પ્રાણ લઈ લીધો.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-45-09.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-45-09.jpg)
ફિલિપે ખોજાને પૂછ્યું, “તું જે વાંચી રહ્યો છે શું તું સમજે છે?” ખોજાએ ઉત્તર આપ્યો, “ના. જ્યાં સુધી મને કોઈ ન સમજાવે ત્યાં સુધી હું કેવી રીતે સમજી શકું.કૃપા કરીને મારી સાથે આવીને બેસ. શું યશાયા પોતાના વિષે કહે છે કે કોઈ બીજાના વિષે કહે છે?
ફિલિપે ખોજાને પૂછ્યું, “તું જે વાંચી રહ્યો છે શું તું સમજે છે?”ખોજાએ ઉત્તર આપ્યો, “ના. જ્યાં સુધી મને કોઈ ન સમજાવે ત્યાં સુધી હું કેવી રીતે સમજી શકું.કૃપા કરીને મારી સાથે આવીને બેસ. શું યશાયા પોતાના વિષે લખે છે કે કોઈ બીજાના વિષે લખે છે?
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-45-10.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-45-10.jpg)
ફિલિપે ઈથિયોપિયાના તે વ્યક્તિને સમજાવ્યું કે યશાયા ઈસુના વિષે લખે છે. ફિલિપ પવિત્ર શાસ્ત્રના અન્ય ભાગોનો ઉપયોગ કરતા ઈસુની સુવાર્તા સંભળાવી.
ફિલિપે ઈથિયોપિયાના તે માણસને સમજાવ્યું કે યશાયા ઈસુના વિષે લખે છેફિલિપ પવિત્ર શાસ્ત્રના અન્ય ભાગોનો ઉપયોગ કરીને ઈસુની સુવાર્તા સંભળાવી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-45-11.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-45-11.jpg)
માર્ગમાં જતા ફિલિપ અને ઈથિયોપિયાનો રહેવસીએ થોડું પાણી જોયું. અહીંયા થોડુ પાણી છે! શું મને બાપ્તિસ્મા મળી શકે છે?” અને તેણે રથ રોકવાનો આદેશ આપ્યો.
રસ્તામાં જતા ફિલિપ અને ઈથિયોપિયાનો રહેવાસી થોડા પાણી પાસે આવ્યા.ઈથિયોપિયાના રહેવાસીએ કહ્યું ,જુઓ!અહીંયા થોડુ પાણી છે! શું મને બાપ્તિસ્મા મળી શકે છે?”અને તેણે રથ રોકવાનો આદેશ આપ્યો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-45-12.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-45-12.jpg)
પછી તે બન્ને પાણીમાં ઊતર્યા, અને ફિલિપે ખોજાને બાપ્તિસ્મા આપ્યું. જ્યારે તેઓ પાણીમાંથી બહાર નીકળ્યા ત્યારે પવિત્ર આત્મા અચાનક ફિલિપને લઈ ગયા ્યાં તેણે લોકોને ઈસુ વિષે કહેવાનું ચાલુ રાખ્યું.
પછી તે બન્ને પાણીમાં ઊતર્યા, અને ફિલિપે ખોજાને બાપ્તિસ્મા આપ્યું. જ્યારે તેઓ પાણીમાંથી બહાર નીકળ્યા ત્યારે પવિત્ર આત્મા અચાનક ફિલિપને લઈ ગયા અને ત્યાં તેણે લોકોને ઈસુ વિષે કહેવાનું ચાલુ રાખ્યું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-45-13.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-45-13.jpg)
ખોજો ઈસુને જાણીને આનંદિત થયો અને પોતાના ઘરતરફનો પ્રવાસ ચાલુ રાખ્યો.
ખોજો ઈસુને જાણીને આનંદિત થયો અને પોતાના ઘર તરફનો પ્રવાસ ચાલુ રાખ્યો.
_બાઇબલની એકવાર્તા : પ્રેરિતોનાં કૃત્યો ૬ઃ૮-૮ઃ૫; ૮ઃ૨૬-૪૦_
_બાઇબલની એક વાર્તાઃપ્રેરિતોનાં કૃત્યો 6:8-8:5; 8:26-40_

View File

@ -1,43 +1,43 @@
# 46. પાઉલ ખ્રિસ્તી બને છે
# પાઉલ ખ્રિસ્તી બને છે
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-46-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-46-01.jpg)
શાઉલ એક જુવાન વ્યક્તિ હતો જે લોકોના વસ્ત્રોની રક્ષા કરતો હતો જેમણે સ્તેફનનો વધ કર્યો હતો. તે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતો ન હતો અને માટે તે વિશ્વાસીઓને સતાવતો. તે યરૂશાલેમના ઘર ઘરમાં જઈને સ્ત્રી, પુરૂષ બધાને બંદી બનાવતો હતો જેથી તેઓને બંદીખાનામાં પૂરી શકે. પ્રમુખ યાજકે શાઉલને અનુમતિ આપી કે તે ખ્રિસ્તી લોકોને બંદી બનાવા માટે દમશ્કમાં જાય અને તેઓને પાછા યરૂશાલેમાં લઈ આવે.
શાઉલ એક જુવાન વ્યક્તિ હતો જે લોકોના વસ્ત્રોની રક્ષા કરતો હતો જેઓએ સ્તેફનનો વધ કર્યો હતો. તે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતો ન હતો અને માટે તે વિશ્વાસીઓને સતાવતો હતો. તે યરૂશાલેમના ઘર ઘરમાં જઈને સ્ત્રી, પુરૂષ બધાને બંદી બનાવતો હતો જેથી તેઓને બંદીખાનામાં પૂરી શકે. પ્રમુખ યાજકે શાઉલને અનુમતિ આપી કે તે ખ્રિસ્તી લોકોને બંદી બનાવવા માટે દમસ્કમાં જાય અને તેઓને પાછા યરૂશાલેમાં લઈ આવે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-46-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-46-02.jpg)
જ્યારે શાઉલ દમશ્કના માર્ગ પર હતો ત્યારે આકાશમાંથી તેજ પ્રકાશ ચારે બાજુ પડ્યો અને શાઉલે કોઈને કહેતા સાંભળ્યું, “શાઉલ! શાઉલ! તું મને કેમ સતાવે છે?” શાઉલે પૂછ્યું, “પ્રભુ, તું કોણ છે?” ઈસુએ જવાબ આપ્યો, “હું ઈસુ છું. તું મને સતાવે છે!”
જ્યારે શાઉલ દમસ્કસના માર્ગ પર હતો ત્યારે આકાશમાંથી તેજ પ્રકાશ તેની ચારે બાજુ ચમક્યો અને તે નીચે પડી ગયો. શાઉલે કોઈક ને કહેતા સાંભળ્યું, “શાઉલ! શાઉલ! તું મને કેમ સતાવે છે?” શાઉલે પૂછ્યું, “પ્રભુ, તમે કોણ છે?” ઈસુએ જવાબ આપ્યો, “હું ઈસુ છું. તું મને સતાવે છે!”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-46-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-46-03.jpg)
જ્યારે શાઉલ ઊઠ્યો, ત્યારે તેને દેખાવાનું બંધ થઈ ગયું. તેના મિત્રોએ તેને દમશ્ક તરફ દોરી લઈ જવો પડ્યો.શાઉલે ત્રણ દિવસ સુધી કંઈ ખાધું કે પીધું નહિ.
જ્યારે શાઉલ ઊઠ્યો, ત્યારે તે જોઈ શકતો નહોતો.તેના મિત્રોએ તેને દમસ્ક તરફ દોરી લઈ જવો પડ્યો.શાઉલે ત્રણ દિવસ સુધી કંઈ ખાધું કે પીધું નહિ.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-46-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-46-04.jpg)
દમ્કમાં અનાન્યા નામનો એક શિષ્ય હતો. ઈશ્વરે તેને કહ્યું, “જે ઘરમાં શાઉલ રોકાયેલો છે ત્યાં જા. તેના પર તારો હાથ રાખ જેથી તે ફરીથી દેખતો થઈ શે.” પણ અનાન્યાએ કહ્યું, “પ્રભુ આ વ્યક્તિએ વિશ્વાસીઓને કેવી રીતે સતાવ્યા છે મેં એ વિષે સાંભળ્યું છે. ઈશ્વરે તેને જવાબ આપ્યો, “જા! મેં એને પસંદ કર્યો છે કે તે યહૂદીઓ તથા અન્યજન સમૂહોને મારું નામ જણાવે.
દમ્કમાં અનાન્યા નામનો એક શિષ્ય હતો. ઈશ્વરે તેને કહ્યું, “જે ઘરમાં શાઉલ રોકાયેલો છે ત્યાં જા. તેના પર તારો હાથ મૂકે જેથી તે ફરીથી દેખતો થઈ શે.” પણ અનાન્યાએ કહ્યું, “પ્રભુ આ વ્યક્તિએ વિશ્વાસીઓને કેવી રીતે સતાવ્યા છે મેં એ વિષે સાંભળ્યું છે. ઈશ્વરે તેને જવાબ આપ્યો, “જા! મેં તેને પસંદ કર્યો છે કે તે યહૂદીઓ તથા અન્ય જાતિઓને મારું નામ જણાવે.તે મારા નામના કારણે ઘણું દુઃખ ઉઠાવશે.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-46-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-46-05.jpg)
તે મારા નામના કારણે ઘણું દુઃખ ઉઠાવશે.” એ માટે અનાન્યા શાઉલ પાસે ગયો, તેના પર પોતાનો હાથ મૂક્યો, અને કહ્યું, “આવતી વખતે માર્ગમાં જે ઈસુતને પ્રગટ થયો, તેણે મને તારી પાસે મોકલ્યો છે. જેથી તૂ પો તાની દૃષ્ટી પાછી મેળવી શકે અને પવિત્ર શાઉલ તરત જ પાછો દેખતો થઈ ગયો, અને અનાન્યાએ તેને બાપ્તિસ્મા આપ્ય. પછી તેણે ભોજન કર્યું અને તેની શક્તિ પાછી આવી ગઈ.
એ માટે અનાન્યા શાઉલ પાસે ગયો, તેના પર પોતાનો હાથ મૂક્યો, અને કહ્યું, “આવતી વખતે ઇસુ જે તારા માર્ગમાં તને પ્રગટ થયા, તેમણે મને તારી પાસે મોકલ્યો છે. જેથી તું પોતાની દૃષ્ટી પાછી મેળવી શકે અને પવિત્ર આત્માથી ભરપુર થઈ શકે.શાઉલ તરત જ પાછો દેખતો થઈ ગયો, અને અનાન્યાએ તેને બાપ્તિસ્મા આપ્યું. પછી તેણે ભોજન કર્યું અને તેની શક્તિ પાછી આવી ગઈ.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-46-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-46-06.jpg)
તે સમયે, શાઉલ દમ્કમાં રહેતા યહૂદીઓને પ્રચાર કરવા લાગ્યો, “ઈસુ દેવનો પુત્ર છે!” યહૂદી લોકો ચકિત થયા કે જે વ્યક્તિ વિશ્વાસીનો નાશ કરવા પ્રયત્ન કરતો હતો, તેણે પણ હવે ઈસુ પર વિશ્વાસ કરી લીધો છે. શાઉલ યહૂદી સામે આ સિદ્ધ કરતો હતો કે ઈસુ એ જ ખ્રિસ્તછે.
તે સમયે, શાઉલ દમ્કમાં રહેતા યહૂદીઓને પ્રચાર કરવા લાગ્યો, “ઈસુ ઈશ્વરના પુત્ર છે!”યહૂદી લોકો ચકિત થયા કે જે વ્યક્તિ વિશ્વાસીનો નાશ કરવા પ્રયત્ન કરતો હતો, તેણે પણ હવે ઈસુ પર વિશ્વાસ કરી લીધો છે. શાઉલ યહૂદી સામે આ સાબિત કરતો હતો કે ઈસુ એજ ખ્રિસ્ત છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-46-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-46-07.jpg)
ઘણાં દિવસો પછી, યહૂદીઓએ શાઉલને મારી નાખવાની યોજના બનાવી. તેઓએ નગરના ફાટકો પર લોકોને નજર રાખવા માટે મોકલ્યા જેથી તેને મારી નાખવામાં આવે.પરંતુ શાઉલે એ યોજનાના વિષે સાંભળી લીધું. અને તેના મિત્રોએ તેને બચી જવા માટે મદદ કરી. એક રાત્રે તેઓએ તેને ટોપલામાં બેસાડીને કોટ ઉપરથી ઊતારી મુક્યો.દમશ્કથી તરત નિકળીને તે ઈસુનો પ્રચાર કરવા લાગ્યો.
ઘણાં દિવસો પછી, યહૂદીઓએ શાઉલને મારી નાખવાની યોજના બનાવી. તેઓએ નગરના દરવાજાઓ પર લોકોને નજર રાખવા માટે મોકલ્યા જેથી તેને મારી નાખવામાં આવે.પરંતુ શાઉલે એ યોજના વિષે સાંભળી લીધું. અને તેના મિત્રોએ તેને બચી જવા માટે મદદ કરી. એક રાત્રે તેઓએ તેને ટોપલામાં બેસાડીને કોટ ઉપરથી ઊતારી મૂક્યો.દમસ્કથી નિકળીને તરત તેણે ઈસુનો પ્રચાર કરવાનું ચાલુ રાખ્યું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-46-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-46-08.jpg)
શાઉલ શિષ્યોને મળવા માટે યરૂશાલેમમાં ગયો પછી તેઓ ગભરાયેલા હતા. પછી બારનાબાસ નામનો એક વિશ્વાસીશાઉલને પ્રેરિતોપાસે લઈગયો અને તેણે કહ્યું કે શાઉલે દમશ્કમાં કેવી રીતે પ્રચાર કર્યો હતો. અને તે પછી શિષ્યોએ શાઉલને હિંમતથી સ્વીકાર કરી લીધો.
શાઉલ શિષ્યોને મળવા માટે યરૂશાલેમમાં ગયો પરંતુ તેઓ તેનાથી ગભરાયેલા હતા. પછી બર્નાબાસ નામનો એક વિશ્વાસી શાઉલને પ્રેરિતો પાસે લઈ ગયો અને તેણે કહ્યું કે શાઉલે દમસ્કમાં કેવી રીતે હિંમતથી પ્રચાર કર્યો હતો. અને તે પછી, શિષ્યોએ શાઉલનો સ્વીકાર કરી લીધો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-46-09.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-46-09.jpg)
કેટલાક વિશ્વાસીઓ જે યરૂશાલેમમાં સતાવણીથી ભાગી ગયા હતા તે દૂર અન્તકિયા નગરમાં ચાલ્યા ગયા અને ત્યાં ઈસુની સુવાર્તાનો પ્રચાર કર્યો. અન્તકિયામાં વધારે લોકો યહૂદી ન હતો, પણ પ્રથમ વખત તેઓમાંથી ઘણા લોકો વિશ્વાસી બની ગયા. બારનાબાસ અને શાઉલ આ નવા વિશ્વાસીઓની પાસે ગયા જેથી તેઓ ઈસુના વિષે હજુ શીખવી શકે અને મંડળીને મજબ્ અન્તકિયામાં પ્રથમ વિશ્વાસી લોકો“ખ્રિસ્તી”કહેવાયા હતા.
કેટલાક વિશ્વાસીઓ જે યરૂશાલેમની સતાવણીથી દૂર ચાલ્યા ગયા હતા તેઓ દૂર અંત્યોખ નગરમાં ચાલ્યા ગયા અને ત્યાં ઈસુની સુવાર્તાનો પ્રચાર કર્યો. અંત્યોખમાં વધારે લોકો યહૂદી ન હતા, પણ પ્રથમ વખત તેઓમાંથી ઘણા લોકો વિશ્વાસી બની ગયા. બારનાબાસ અને શાઉલ આ નવા વિશ્વાસીઓની પાસે ગયા જેથી તેઓ ઈસુના વિષે વધારે હજુ શિખવી શકે અને ખ્રિસ્તી સમુદાયને મજબૂત કરી શકે.અંત્યોખમાં પ્રથમ વિશ્વાસી લોકો “ખ્રિસ્તી” કહેવાયા હતા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-46-10.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-46-10.jpg)
એક દિવસે, જ્યારે અન્તકિયાના બધા ખ્રિસ્તી લોકો ઉપવાસ અને પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે પવિત્ર આત્માએ તેઓને કહ્યું, “બારનાબાસ અને શાઉલને મારા કામ પુરૂ કરવા માટે અલગ કરો જે માટે હું તેમણે બોલાવ્યા છે. ત્યારે અન્તકિયાની મંડળી બારનાબાસ અને શાઉલની પ્રાર્થના તરફ પોતાના હાથોને તેઓ પર રાખે છે. ત્યારે તેઓ તેમને કઈ બીજી જગ્યાએ ઈસુના સુમાચાર પ્રચાર કરવા માટે મોકલ્યા. બારનાબાસ અને શાઉલે ઘણીબધી જાતિઓના લોકોને ઈસુનો સુસમાચાર સંભળાવ્યો અને ઘણા બધા લોકોએ ઈસુ પર વિશ્વાસ કર્યો.
એક દિવસે, જ્યારે અંત્યોખના બધા ખ્રિસ્તી લોકો ઉપવાસ અને પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે પવિત્ર આત્માએ તેઓને કહ્યું, “બારનાબાસ અને શાઉલને મારુ કામ કરવા માટે અલગ કરો જે માટે મેં તેમને બોલાવ્યા છે. ત્યારે અંત્યોખની મંડળી બાર્નાબાસ અને શાઉલ માટે પ્રાર્થના કરી તેઓ પર પોતાના હાથ મૂક્યા.ત્યારે તેઓએ તેમને બીજી જગ્યાએ ઈસુની સુવાર્તા પ્રચાર કરવા માટે મોકલ્યા. બારનાબાસ અને શાઉલે ઘણી બધી જાતિઓના લોકોને ઈસુની સુવાર્તા સંભળાવી અને ઘણા બધા લોકોએ ઈસુ પર વિશ્વાસ કર્યો.
_બાઇબલની એકવાર્તાઃ પ્રેરિતોનાં કૃત્યો ૮ઃ૩; ૯ઃ૧-૩૧; ૧૧ઃ૧૯-૨૬; ૧૩ઃ૧-૩_
_બાઇબલની એક વાર્તાઃ પ્રેરિતોનાં કૃત્યો ૮ઃ૩; ૯ઃ૧-૩૧; ૧૧ઃ૧૯-૨૬; ૧૩ઃ૧-૩_

View File

@ -1,59 +1,59 @@
# 47. ફિલિપ્પી નગરમાં પાઉલ અને સિલાસ
# ફિલિપી નગરમાં પાઉલ અને સિલાસ
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-47-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-47-01.jpg)
જ્યારે શાઉલ સમગ્ર રોમ રાજ્યમાં યાત્રા કરવા લાગ્યો ત્યારે તે પોતાના રોમી નામ“પાઉલ” ઉપયોગ કરવા લાગ્યો. એક દિવસે, પાઉલ અને તેનો મિત્ર સિલાસ ઈસુની સુવાર્તા પ્રચાર કરવા માટે ફિલિપ્પી નગરમાં ગયા. એ શહેરની બહાર એક નદીની પાસે એક સ્થાન પર પહોંચ્યા. જ્યાં લોકો પ્રાર્થના કરવા માટે એકઠા થયા હતા.ત્યાં તેઓને લુદિયા નામની સ્ત્રી મળી જે એક વેપારીન હતી. તે દેવને પ્રેમ કરતી અને તેની આરાધના કરતી હતી.
જ્યારે શાઉલ સમગ્ર રોમન રાજ્યમાં મુસાફરી કરવા લાગ્યો ત્યારે તે પોતાના રોમન નામ “પાઉલ” નો ઉપયોગ કરવા લાગ્યો. એક દિવસે, પાઉલ અને તેનો મિત્ર સિલાસ ઈસુની સુવાર્તા પ્રચાર કરવા માટે ફિલિપી નગરમાં ગયા. એ શહેરની બહાર એક નદીની પાસે એક સ્થાન પર પહોંચ્યા. જ્યાં લોકો પ્રાર્થના કરવા માટે એકઠા થયા હતા.ત્યાં તેઓને લુદિયા નામની સ્ત્રી મળી જે એક વેપારી હતી. તે ઈશ્વરને પ્રેમ કરતી અને તેની આરાધના કરતી હતી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-47-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-47-02.jpg)
દેવે લુદિયાનું મન ખોલી દીધુ કારણ કે તે ઈસુની સુવાર્તા પર વિશ્વાસ કરતી હતી અને તેણે અને તેના કુટુંબે બાપ્તિસ્મા લીધું. તેણે પાઉલ અને સિલાસને પોતાના ઘરે રહેવાનું આમંત્રણ આપ્યું. છેવટે તેઓ અને તેનું કુટુંબ સાથે રહ્યા.
ઈશ્વરે લુદિયાનું મન ખોલી દીધુ કારણકે તે ઈસુની સુવાર્તા પર વિશ્વાસ કરતી હતી અને તેણે અને તેના કુટુંબે બાપ્તિસ્મા લીધું. તેણે પાઉલ અને સિલાસને પોતાના ઘરે રહેવાનું આમંત્રણ આપ્યું. તેથી તેઓ તેણી અને તેનાં કુટુંબ સાથે રહ્યા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-47-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-47-03.jpg)
પાઉલ અને સિલાસ હંમેશા લોકોને પ્રાર્થનાના સ્થાન પર મડ્યા કરતા હતા. દરરોજ જ્યારે તે સ્થાન પર તેઓ જઈ રહ્યા હતા, ત્યાં દુષ્ટઆત્માથી પીડિત દાસી તેમનો પીછો કરતી હતી. દુષ્ટઆત્મા દ્વારા તે લોકોને તેઓનું ભવિષ્ય બતાવ્યા કરતી હતી. છેવટે તે એક ભવિષ્યવાણીના સ્વરૂપમાં તે પોતાના માલિક માટે બહુ ધન કમાવતી હતી
પાઉલ અને સિલાસ મોટા ભાગે લોકોને પ્રાર્થનાના સ્થાન પર મળ્યાં કરતા હતા. દરરોજ જ્યારે તેઓ ત્યાં જતા હતા, દુષ્ટ આત્માથી પીડિત એક છોકરી તેમની પાછળ ફર્યા કરતી હતી. દુષ્ટ આત્મા દ્વારા તે લોકોને તેઓનું ભવિષ્ય બતાવ્યા કરતી હતી. તેથી તે એક ભવિષ્યવેતાના સ્વરૂપમાં પોતાના માલિકો માટે બહુ ધન કમાતી હતી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-47-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-47-04.jpg)
જ્યારે તેઓ જઈ રહ્યા હતા ત્યારે દાસી બૂમો પાડી રહી હતી, “આ માણસો પરમ પ્રધાન દેવના સેવક છે. તેઓ તમને ઉદ્ધાર પામવાનો માર્ગ બતાવી રહ્યા છે.” તેણે આ કેટલી વાર કહ્યું કે પાઉલ નિરાશ થઈ ગયો.
જ્યારે તેઓ જઈ રહ્યા હતા ત્યારે દાસી બૂમો પાડી રહી હતી, “આ માણસો સર્વોચ્ચ ઈશ્વરના સેવકો છે. તેઓ તમને ઉદ્ધાર પામવાનો માર્ગ બતાવી રહ્યા છે.”આ પ્રમાણે તે કર્યા કરતી તેથી પાઉલ નારાજ થઇ ગયો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-47-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-47-05.jpg)
છેલ્લે એક દિવસ દાસીએ બૂમો પાડવાનું શરૂ કર્યું, તો પાઉલે તેની અંદર રહેલા દુષ્ટઆત્માને કહ્યું, “ઈસુના નામમાં તેનામાંથી બહાર નીકળી આવ.” તે જ સમયે દુષ્ટઆત્મા તેને છોડીને ચાલી ગયો.
આખરે એક દિવસ દાસીએ બૂમો પાડવાનું શરૂ કર્યું, તો પાઉલે તેની અંદર રહેલા દુષ્ટ આત્માને કહ્યું, “ઈસુના નામમાં તેનામાંથી બહાર નીકળી આવ.”તે જ સમયે દુષ્ટ આત્માએ તેને છોડી દીધી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-47-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-47-06.jpg)
તે દાસીનો માલિક બહુ ક્રોધિત થયો. તેણેજાણી લીધું કે દુષ્ટઆત્મા વગર દાસી લોકોનું ભવિષ્ય બતાવી શકશે નહિ. તેનો અર્થ એ હતો કે ત્યારે લોકો તેમના માલિકોને તે વાત માટે પૈસા નહિ આપે કે તે તેઓને બતાવી શકે કે તેઓની સાથે શું થશે.
તે છોકરીના માલિકો બહુ ક્રોધિત થયા. તેઓ સમજી ગયા કે દુષ્ટ આત્મા વગર છોકરી લોકોનું ભવિષ્ય બતાવી શકશે નહિતેનો અર્થ એ કે તે લોકોનું ભવિષ્ય બતાવશે નહી અને તેથી લોકો તેના માલીકોને પૈસા આપશે નહીં.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-47-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-47-07.jpg)
ો દાસીના માલિક પાઉલ અને સિલાસને રોમી અધિકારીઓની પાસે લઈ ગયા. તેઓએ તેમને માર્યા અને બંદીખાનામાં પૂરી દીધા.
ેથી દાસીના માલિકો પાઉલ અને સિલાસને રોમન અધિકારીઓની પાસે લઈ ગયા. તેઓએ તેમને માર્યા અને બંદીખાનામાં પૂરી દીધા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-47-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-47-08.jpg)
તેઓએ પાઉલ અને સિલાસને બંદીખાના ખૂબજ ગુપ્તસ્થાનમાં નાખ્યા, અને ત્યાં સુધી કે તેમનાં પગોમાં તાળા પણ લગાવી દીધા. પછી પણ અડધી રાતે તેઓ દેવની સ્તુતિમાં ભજન ગાય રહ્યાં હતાં.
તેઓએ પાઉલ અને સિલાસને બંદીખાનાના ખૂબજ ગુપ્તસ્થાનમાં નાખ્યા, અને ત્યાં સુધી કે તેમનાં પગહેડમાં નાખી દીધા. તો પણ અડધી રાતે તેઓ ઈશ્વરની સ્તુતિના ભજન ગાઈ રહ્યાં હતાં.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-47-09.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-47-09.jpg)
અચાનક ત્યાં એક ભયંકર ભૂંકપ આવ્યો. મંદિરના બધા દરવાજા ખૂલી ગયા અને બધા તાળાઓ અને બેડીઓ ટૂટી પડી.
અચાનક ત્યાં એક ભયંકર ભૂંકપ આવ્યો. જેલના બધા દરવાજા ખૂલી ગયા અને બધા બંદિવાનોની સાંકળો તૂટી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-47-10.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-47-10.jpg)
દ્વારપા જાગી ગયો. અને જ્યારે તેણે જોયું કે જેલના દરવાજા ખુલ્લા છે તો તે અત્યંત ભયભીત થયો. તેણે વિચાર્યું કે બધા કેદી બચીને ભાગી ગયા છે. આંથી તેણે પોતાને મારી નાખવાની યોજના બનાવી. (એ જાણતો હતો કે કેદી તેની સુરક્ષાથી ભાગી જશે તો રોમી અધિકારીઓ તેને મારી નાખશે.) પરંતુ પાઉલે તેને જોયો અને બૂમ પાડી, “થોભી જા! પોતાને ઘાયલ ન કર! અમે બધા અહીં છીએ.”.
દ્વારપા જાગી ગયો. અને જ્યારે તેણે જોયું કે જેલના દરવાજા ખુલ્લા છે તો તે અત્યંત ભયભીત થયો. તેણે વિચાર્યું કે બધા કેદી બચીને ભાગી ગયા છે. તેથી તેણે પોતાને મારી નાખવાની યોજના બનાવી. (એ જાણતો હતો કે કેદીઓ ભાગી જશે તો રોમન અધિકારીઓ તેને મારી નાખશે.) પરંતુ પાઉલે તેને જોયો અને બૂમ પાડી, “થોભી જા! પોતાને ઘાયલ ન કર! અમે બધા અહીં છીએ.”.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-47-11.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-47-11.jpg)
દ્વારપા કાંપતો પાઉલ અને સિલાસની પાસે આવ્યો, અને પૂછ્યું “ઉદ્ધાર પામવા માટે હું શું કરું?” પાઉલે ઉત્તર આપ્યો, “જો તું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરશ તો તું અને તારા ઘરના ઉદ્ધાર પામશે.” ત્યારે દ્વારપાલ પાઉલ અને સિલાસને પોતાના ઘરે લઈ ગયો અને તેના ઘાવ ધોયા. પાઉલે દ્વારપાના ઘરના બધા લોકોને ઈસુની સુવાર્તા સંભળાવી.
દ્વારપા કાંપતો પાઉલ અને સિલાસની પાસે આવ્યો, અને પૂછ્યું “ઉદ્ધાર પામવા માટે હું શું કરું?” પાઉલે ઉત્તર આપ્યો, “જો તું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરશ તો તું અને તારા ઘરના ઉદ્ધાર પામશો.”ત્યારે દ્વારપાળ પાઉલ અને સિલાસને પોતાના ઘરે લઈ ગયો અને તેના ઘાવ ધોયા. પાઉલે દ્વારપાના ઘરના બધા લોકોને ઈસુની સુવાર્તા સંભળાવી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-47-12.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-47-12.jpg)
દ્વારપા અને તેના પૂરા પરિવારે ઈસુ પર વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા લીધું. ત્યારે દ્વારપાલે પાઉલ અને સિલાસને ભોજન આપ્યું અને એક સાથે આનંદિત થયા.
દ્વારપાળે અને તેના પૂરા પરિવારે ઈસુ પર વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા લીધું. ત્યારે દ્વારપાળે પાઉલ અને સિલાસને ભોજન આપ્યું અને સાથે મળીને આનંદ કર્યો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-47-13.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-47-13.jpg)
બીજા દિવસે નગરમાં અધિકારીઓએ પાઉલ અને સિલાસને છોડી દીધા અને તેઓને આજ્ઞા આપી કે તમે ફિલિપ્પી છોડી દો. પાઉલ અને સિલાસ લુદિયા અને કેટલાંક અન્ય મિત્રોને મળ્યા અને એ પછી તેઓએ શહેર છોડી દીધું. પ્રભુની સુવાર્તા ફેલાતીગઈ. અને મંડળી વધતી ગઈ.
બીજા દિવસે નગરના અધિકારીઓએ પાઉલ અને સિલાસને છોડી દીધા અને તેઓને આજ્ઞા આપી કે તમે ફિલિપીને છોડી દો. પાઉલ અને સિલાસ લુદિયા અને કેટલાંક અન્યમિત્રોની મુલાકાત પછી તેઓએ શહેર છોડી દીધું. ઈસુની સુવાર્તા ફેલાતી ગઈ. અને ખ્રિસ્તી સમુદાય વધતી ગઈ.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-47-14.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-47-14.jpg)
પાઉલ અને અન્ય આગેવાનોએ સુવાર્તા પ્રચાર કરવા અને શિક્ષણ આપવા અનેક યાત્રાઓ કરી. તેઓએ મંડળીના વિશ્વાસીઓને ઉત્તેજન આપવા અને સુવાર્તા પ્રચાર કરવા માટે અનેક પત્રો લખ્યા. તેમાથી કેટલાક પત્રો બાઇબલનો હિસ્સો બની ગયા.
પાઉલ અને અન્ય ખ્રિસ્તી આગેવાનોએ ઇસુ વિષે સુવાર્તા પ્રચાર કરવા અને શિક્ષણ આપવા ઘણા શહેરોની યાત્રાઓ કરી. તેઓએ મંડળીના વિશ્વાસીઓને ઉત્તેજન આપવા અને સુવાર્તા પ્રચાર કરવા માટે ઘણા પત્રો લખ્યા. તેમાથી કેટલાક પત્રો બાઇબલના પુસ્તકો બની ગયા.
_બાઇબલની એકવાર્તાઃ પ્રેરિતોનાં કૃત્યો ૧૬ઃ૧૧-૪_

View File

@ -1,59 +1,59 @@
# 48. ઈસુ પ્રતિજ્ઞા કરેલો ખ્રિસ્ત
# ઈસુ તે જ આવનાર મસિહા
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-48-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-48-01.jpg)
જ્યારે દેવે સંસારની સૃષ્ટિ કરી, ત્યારે બધું એક દમ સારું હતું. સંસારમાં કંઈ પાપ ન હતું. આદમ અને હવા એકબીજાને પ્રેમ કરતા હતા, અને તેઓ દેવને પ્રેમ કરતા હતા.પૃથ્વી પર કોઈ બિમારી કે મૃત્યુ ન હતું. જેવું દેવ ચાહતા હતા તેવી જ દુનિયા હતી.
જ્યારે ઈશ્વરે જગતની સૃષ્ટિ કરી, ત્યારે બધું સંપૂર્ણ હતું. કંઈ પાપ ન હતું. આદમ અને હવા એકબીજાને પ્રેમ કરતા હતા, અને તેઓ ઈશ્વરને પ્રેમ કરતા હતા.કોઈ બિમારી કે મૃત્યુ ન હતું. જેવું ઈશ્વર ચાહતા હતા તેવું જ જગત હતું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-48-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-48-02.jpg)
હવાને ધોખો આપવા માટે શેતાને સાપ દ્વારા વાડીમાં તેને વાત કરી. પછી આદમ અને હવાએ દેવ વિરુદ્ધ પાપ કર્યું. કેમકે તેઓએ પાપ કર્યું, પૃથ્વી પર દરેક વ્યક્તિ બિમાર પડે છે અને મે છે.
હવાને છેતરવા માટે શેતાને સાપ દ્વારા વાડીમાં તેની સાથે વાત કરી. પછી આદમ અને હવાએ ઈશ્વર વિરુદ્ધ પાપ કર્યું. તેઓએ પાપ કર્યું તેથી, પૃથ્વી પર દરેક વ્યક્તિ બિમાર પડે છે અને મૃત્યુ પામે છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-48-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-48-03.jpg)
કેમકે આદમ અને હવાએ પાપ કર્યું, એક ભયાનક વાત બની. તેઓ દેવના શત્રુ બની ગયા. આનું પરિણામ એ આવ્યું કે ત્યારે પછી જે કોઈએ જન્મ લીધો તે એક પાપી સ્વભાવ સાથે પેદા થયો અને એ પણ દેવનો શત્રુ છે. દેવ અને માણસની વચ્ચેનો સંબંધ પાપના કારણે તૂટી ગયો.
આદમ અને હવાએ પાપ કર્યાથી એક વધારે ભયાનક વાત બની. તેઓ ઈશ્વરના શત્રુ બની ગયા. આનું પરિણામ એ આવ્યું કે ત્યાર પછી દરેક માણસ પાપી સ્વભાવ સાથે જન્મે છે અને એ પણ ઈશ્વરનો શત્રુ છે.ઈશ્વર અને માણસની વચ્ચેનો સંબંધ પાપના કારણે તૂટી ગયો.પરંતુ ઈશ્વરની પાસે તે સંબંધને પુનઃસ્થાપિત કરવાની યોજના હતી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-48-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-48-04.jpg)
પરંતુ દેવની પાસે તે સંબંધને પુનઃસ્થાપિત કરવાની યોજના હતી. દેવે વચન આપ્યું કે હવાનો એક વશં જ શેતાનના માથાને કચડી નાખશે, અને શેતાન તેની એડી પર ડસસે.આનો અર્થ એ થયો કે શેતાન ખ્રિસ્ત નો વધ કરશે, પરંતુ દેવ તેને ફરીથી જીવીત કરશે અને પછી ખ્રિસ્ત શેતાનના સામર્થ્યને હંમેશા માટે કચડી નાખશે.કેટલાક વર્ષો પછી દેવે પ્રગટ કર્યું કે ઈસુ જ ખ્રિસ્ત છે.
દેવે વચન આપ્યું કે હવાના વશંમાંથી એક શેતાનના માથાને કચડી નાખશે, અને શેતાન તેની એડીને ઘા કરશે.તેનો અર્થ એ થયો કે શેતાન મસિહ ને મારી નાખશે, પરંતુ ઈશ્વર તેમને ફરીથી જીવીત કરશે અને પછી મસિહ શેતાનના સામર્થ્યને હંમેશા માટે કચડી નાખશે.કેટલાક વર્ષો પછી ઈશ્વરે પ્રગટ કર્યું કે ઈસુ જ ખ્રિસ્ત છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-48-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-48-05.jpg)
જ્યારે દેવે પૂર દ્વારા પૃથ્વીને નષ્ટ કરી, તેણે હોડી પણ બનાવાનું કહ્યું કે જેથી દેવ પર વિશ્વાસ કરનારા લોકો ને બચાવી શકાય. એવી રીતે હર કોઈ પોતાના પાપો માટે નષ્ટ થવા યોગ્ય છે, પરંતુ દેવે ઈસુને ઉપ્લધકરી આપ્યું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેને બચાવી શકશે.
જ્યારે ઈશ્વરે જળપ્રલય દ્વારા પૃથ્વીનો નાશ કર્યા, તેણે વહાણ બનાવવાનું કહ્યું જેથી ઈશ્વર પર વિશ્વાસ કરનારા આંખી લોકોને બચાવી શકાય. એવી રીતે દરેક પોતાના પાપો ને લીધે નાશને યોગ્ય છે, પરંતુ ઈશ્વરે ઈસુને આપ્યાં કે જે કોઇ તેમના પર વિશ્વાસ કરે તેને બચાવી શકશે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-48-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-48-06.jpg)
સૌ વર્ષથી વધુ યાજકો લોકો માટે દેવને બલિદાન ચઢાવ્યો જેથી તેઓને બતાવી શકે કે પોતાના પાપો માટે તેઓ કયા દંડ યોગ્ય છે.પણ તે બલિદાન તેમના પાપોને મટાવી ન શકે. ઈસુ સૌથી મહાન યાજક છે. અન્ય યાજકોના વિપરીત તેણે પોતાને એકમાત્ર એવું બલિદાન ચઢાવ્યું કે સંસારના લોકો ના પાપોને મટાવી શકે. ઈસુ સિદ્ધ પ્રધાનયાજક છે કેમકે તેણે બધાના પાપોનો દંડ પોતાના ઉપર ઉઠાવી લીધો.
વષોથી યાજકોએ લોકો માટે ઈશ્વરને બલિદાન ચઢાવ્યુ જેથી તેઓને ખબર પડે કે તેમના પાપોને કારણે દંડ યોગ્ય છે.પણ તે બલિદાનો તેમના પાપોને દૂર કરી શક્યા નહી. ઈસુ મહાન પ્રમુખ યાજક છે. બીજા યાજકોની જેમ નહી, તેમણે એકમાત્ર બલિદાન તરીકે પોતાનું અર્પણ કર્યું કે જે જગતના લોકોને પાપને દૂર કરે.ઈસુ સંપૂર્ણ પ્રમુખ યાજક છે કેમકે તેમણે બધાના પાપોનો દંડ પોતાના ઉપર ઉઠાવી લીધો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-48-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-48-07.jpg)
દેવે ઇબ્રાહિમને કહ્યું, “પૃથ્વીની બધી જાતિઓ તારા દ્વારા આશીર્વાદ પામશે.” ઈસુ ઇબ્રાહિમના વંશનો હતો. બધા જાતિઓ તેના દ્વારા આશીષિત છે, કેમકે દરેક જે ઈસુ પર વિશ્વાસ કરે છે તેને પાપોથી ઉદ્ધાર મળે છે, અને ઇબ્રાહિમનો એક પવિત્ર અને આત્મિક સંતાન બની જાય છે.
ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, “પૃથ્વીની બધી જાતિઓ તારા દ્વારા આશીર્વાદ પામશે.”ઈસુ ઇબ્રાહિમના વંશના હતા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-48-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-48-08.jpg)
જ્યારે દેવે ઇબ્રાહિમને પોતાના દીકરા, ઇસ્હાકને બલિદાન આપવા માટે કહ્યું તો દેવે ઇસ્હાકના સ્થાને બલિદાન થવા માટે એક ઘેટાને તૈયાર કર્યું.આપણે બધા આપણા પોપોને કારણે મૃત્યુને યોગ્ય છીએ. પરંતુ દેવે તેના ઘેટાં, ઈસુને આપણા સ્થાન પર મરવા માટે મોકલ્યો.
બધી જાતિઓ તેમના દ્વારા આશીર્વાદિત છે, કેમકે દરેક જે ઈસુ પર વિશ્વાસ કરે છે તેને પાપોથી ઉદ્ધાર મળે છે, અને ઇબ્રાહિમનું આત્મિક સંતાન બની જાય છે.જ્યારે ઈશ્વરે ઇબ્રાહિમને પોતાના દીકરા, ઇસ્હાકને બલિદાન આપવા માટે કહ્યું તો ઈશ્વરે ઇસ્હાકના બદલે બલિદાન થવા માટે એક ઘેટાને પુરું પાડયું.આપણે બધા આપણા પાપોને કારણે મૃત્યુને યોગ્ય છીએ. પરંતુ ઈશ્વરે તેમના ઘેટાં, ઈસુને આપણા બદલે મરવા માટે મોકલ્યા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-48-09.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-48-09.jpg)
જ્યારે દેવે મિસ્ર દેશમાં આખરી મહામારી મોકલી, ત્યારે તેણે દરેક ઇસ્રાએલ પરિવારને કહ્યું કે તે એક સિદ્ધ ઘેટાંનું બલિદાન આપે અને તેનું લોહી પોતાના દરવાજાના મોખટ ઉપર ચારે બાજુ ફૈલાવી દે. જ્યારે દેવે લોહી જોયું ત્યારે તેઓ તે ઘરને છોડીને આગળ ચાલ્યા ગયા અને તેમના પહેલાં એકના એક પુત્રનો વધ ન કર્યો. આ ઘટના અનાજ કાપવાની હોય તે વખતની વાત કહેવાય છે.
જ્યારે ઈશ્વરે મિસર દેશમાં છેલ્લી મહામારી મોકલી, ત્યારે તેણે દરેક ઇસ્રાએલ પરિવારને કહ્યું કે તે એક સંપૂર્ણ ઘેટાંનું બલિદાન આપે અને તેનું લોહી પોતાના દરવાજાના ચોખટ ઉપર ચારે બાજુ ફેલાવી દે. જ્યારે ઈશ્વરે લોહી જોયું ત્યારે તેઓ તે ઘર મૂકીને આગળ ગયા અને તેમાંના પ્રથમજનીત પુત્રનો નાશ ન કર્યો. આ ઘટના પાસ્ખાપર્વ કહેવાય છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-48-10.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-48-10.jpg)
ઈસુ આપણી કાપણીનું ઘેટું છે. એ સંપૂર્ણ અને નિષ્પાપી હતું અને તેમણે કાપણીનાં ઉત્સવના સમયે મારી નાખ્યું હતું. જે કોઈ વ્યક્તિ ઈસુમાં વિશ્વાસ કરે છે, ત્યારે ઈસુ તેનાપાપોનું મુલ્ય ચૂકવે છે અને દેવનો દંડ તેના પરથી હટી જાય છે. દેવે ઇસ્રાએલને વચન આપ્યું હતું કે તેઓ તેના પસંદ કરેલા લોકો હતા.
ઇસુ આપણા પાસ્ખાનું ઘેટું છે.તેઓ સંપૂર્ણ અને નિષ્પાપી હતા અને તેમને પસ્ખાના ઉત્સવના સમયે મારી નંખાયા હતા. જ્યારે કોઈ માણસ ઈસુમાં વિશ્વાસ કરે છે, ત્યારે ઈસુ તેના પાપોનું મુલ્ય ચૂકવે છે અને ઈશ્વરની શિક્ષા તેના પરથી હટી જાય છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-48-11.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-48-11.jpg)
પરંતુ હવે દેવે એક નવો કરાર કર્યો છે જે બધા લોકો માટે છે. આ નવા કરાર દ્વારા કોઈ પણ જાતિનો કોઈ પણ વ્યક્તિ ઈસુમાં વિશ્વાસ દ્વારા દેવના લોકોનો હિસ્સો બની શકે છે.
ઈશ્વરે ઇસ્રાએલને વચન આપ્યું હતું કે તેઓ તેમના પસંદ કરેલા લોકો હતા.પરંતુ હવે ઈશ્વરે એક નવો કરાર કર્યો છે જે બધા લોકો માટે છે. આ નવા કરાર દ્વારા કોઈ પણ જાતિનો કોઈ પણ માણસ ઈસુમાં વિશ્વાસ દ્વારા ઈશ્વરના લોકોનો હિસ્સો બની શકે છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-48-12.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-48-12.jpg)
મૂસા એક મહાન પ્રબોધક હતો, જેણે દેવની ઘોષણા કરી. પરંતુ ઈસુ બધા પ્રબોધકોમાં મહા ઉત્તમ પ્રબોધક હતો. એ દેવ છે, જોજે કંઈપણ તેણે કહ્યું અને કર્યું, એ દેવના કાર્ય અને શબ્દ હતા. એ માટે ઈસુએ દેવના વચનો કહ્યા છે.
મૂસા એક મહાન પ્રબોધક હતો, જેણે ઈશ્વરના વચનને પ્રગટ કર્યું. પરંતુ ઈસુ બધા પ્રબોધકોમાં મહાન પ્રબોધક હતા. તે ઈશ્વર છે, જે કંઈ પણ તેમણે કહ્યું અને કર્યું, એ ઈશ્વરના કાર્યો અને શબ્દો હતા. એ માટે ઈસુને ઈશ્વરનો શબ્દ કહ્યા છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-48-13.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-48-13.jpg)
દેવે દાઉદ રાજાને વચન આપ્યું હતું કે તેનો એક વંશજ દેવના લોકો પર સદા રાજ કરશે. કેમકે ઈસુ દેવનો પુત્ર છે. એ ખ્રિસ્ત છે. તે દાઉદનો વિશેષ વંશજ છે, જે હંમેશા રાજ કરી શકે છે.
ઈશ્વરે દાઉદ રાજાને વચન આપ્યું હતું કે તેના વંશમાંથી એક ઈશ્વરના લોકો પર સદા રાજ કરશે. કેમકે ઈસુ ઈશ્વરનો પુત્ર મસિહ છે. એ ખ્રિસ્ત છે. તે દાઉદનો વિશેષ વંશજ છે, જે સદાકાળ રાજ કરી શકે છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-48-14.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-48-14.jpg)
દાઉદ ઇસ્રાએલનો રાજા હતો, પરંતુ ઈસુ સમગ્ર ભ્રહ્માંડનો રાજા છે. એ ફરીથી આવશે, અને પોતાના રાજ્ય પર ન્યાય અને શાંતિ સાથે હંમેશા રાજ કરશે.
દાઉદ ઇઝ્રાયલનો રાજા હતો, પરંતુ ઈસુ સમગ્ર બ્રહ્માંડના રાજા છે. તેઓ ફરીથી આવશે, અને પોતાના રાજ્ય પર ન્યાય અને શાંતિ સાથે હંમેશા રાજ કરશે.
_બાઇબલની એકવાર્તાઃ ઉત્પત્તિ ૧-૩,૬,૧૪,૨૨; નિર્ગમન ૧૨,૨૦; ૨શમુએલ ૭; હિબ્રૂ ૩ઃ૧-૬, ૪, ૧૪-૫ઃ૧૦, ૭ઃ૧-૮ઃ૧૩, ૯ઃ૧૧-૧૦ઃ૧૮; પ્રકટીકરણ ૨_
_બાઇબલની એકવાર્તાઃઉત્પત્તિ ૧-૩,૬,૧૪,૨૨; નિર્ગમન ૧૨,૨૦; ૨શમુએલ ૭; હિબ્રૂ ૩ઃ૧-૬, ૪, ૧૪-૫ઃ૧૦, ૭ઃ૧-૮ઃ૧૩, ૯ઃ૧૧-૧૦ઃ૧૮; પ્રકટીકરણ ૨_

View File

@ -1,75 +1,75 @@
# 49. ઈસુનો નવો કરાર
# ઈશ્વરનો નવો કરાર
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-49-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-49-01.jpg)
એક દૂત મરિયમ નામની કુવારીને કહ્યું કે તું દેવના પુત્રને જન્મ આપશે. છેલ્લે તે કુવારીએ એક પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ ઈસુ રાખ્યું. એ માટે ઈસુ માણસ અને દેવ બન્ને છે.
એક દૂત મરિયમ નામની કુવારીને કહ્યું કે તું ઈશ્વરના પુત્રને જન્મ આપશે. તેથી તે જે હજુ કુંવારી હતી, તેણે એક પુત્રને જન્મ આપ્યો અને તેણીએ તેમનું નામ ઈસુ રાખ્યું. એ માટે, ઈસુ માણસ અને ઈશ્વર બન્ને છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-49-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-49-02.jpg)
ઈસુએ બહુ બધા ચમત્કારો કર્યા. તે સાબિત થાય છે કે તે દેવ છે. તે પાણી પર ચાલ્યો, તૂફાનને શાંત કર્યો, ઘણા બિમારોને સાજા કર્યા, દુષ્ટઆત્માઓને કાઢ્યા, મૂર્દાઓને જીવીત કર્યા, અને પાંચ રોટલી અને બે નાની માછલીઓને આટલા ભોજનને બદલી દીધું કે ૫, લોકો માટે તે પૂરું થયું.
ઈસુએ બહુ બધા ચમત્કારો કર્યા. તે સાબિત થાય છે કે તે ઈશ્વર છે.તે પાણી પર ચાલ્યો, તોફાનને શાંત કર્યો, ઘણા બિમારોને સાજા કર્યા, દુષ્ટ આત્માઓને કાઢ્યા, મરેલાને જીવીત કર્યા, અને પાંચ રોટલી અને બે નાની માછલીઓને ૫, લોકો માટે પૂરું થાય તેવા ભોજનમાં બદલી નાખ્યું.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-49-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-49-03.jpg)
ઈસુ એક મહાન શિક્ષક પણ હતો. અને તે અધિકાર સાથે બોલતો હતો, કેમકે તે દેવનો પુત્ર હતો. તેણે શિખવ્યું કે તમે બીજા લોકોને એવી રીતે પ્રેમ કરો જેવી કે પોતે સ્વયંપર કરો છે.
ઈસુ એક મહાન શિક્ષક પણ હતા. અને તે અધિકાર સાથે બોલતા હતા, કેમકે તે ઈશ્વરના પુત્ર હતા.તેણે શિખવ્યું કે તમે બીજા લોકોને એવી રીતે પ્રેમ કરો જેવો તમે પ્રેમ પોતા પર કરો છો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-49-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-49-04.jpg)
તેણે આપણને શીખવ્યું કે તમને કંઈ પણ વસ્તુ, પોતાની સંપત્તિ થી વધારે દેવ પર પ્રેમ રાખવો જોઈએ.
તેણે આપણને શીખવ્યું કે તમારે દરેક વસ્તુ અને સંપતિ કરતા વધારે પ્રેમ ઈશ્વર પર રાખવો જોઈએ.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-49-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-49-05.jpg)
ઈસુએ કહ્યું કે દેવનું રાજ્ય આ સંસારની બધી વસ્તુઓથી પણ વધારે મુલ્યવાન છે. દેવના રાજ્ય સાથે સંબંધ રાખવા કોઈપણ વ્યક્તિ માટે સૌથી મહત્ત્વપૂર્ણ વાત છે. દેવના રાજ્યમાં પ્રવેશ કરવા માટે પોતાને આપણા પાપોથી ઉદ્ધાર પામેલા લેવું જોઈએ.
ઈસુએ કહ્યું કે ઈશ્વરનું રાજ્ય આ સંસારની બધી વસ્તુઓથી પણ વધારે મૂલ્યવાન છે. ઈશ્વરના રાજ્યમાં હોવું તે કોઈ પણ વ્યક્તિ માટે સૌથી મહત્વપૂર્ણ વાત છે. ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવા માટે, તમારે તમારા પાપથી ઉદ્ધાર મેળવવો જરૂરી છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-49-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-49-06.jpg)
ઈસુએ કહ્યું કે કેટલાંક લોકો તેને ગ્રહણ કરશે અને ઉદ્ધાર પામશે, પરંતુ કેટલાક લોકો એવું કરશે. તેણે કહ્યું કે કેટલાંક લોકો સારી માટી જેવા હોય છે.તેઓ ઈસુની સુવાર્તા ગ્રહણ કરે છે અને ઉદ્ધાર પામે છે. અને લોકો માર્ગની કઠણ માટી જેવા છે, જ્યાં દેવના વચનનાં બીજ પ્રવેશ કરતા નથી, અને કેટલાક પાક પણ ઉત્પન્ન કરી શકતા નથી. એવા લોકો ઈસુના સંદેશનો તિરસ્કાર કરે છે અને દેવના રાજ્યમાં પ્રવેશ નથી કરતા.
ઈસુએ કહ્યું કે કેટલાંક લોકો તેને ગ્રહણ કરશે અને ઉદ્ધાર પામશે, પરંતુ કેટલાક લોકો એવું કરશે નહિ. તેણે કહ્યું કે કેટલાંક લોકો સારી માટી જેવા હોય છે.તેઓ ઈસુની સુવાર્તા ગ્રહણ કરી અને ઉદ્ધાર પામ્યો. અને બીજા લોકો માર્ગની કઠણ માટી જેવા છે, જ્યાં ઈશ્વરના વચનનાં બી પ્રવેશ કરતા નથી, અને કોઇ ફસલ ઉત્પન્ન કરી શકતા નથી. એવા લોકો ઈસુના સંદેશનો તિરસ્કાર કરે છે અને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ નથી કરતા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-49-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-49-07.jpg)
ઈસુએ શિખવ્યું કે દેવ પાપીઓને બહુ પ્રેમ કરે છે. તે તેઓને માફ કરવા ઇચ્છે છે. પોતાનાં સંતાન બનાવવા ઇચ્છે છે.
ઈસુએ શિખવ્યું કે ઈશ્વર પાપીઓને બહુ પ્રેમ કરે છે. તે તેઓને માફ કરવા ઇચ્છે છે અને પોતાનાં સંતાન બનાવવા ઇચ્છે છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-49-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-49-08.jpg)
ઈસુએ અમને એ પણ કહ્યું કે દેવ પાપથી નફરત કરે છે. જ્યારે આદમ અને હવાએ પાપ કર્યું ત્યારે તેમના બધા સંતાનોને પ્રભાવિત કર્યા.તેનું પરિણામ આ હતું કે, સંસારના દરેક મનુષ્ય પાપ કરે છે અને દેવથી દૂર છે. એ માટે દરેક દેવનો શત્રુ બન્યો છે. પરંતુ દેવે જગત પર દરેક મુષ્ય પર આટલો પ્રેમ કર્યો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો, જેથી જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે તેના પાપનો દંડ નહિ મળશે, પણ કે હંમેશા દેવ સાથે રહેશે. પોતાના પાપને કારણે, તમે અપરાધી છો અને મૃત્યુ ન યોગ્ય છો.
ઈસુએ અમને એ પણ કહ્યું કે ઈશ્વર પાપને ધિક્કારે છે. જ્યારે આદમ અને હવાએ પાપ કર્યું ત્યારે તેની અસર તેમના બધા સંતાનોને થઇ છે.તેનું પરિણામ આ હતું કે, જગતનું દરેક મનુષ્ય પાપ કરે છે અને ઈશ્વરથી દૂર છે. એ માટે, દરેક વ્યક્તિ ઈશ્વરનો શત્રુ બન્યો છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-49-09.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-49-09.jpg)
દેવ તમારી ઉપર ગુસ્સે થવો જોઈએ પરંતુ તેણે પોતાનો ગુસ્સા તમારા બદલે ઈસુ પર કાઢ્યો. જ્યારે ઈસુ વધસ્તંભ પર મર્યો, ત્યારે તેણે આપણી સજા ભોગવી.
પરંતુ ઈશ્વરે જગતમાં દરેક મનુષ્ય પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાના એકના એક પુત્રને આપી દીધા, જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ કરે છે તેને પાપનો દંડ નહિ મળે, પણ તે ઈશ્વર સાથે સદાકાળ રહેશે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-49-10.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-49-10.jpg)
ઈસુએ ક્યારે કોઈ પાપ કર્યું ન હતું, પરંતુ તેણે સજા ઉઠાવી અને મરી જવા માટે પસંદ કર્યુ. તે સિદ્ધ બલિદાનના રૂપમાં આપણા તથા સંસારના દરેક માટે પોતાના જાતને અર્પણ કરી દીધા.
પોતાના પાપને કારણે, તમે અપરાધી છો અને મૃત્યુને યોગ્ય છો.ઈશ્વર તમારી ઉપર ગુસ્સે થવા જોઈએ પરંતુ તેમણે પોતાનો ગુસ્સો તમારા બદલે ઈસુ પર કાઢ્યો. જ્યારે ઈસુ વધસ્તંભ પર મૃત્યુ પામ્યા, ત્યારે તેમણે આપણી સજા ભોગવી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-49-11.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-49-11.jpg)
કેમકે ઈસુએ સ્વંયનું બલિદાન આપ્યુ એ માટે દેવ કોઈપણ પાપને ક્ષમા કરી શકે છે. આ સુધી કે ભયાનક પાપોને પણ. સારા કાર્યો તમને બચાવી ન શકે.
ઈસુએ કદી કોઈ પાપ કર્યું નથી, પરંતુ તેમણે સજા ભોગવી અને મરણ પસંદ કર્યુ. તેમણે સંપૂર્ણ બલિદાનના રૂપમાં આપણા તથા જગતના દરેક માટે પોતાની જાતને અર્પણ કરી.કેમકે ઈસુએ પોતાનું બલિદાન આપ્યુ તેથી ઈશ્વર કોઈ પણ પાપને ક્ષમા કરી શકે છે. એટલે સુધી કે ભયાનક પાપોને પણ.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-49-12.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-49-12.jpg)
કોઈ એવું કાર્ય નથી જે તમે દેવ સાથે સંબંધ સ્થાપિત કરવા સારુ કરી શકે. ફક્ત ઈસુ જ તમારા અપરાધો ને ક્ષમા કરી શકશે. તમારે વિશ્વાસ કરવો જોઈએ કે ઈસુ દેવનો પુત્ર છે, જે તમારી જગ્યાએ વધસ્તંભ પર બલિદાન થયો અને તે પછી દેવે તેને પાછો મૂએલામાંથી જીવીત કર્યો.
સારા કાર્યો તમને બચાવી ન શકે.કોઈ એવું કાર્ય નથી જે તમે ઈશ્વર સાથે સંબંધ સ્થાપિત કરવા સારુ કરી શકે. ફક્ત ઈસુ જ તમારા પાપોને ક્ષમા કરી શકશે. તમારે વિશ્વાસ કરવો જોઈએ કે ઈસુ ઈશ્વરનો પુત્ર છે, જે તમારી જગ્યાએ વધ સ્તંભ પર બલિદાન થયા અને તે પછી ઈશ્વરે તેમને પાછા મૂએલામાંથી જીવીત કર્યા.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-49-13.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-49-13.jpg)
જે કોઈ ઈસુ પર વિશ્વાસ કરશે અને પ્રભુના રૂપમાં તેને સ્વીકારશે તેને ઉદ્ધાર મળશે પરંતુ જે કોઈ વિશ્વાસ નથી કરતું એવા કોઈ વ્યક્તિને તે બચાવશે નહિ. આ વાતથી ફર્ક નથી પડતો કે અમીર કે ગરીબ, પુરુષ કે સ્ત્રી, ઘરડાં કે જુવાન, કે પછી ક્યાના રહેવાવાળા છો. દેવ તમને પ્રેમ કરે છે. અને તમે ઈસુ પર વિશ્વાસ કરો જેથી તે તમારાથી એક નીકટ સંબંધ સ્થાપિત રાખી શકે.
જે કોઈ ઈસુ પર વિશ્વાસ કરશે અને પ્રભુ તરીકે તેમને સ્વીકારશે તેને ઈશ્વર ઉદ્ધાર કરશે. પરંતુ જે કોઈ વિશ્વાસ નથી કરતું એવા કોઈ વ્યક્તિને તે બચાવશે નહિ.આ વાત મહત્વની નથી કે તમે અમીર કે ગરીબ, પુરુષ કે સ્ત્રી, ઘરડાં કે જુવાન, કે પછી ક્યાના રહેવાસી છો. ઈશ્વર તમને પ્રેમ કરે છે, અને ઇચ્છે છે કેતમે ઈસુ પર વિશ્વાસ કરો જેથી તે તમારી સાથે એક નિકટનો સંબંધ રાખી શકે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-49-14.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-49-14.jpg)
ઈસુ તમને તેના પર વિશ્વાસ કરવા અને બાપ્તિસ્મા લેવા માટે આમંત્રિત કરે છે. શું તમે આ વિશ્વાસ કરો છો કે ઈસુ જ ખ્રિસ્ત છે અને દેવનો એકનો એક પુત્ર છે.શું તમે વિશ્વાસ કરો છો કે તમે પાપી છો અને દેવની સજાને પાત્ર છો. શું તમે વિશ્વાસ કરો છો કે ઈસુ તમારા પાપો લઈ જવા માટે ક્રૂસ પર બલિદાન થયો?
ઈસુ તમને તેના પર વિશ્વાસ કરવા અને બાપ્તિસ્મા લેવા માટે આમંત્રિત કરે છે. શું તમે આ વિશ્વાસ કરો છો કે ઈસુ જ મસિહ છે અને ઈશ્વરનો એકના એક પુત્ર છે.શું તમે વિશ્વાસ કરો છો કે તમે પાપી છો અને ઈશ્વરની સજાને પાત્ર છો. શું તમે વિશ્વાસ કરો છો કે ઈસુ તમારા પાપો લઈ લેવા માટે વધસ્તંભ પર મરણ પામ્યા?
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-49-15.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-49-15.jpg)
એટલે તમે ઈસુ પર અને જે કંઈ આપણા માટે કર્યું તેના પર વિશ્વાસ કરો છો તો તમે એક ખ્રિસ્તી છો. દેવે તમને શેતાનના રાજ્યના અંધકારથી બહાર કાઢ્યા, અને તમને દેવ જ્યોતિમય રાજ્યમાં રાખ્યા છે. દેવે તમારા જુનાં કામ કરવાની રીતને લઈ અને તમને કામ કરવા નવી અને ધાર્મિક રીત પ્રદાન કરી છે.
એટલે તમે ઈસુ પર અને તેમણે જે કંઈ આપણા માટે કર્યું તેના પર વિશ્વાસ કરો છો તો તમે એક ખ્રિસ્તી છો!ઈશ્વરે તમને શેતાનના રાજ્યના અંધકારથી બહાર કાઢ્યા, અને તમને ઈશ્વરે અજવાળાના રાજ્યમાં રાખ્યા છે. ઈશ્વરે તમારા જુનાં કામ કરવાની પાપની રીતને લઈ અને તમને કામ કરવા નવા ન્યાયી માર્ગો આપ્યાં છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-49-16.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-49-16.jpg)
જો તમે એક ખ્રિસ્તી છો તો જે કંઈ ઈસુએ કર્યું તેને કારણે દેવે તમારા પાપ માફ કરી દીધા છે. હવે દેવ તમને શત્રુ નહિ પણ ગાઢ મિત્ર માને છે.
જો તમે એક ખ્રિસ્તી છો તો જે કંઈ ઈસુએ કર્યું તેને કારણે ઈશ્વરે તમારા પાપ માફ કરી દીધા છે. હવે ઈશ્વર તમને શત્રુ નહિ પણ ગાઢ મિત્ર માને છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-49-17.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-49-17.jpg)
જો તમે દેવના મિત્ર છો અને સ્વામી ઈસુના સેવક છો તો ઈસુ જે શિખવશે તમારે તેનુંપાલન કરવું પડશે. જો તમે ખ્રિસ્તી છો, તો પાપ કરવાની પરીક્ષામાં પડશો. પરંતુ દેવ વિશ્વાસયોગ્ય છે અને તે કહે છે કે જો તમે તમારા પાપને માની લો તે તમને માફ કરશે. તે પાપના વિરુદ્ધ યુદ્ધ કરવા સારુ તમને સામર્થ્ય આપશે.
જો તમે ઈશ્વરના મિત્ર છો અને પ્રભુ ઈસુના સેવક છો તો ઈસુ જે શિખવશે તમારે તેનું પાલન કરવું પડશે. જો તમે ખ્રિસ્તી હોય, તો પણ પાપના પરીક્ષણમાં આવશો.પરંતુ ઈશ્વર વિશ્વાસ યોગ્ય છે અને તે કહે છે કે જો તમે તમારા પાપને માની લો તો તે તમને માફ કરશે. તે પાપના વિરુદ્ધ યુદ્ધ કરવા સારુ તમને સામર્થ્ય આપશે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-49-18.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-49-18.jpg)
દેવ કહે છે કે આપણે પ્રાર્થના કરો, તેનું વચન વાંચો, અન્ય ખ્રિસ્તી લોકોની સાથે તેની આરાધના કરો અને જે આપણા માટે તેણે કર્યું છે તે બીજાને બતાવીએ.આ બધી વાતો દેવની સાથે એક ગાઢ સંબંધ રાખવા તમારી મદદ કરે છે.
ઈશ્વર કહે છે કે તમે અન્ય ખ્રિસ્તીઓ સાથે મળીને પ્રાર્થના કરો, તેનું વચન વાંચો, અને તેની આરાધના કરો અને જે આપણા માટે તેણે કર્યું છે તે બીજાને સાક્ષી આપો.આ બધી વાતો ઈશ્વરની સાથે એક ગાઢ સંબંધ રાખવા તમારી મદદ કરે છે.
_બાઇબલની એકવાર્તાઃ રોમીયો ૩ઃ૨૧-૨૬, ૫ઃ૧-૧૧; યોહાન ૩ઃ૧૬, માર્ક ૧૬ઃ૧૬; કલોસ્સીઓ ૧ઃ૧૩-૧૪; ૨ કરિંથીઓ ૫ઃ૧૭-૨૧; ૧ યોહાન ૧ઃ૫-૧_

View File

@ -1,71 +1,75 @@
# 50. ઈસુ પાછો આવે છે
# ઈસુ પાછા આવે છે
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-50-01.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-50-01.jpg)
લગભગ ૨, થી અધિક વર્ષોથી, સંસાર ભરમાં વધારે ને વધારે લોકો ઈસુ ખ્રિસ્તની સુવાર્તા સાંભળે છે. ઈસુએ વચન આપ્યું કે સંસારના અંતમાં પાછો આવશે.તથા તે આજ સુધી પાછો આવ્યો નહિ પણ તે વાયદો પૂરો કરશે.
લગભગ ૨, વર્ષોથી, જગત વધારે ને વધારે લોકો ઈસુ ખ્રિસ્તની સુવાર્તા સાંભળે છે. ખ્રિસ્તી સમુદાય વૃદ્ધિ પામી રહ્યો છે.ઈસુએ વચન આપ્યું કે તે જગતના અંતમાં પાછા આવશે.
ભલે તે આજ સુધી પાછા આવ્યા નથી પણ તે પોતાનું વચન પૂરું કરશે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-50-02.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-50-02.jpg)
જ્યારે આપણે ઈસુની પાછા આવવાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે દેવ ઇચ્છે છે કે આપણે એવું જીવન જીવવું જે પવિત્ર હોય તથા તેને આદર આપતું હોય.તે આપણાથી ઇચ્છે છે કે આપણે બીજાને પણ તેના રાજ્ય વિશે કહીએ. જ્યારે ઈસુ પૃથ્વી પર રહેતો હતો ત્યારે તેણે કહ્યું કે, “મારા શિષ્યો દુનિયાની દરેક જગ્યાઓ જઈને લોકોને દેવના રાજ્ય વિશે સુવાર્તાનો પ્રચાર કરશે.
જ્યારે આપણે ઈસુની પાછા આવવાની રાહ જોઈ રહ્યા છીએ, ત્યારે ઈશ્વર ઇચ્છે છે કે આપણે એવું જીવન જીવવું જે પવિત્ર હોય તથા તેમને માન આપતું હોય.
તે આપણી પાસેથી ઈચ્છા રાખે છે કે આપણે બીજાને પણ તેમના રાજ્ય વિશે કહીએ. જ્યારે ઈસુ પૃથ્વી પર રહેતા હતા ત્યારે તેમણે કહ્યું કે, “મારા શિષ્યો દુનિયાની દરેક જગ્યાઓએ જઈને લોકોને ઈશ્વરના રાજ્ય વિશે સુવાર્તાનો પ્રચાર કરશે અને પછી જગતનો અંત થશે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-50-03.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-50-03.jpg)
બહુ જાતિઓએ આજ સુધી ઈસુ વિશે સાંભળ્યું નથી. સ્વર્ગમાં જતા પહેલાં ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તેઓ લોકોને સુવાર્તા સંભળાવે જેઓએ ક્યારે સાંભળી નથી.તેણે કહ્યું, “જાઓ અને બધા જાતિના લોકોને શિષ્ય બનાવો! ખેતર કાપણ માટે પાક ઊભા છે.” ઈસુએ પણ કહ્યું, “એક સેવક પોતાના સ્વામીથી મોટો નથી હોતો.”
ઘણી જાતિઓએ હજુ સુધી ઈસુ વિશે સાંભળ્યું નથી. સ્વર્ગમાં જતા પહેલાં ઈસુ ખ્રિસ્તે કહ્યું કે જેઓએ ક્યારેય સાંભળ્યું નથી તેવો લોકોને સુવાર્તા પ્રગટ કરો.તેમણે કહ્યું, “જાઓ અને બધી જાતિના લોકોને શિષ્ય બનાવો! ખેતરો ફસલની કાપણી માટે તૈયાર છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-50-04.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-50-04.jpg)
જેમ આ સંસારના લોકોએ મારી સાથે શત્રુતા કરી, એવી જ રીતે મારા કારણે તમને લોકો સતાવશે અને મારી નાખશે. આ સંસારમાં તમને દુઃખ ભોગવું પડે, પરંતુ હિમ્મત રાખો મેં શેતાનને જે આ સંસાર પર શાસન કરે છે તેનો પરાજય કર્યો છે. જો તમે અંત સુધી મારા પ્રત્ય વિશ્વાસુ રહેશો, તો દેવ તમને બચાવશે.
ઈસુએ એ પણ કહ્યું, “એક સેવક પોતાના સ્વામીથી મોટો નથી હોતો.”જેમ આ જગતના લોકોએ મારો ધિક્કાર કર્યો, એવી જ રીતે મારા કારણે તમને લોકો સતાવશે અને મારી નાખશે. આ જગતમાં તમને દુઃખ ભોગવવું પડે, પરંતુ હિંમત રાખો મેં શેતાનને જે આ જગત પર રાજ કરે છે તેનો પરાજય કર્યો છે. જો તમે અંત સુધી મારા પ્રત્ય વિશ્વાસુ રહેશો, તો ઈશ્વર તમને બચાવશે!
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-50-05.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-50-05.jpg)
જ્યારે જગતનો અંત આવશે તો લોકોની સાથે શું થશે તે વિશે ઈસુએ પોતાના શિષ્યોને એક વાર્તા સંભળાવી. તેણે કહ્યું, “એક માણસે પોતાના ખેતરમાં સારા બી વાવ્યા.જ્યારે તે ઊંઘી ગયો ત્યારે તેના શત્રુ આવ્યા અને ઘઉંના જંગલી બી વાવીને ચાલ્યો ગયો.”
જ્યારે જગતનો અંત આવશે ત્યારે લોકોની સાથે શું થશે તે વિશે ઈસુએ પોતાના શિષ્યોને એક વાર્તા સંભળાવી. તેમણે કહ્યું, “એક માણસે પોતાના ખેતરમાં સારા બી વાવ્યા.
જ્યારે તે ઊંઘતો હતો ત્યારે તેના શત્રુ આવ્યો અને જંગલી બી ઘઉંના બી સાથે વાવીને ચાલ્યો ગયો.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-50-06.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-50-06.jpg)
જ્યારે અંકુર ફટ્યા, તો તે માણસના દાસે કહ્યું, ‘સ્વામી, તમે તે ખેતરમાં સારા બી વાવ્યા હતા. તો પછી આ જંગલી દાણા ક્યાંથી આવ્યા? સ્વામીએ કહ્યું, ‘કોઈ શત્રુએ એ બી વાવ્યા હશે.
જ્યારે અંકુર ફટ્યા, તો તે માણસના દાસે કહ્યું, ‘સ્વામી, તમે તે ખેતરમાં સારા બી વાવ્યા હતા. તો પછી આ જંગલી દાણા ક્યાંથી આવ્યા? સ્વામીએ કહ્યું, ‘કોઈ શત્રુએ એ બી વાવ્યા હશે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-50-07.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-50-07.jpg)
દાસોએ સ્વામીને ઉત્તર આપ્યો, ‘શું આપણે જઈને જંગલી છોડ ઉખાડી દઈએ. સ્વામીએ કહ્યું, ‘નહિ. જો તમે આવું કરશો તો તમે કેટલાક ઘઉંને જ ઉખેડશો.કાપણીના સમય સુધી રાહ જુઓ અને જંગલી છોડોને એક્ઠા કરી બળવા માટે એક ઢગલા કરી દેજો. પરંતુ ઘઉંને મારા ખલમાં લઈ આવજો.’”
દાસોએ સ્વામીને ઉત્તર આપ્યો, ‘શું અમે જઈને જંગલી છોડ ઉખાડી નાખીએ. સ્વામીએ કહ્યું, ‘નહિ. જો તમે આવું કરશો, તો તમે કેટલાક ઘઉંને પણ ઊખાડી નાખશો.કાપણીના સમય સુધી રાહ જુઓ અને જંગલી છોડોને એક્ઠા કરી બળવા માટે એક ઢગલો કરી દેજો. પરંતુ ઘઉંને મારા વખારમાં લઈ આવજો.’”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-50-08.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-50-08.jpg)
શિષ્યો વાર્તાનો અર્થ સમજી શક્યા નહિ, એ માટે તેઓએ ઈસુને આ સમજાવા વિનંતી કરી. ઈસુએ કહ્યું, “જે માણસે સારા બી વાવ્યા, તે ખ્રિસ્તનું પ્રતિનિધિત્વ કરે છે.ખેતર સંસારનું પ્રતિનિધિત્વ છે. સારા બી દેવના રાજ્યના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે.
શિષ્યો વાર્તાનો અર્થ સમજી શક્યા નહિ, એ માટે તેઓએ ઈસુને આ સમજાવા વિનંતી કરી. ઈસુએ કહ્યું, “જે માણસે સારા બી વાવ્યા, તે મસિહનું પ્રતિનિધિત્વ કરે છે.ખેતર જગતને દર્શાવે છે.સારા બી ઈશ્વરના રાજ્યના લોકોને દર્શાવે છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-50-09.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-50-09.jpg)
જંગલી દાણા જે દુષ્ટ માણસોનું પ્રતિનિધિત્વ કરે છે. જે શત્રુએ જંગલી બી વાવ્યા છે તે શેતાનનું પ્રતિનિધિત્વ કરે છે. કાપણી સંસારના અંતનું પ્રતિનિધિત્વ કરે છે અને પાક કાપણી કરવા વાળા દેવના દૂતોનું પ્રતિનિધિત્વ કરે છે.
જંગલી દાણા તે દુષ્ટ માણસોને દર્શાવે છે. જે શત્રુએ જંગલી બી વાવ્યા છે તે શેતાનને દર્શાવે છે. કાપણી જગતના અંતને દર્શાવે અને ફસલ કાપવાવાળા ઈશ્વરના દૂતોને દર્શાવે છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-50-10.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-50-10.jpg)
જ્યારે સંસારનો અંત થશે તો જે લોકો શેતાનના છે તે બધા લોકોને સ્વર્ગદૂત એક સાથે એકઠા શે અને તેઓને ધગધગતી આગમાં નાખી દેશે જ્યાં ભયાનક પીડા હશે અને દાંત પીસવાનું હશે. ત્યારે ધર્મી લોકો પોતાના પિતા દેવના રાજ્યમાં સૂર્યની સમાન ચમકશે.”
જ્યારે જગતનો અંત થશે તો જે લોકો શેતાનના છે તે બધા લોકોને સ્વર્ગદૂત એક સાથે એકઠા કરશે અને તેઓને ધગધગતી આગમાં નાખી દેશે જ્યાં ભયાનક પીડા હશે, દાંત પીસતા હશે અને રડતાં હશે. ત્યારે ન્યાયી લોકો પોતાના પિતા ઈશ્વરના રાજ્યમાં સૂર્યની જેમ ચમકશે.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-50-11.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-50-11.jpg)
ઈસુએ એ પણકહ્યું કે સંસારના અંત પહેલાં તે પૃથ્વી પર પાછો આવશે. જેવી રીતે તે ગયો હતો તેવી રીતે તે પાછો આવશે. જ્યારે ઈસુ પાછો આવશે ત્યારે જે ખ્રિસ્તીઓ મરેલા છે તેઓ મૂએલાંમાંથી ઉઠશે અને તેને આકાશમાં મળશે.
ઇસુએ એ પણ કહ્યું કે જગતના અંત પહેલાં તે પૃથ્વી પર પાછા આવશે. જેવી રીતે તે ગયા હતા તેવી રીતે તે પાછો આવશે. તે મનુષ્ય દેહમાં હશે અને આકાશમાં વાદળો ઉપર સવારી કરીને આવશે.જ્યારે ઈસુ પાછા આવશે ત્યારે જે ખ્રિસ્તીઓ મરેલા છે તેઓ મૂએલાંમાંથી ઉઠશે અને તેને આકાશમાં મળશે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-50-12.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-50-12.jpg)
ત્યારે તે ખ્રિસ્તીઓ તે સમયે જીવીત હશે અને તેઓ આકાશમાં ઉપર ઉઠશે અને જે મૂએલાંમાંથી જીવી ઉઠશે તે ખ્રિસ્તી લોકોની સાથે એ પણ મળી જશે. એ બધા ઈસુની સાથે હશે. તે બાદ ઈસુ સંપૂર્ણ શાંતિ અને એકતામાં પોતાનાં લોકોની સાથે હંમેશા રહેશે.
ત્યારે તે ખ્રિસ્તીઓ જે તે સમયે જીવીત હશે તેઓ આકાશમાં ઉપર જશે અને જે મૂએલાંમાંથી જીવી ઉઠ્યા તે ખ્રિસ્તી લોકોની સાથે તેઓ પણ મળી જશે.તેઓ બધા ત્યાં ઈસુની સાથે હશે. ત્યાર પછી ઈસુ સંપૂર્ણ શાંતિ અને એકતામાં પોતાનાં લોકોની સાથે હંમેશા રહેશે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-50-13.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-50-13.jpg)
ઈસુએ વચન આપ્યું છે કે જેટલા લોકો તેના પર વિશ્વાસ કરે છે, એમાંથી દરેકને તે મુકુટ આપશે. એ હંમેશા પૂર્ણ શાંતિમાં દેવની સાથે રહેશે અને રાજ કરશે.
ઈસુએ વચન આપ્યું છે કે જેટલા લોકો તેના પર વિશ્વાસ કરે છે, એમાંથી દરેકને તે મુગટ આપશે. તેઓ હંમેશા પૂર્ણ શાંતિમાં ઈશ્વરની સાથે રહેશે અને રાજ કરશે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-50-14.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-50-14.jpg)
પરંતુ જે ઈસુ પર વિશ્વાસ નહિ કરે તેઓનો દેવ ન્યાય કરશે. તે તેઓને નર્કમાં ફેકી દેશે, જ્યાં તેઓ વેદનામાં એક ન હોલવાય તેવી આગ નીરંતર તેઓને બળતી રહેશે અને કીડાઓ તેઓને ખાવાનું બંધ કરશે નહિ.
પરંતુ જે ઈસુ પર વિશ્વાસ નહિ કરે તેઓનો ઈશ્વર ન્યાય કરશે. તે તેઓને નર્કમાં ફેકી દેશે, જ્યાં તેઓ વેદનામાં હંમેશા માટે રડશે અને દાંત પીસસે.એક ન હોલવાય તેવી આગ નિરંતર તેઓને બાળતી રહેશે અને કીડાઓ તેઓને ખાવાનું બંધ કરશે નહિ.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-50-15.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-50-15.jpg)
જ્યારે ઈસુ પાછો આવશે, ત્યારે તેશેતાન અને તેના રાજ્યને પૂરી રીતે નષ્ટ કરશે. તે શેતાનને નર્કમાં નાખી દેશે જ્યાં તે તે લોકો સાથે હંમેશા સળગતો રહેશે.
જ્યારે ઈસુ પાછા આવશે, ત્યારે તે શેતાન અને તેના રાજ્યને પૂરી રીતે નષ્ટ કરશે. તે શેતાનને નર્કમાં નાખી દેશે જ્યાં તે અને જેઓએ દેવને આધિન થવાને બદલે તેને અનુસરવાનું પસંદ કર્યું તેઓની સાથે હમેશાં બળતો રહેશે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-50-16.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-50-16.jpg)
કેમકે આદમ અને હવાએ દેવની આજ્ઞાને ઉલ્લંઘન કર્યું અને આ દુનિયામાં પાપ આવ્યું, એ માટે દેવે તેને શ્રાપ આપ્યો. પરંતુ એક દિવસ દેવ એક નવું આકાશ અને એક નવી પૃથ્વીની રચના કરશે અને તે સિદ્ધ થશે.
કેમકે આદમ અને હવાએ ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને આ દુનિયામાં પાપ આવ્યું, એ માટે દેવે તેને શ્રાપ આપ્યો અને તેનો નાશ કરવાનું નક્કિ કર્યું. પરંતુ એક દિવસ ઈશ્વર એક નવું આકાશ અને નવી પૃથ્વીની રચના કરશે અને તે સંપૂર્ણ હશે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-50-17.jpg)
![alt](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-50-17.jpg)
ઈસુ અને તેમના લોકો નવી પૃથ્વી પર રહેશે. અને અહીં જે કંઈપણ છે તેની ઉપર ઇસુ હંમેશા રાજ કરશે. એ દરેક આંસુ લૂછી દેશે, અને ત્યાં કોઈ દુઃખ, ઉદાસી, રૂદન, ભૂંડાઈ, દર્દ કે મૃત્યુ નહિ હોય.ઈસુ પોતાના રાજ્યમાં શાંતિ અને ન્યાયની સાથે રાજ કરશે, અને તે હંમેશા પોતાના લોકોની સાથે રહેશે.
ઈસુ અને તેના લોકો નવી પૃથ્વી પર રહેશે. અને અહીં જે કંઈપણ મળે છે તે હંમેશા રાજ કરશે. એ હર એક આંસુ લૂછી દેશે, અને ત્યાં કોઈ દુઃખ, ઉદાસી, રૂદન, ભૂંડાઈ, દર્દ કે મૃત્યુ નહિ હશે. ઈસુ પોતાના રાજ્યમાં શાંતિ અને ન્યાયની સાથે રાજ કરશે, અને તે હંમેશા પોતાના લોકોની સાથે રહેશે.
_બાઇબલની એકવાર્તાઃ માથ્થી ૨૪ઃ૧૪;૨૮ઃ૧૮; યોહાન ૧૫ઃ૨૦, ૧૬ઃ૩૩; પ્રકટીકરણ ૨ઃ૧૦, માથ્થી ૧૩ઃ૨૪-૩૦,૩૬-૪૨; ૧ થેસ્સાલોનિકિયા ૪ઃ૧૩-૫ઃ૧૧; યાકૂબ ૧ઃ૧૨; માથ્થી ૨૨ઃ૧૩; પ્રકટીકરણ ૨૦ઃ૧૦, ૨૧ઃ૧-૨૨૨૧_

View File

@ -1,39 +1,47 @@
---
dublin_core:
type: book
conformsto: rc0.2
format: text/markdown
identifier: obs
title: 'OPEN BIBLE STORIES'
subject: 'Bible stories'
description: 'an unrestricted visual mini-Bible in any language'
conformsto: 'rc0.2'
contributor:
- 'Anandiben I Parmar'
- 'Merlyn Easa'
- 'Mukund J Macwan'
- 'Roosevelt Christian'
creator: 'Door43 World Missions Community'
description: '50 key stories of the Bible, from Creation to Revelation, for evangelism & discipleship, in text, audio, and video, on any mobile phone, in any language, for free. It increases understanding of the historical and redemptive narrative of the entire Bible.'
format: 'text/markdown'
identifier: 'obs'
issued: '2017-11-21'
language:
identifier: gu
title: ગુજરાતી
direction: ltr
identifier: 'gu'
direction: 'ltr'
modified: '2017-11-21'
publisher: 'unfoldingWord'
relation:
- 'gu/ulb'
rights: 'CC BY-SA 4.0'
source:
-
identifier: obs
language: en
version: '3.1'
rights: 'CC BY-SA 4.0'
creator: 'Distant Shores Media'
contributor:
- 'BRIDGE CONNECTIVITY SOLUTIONS TRANSLATORS'
relation: []
publisher: unfoldingWord
issued: '2015-11-10'
modified: '2015-11-10T00:00:00.000Z'
version: 3.2.1
comment: ""
identifier: 'obs'
language: 'en'
version: '4'
subject: 'Bible stories'
title: 'Open Bible Stories'
type: 'book'
version: '4.1'
checking:
checking_entity:
- 'translation team'
checking_level: '1'
- 'Cdr. Thomas Mathew, Managing Director, BCS'
- 'Pr. Wilson Jacob'
checking_level: '3'
projects:
-
categories: []
identifier: obs
path: ./content
categories:
identifier: 'obs'
path: './content'
sort: 0
title: 'OPEN BIBLE STORIES'
versification: ufw
title: 'Open Bible Stories'
versification: