3jn and tit added
This commit is contained in:
commit
335b2db80b
|
@ -0,0 +1,8 @@
|
|||
# આ પત્રમાં લેખક યોહાન સ્વયંને કયા શીર્ષકથી પ્રસ્તુત કરે છે?
|
||||
|
||||
યોહાન સ્વયંને વડીલ તરીકે પ્રસ્તુત કરે છે.
|
||||
|
||||
# ગાયસ કે જે આ પત્ર પામનાર છે, તેની સાથે યોહાનનો સંબંધ શું હતો?
|
||||
|
||||
યોહાન ગાયસને સત્યમાં પ્રેમ કરે છે.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# ગાયસ સંબંધી યોહાન શું પ્રાર્થના કરે છે?
|
||||
|
||||
યોહાન પ્રાર્થના કરે છે કે જેમ ગાયસનો આત્મા સમૃદ્ધ છે તેમ સર્વ બાબતોમાં અને સ્વાસ્થ્યમાં તે સમુદ્ધ થાય,
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# યોહાનનો સૌથી મોટો આનંદ શું છે?
|
||||
|
||||
તેના બાળકો સત્યમાં ચાલે છે તે સાંભળવું, યોહાનનો સૌથી મોટો આનંદ છે.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# ગાયસ કોના માટે કાર્ય કરતો હતો?
|
||||
|
||||
જે ભાઈઓ અજાણ્યા હતા તેઓના માટે પણ ગાયસ કાર્ય કરતો હતો.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# ભાઈઓને તેમની મુસાફરીમાં ગાયસે કેવી રીતે મોકલ્યા?
|
||||
|
||||
તેણે તેમને ઈશ્વરને સન્માનયોગ્ય રીતે મોકલ્યા.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# ભાઈઓને તેમની સેવાકીય મુસાફરી માટે વિશ્વાસીઓ તરફથી મદદની જરરુ કેમ હતી?
|
||||
|
||||
તેઓને મદદની જરૂર હતી કેમ કે તેઓ વિદેશીઓ પાસેથી કોઈ મદદ પ્રાપ્ત કરતા હતા નહીં.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# આવા ભાઈઓને વિશ્વાસીઓએ આવકાર આપવો જોઈએ તેવું યોહાન કેમ કહે છે?
|
||||
|
||||
યોહાન કહે છે કે વિશ્વાસીઓએ તેમનો આવકાર કરવો જોઈએ જેથી તેઓ સત્યમાં તેમના સાથી-કાર્યકરો બને.
|
||||
|
|
@ -0,0 +1,8 @@
|
|||
# દિયોત્રેફસ શાને પ્રેમ કરતો હતો?
|
||||
|
||||
સમુદાયમાં પ્રથમ સ્થાનને દિયોત્રેફસ પ્રેમ કરતો હતો.
|
||||
|
||||
# યોહાન પ્રત્યે દિયોત્રેફસનું વલણ કેવું હતું?
|
||||
|
||||
દિયોત્રેફસ યોહાનનો સ્વીકાર કરતો નથી.
|
||||
|
|
@ -0,0 +1,12 @@
|
|||
# જયારે યોહાન ગાયસ અને સમુદાય પાસે આવશે ત્યારે તે શું કરશે?
|
||||
|
||||
જયારે યોહાન આવશે, ત્યારે તે દિયોત્રેફસના દુષ્કૃત્યોને યાદ કરાવશે.
|
||||
|
||||
# જે ભાઈઓ સેવા અર્થે બહાર નીકળ્યા હતા તેઓ સાથે દિયોત્રેફસ કેવી રીતે વર્તતો હતો?
|
||||
|
||||
દિયોત્રેફસ ભાઈઓનો સ્વીકાર કરતો નથી.
|
||||
|
||||
# જેઓ આવા ભાઈઓનો સ્વીકાર કરે તેઓ સાથે દિયોત્રેફસ કેવી રીતે વર્તતો હતો?
|
||||
|
||||
આવા ભાઈઓનો સ્વીકાર કરવાથી દિયોત્રેફસ તેમને અટકાવતો હતો અને તેઓને મંડળી/વિશ્વાસી સમુદાયની બહાર મૂકતો હતો.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# યોહાન ગાયસને શાનું અનુકરણ કરવાનું કહે છે?
|
||||
|
||||
જે સારું છે તેનું અનુકરણ કરવાનું યોહાન ગાયસને કહે છે.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# યોહાન ભવિષ્યમાં શું કરવાની અપેક્ષા રાખે છે?
|
||||
|
||||
યોહાન અપેક્ષા રાખે છે કે તે ગાયસને વ્યક્તિગત મળીને તેની સાથે વાત કરે.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# ઈશ્વરમાં તેની સેવા વિષે પાઉલનો હેતુ શું હતો?
|
||||
|
||||
પાઉલનો હેતુ, ઈશ્વરના પસંદ કરાયેલા લોકોને વિશ્વાસમાં સ્થાપિત કરવા અને સત્યના જ્ઞાનમાં સ્થાપિત કરવાનો હતો.
|
||||
|
|
@ -0,0 +1,8 @@
|
|||
# તેમના પસંદ કરેલ લોકોને અનંતજીવનનું ખાતરીદાયક વચન ઈશ્વરે ક્યારે આપ્યું?
|
||||
|
||||
સમયના સર્વ યુગો પૂર્વે ઈશ્વરે તેઓને વચન આપ્યું હતું.
|
||||
|
||||
# શું ઈશ્વર જુઠ્ઠું બોલે છે?
|
||||
|
||||
ના.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# યોગ્ય સમયે ઈશ્વરે તેમની ઘોષણાનું કાર્ય કોને સુપ્રત કર્યું?
|
||||
|
||||
પ્રેરિત પાઉલને સુપ્રત કર્યું.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# તિતસ અને પાઉલ વચ્ચે શું સંબંધ હતો?
|
||||
|
||||
તેઓના સમાન વિશ્વાસને કારણે તિતસ પાઉલના ખરા દીકરા જેવો હતો.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# વડીલના/અધ્યક્ષના પત્ની અને બાળકો કેવા હોવા જોઈએ?
|
||||
|
||||
તે એક જ પત્નીના પતિ હોવો જોઈએ અને તેના બાળકો વિશ્વાસી હોવા જોઈએ, જેઓ પર અવિચારી/બેદરકાર વર્તન અને બળવાખોરીનો આરોપ હોવો જોઈએ નહીં.
|
||||
|
|
@ -0,0 +1,8 @@
|
|||
# ડાઘરહિત/દોષરહિત હોવા માટે કઈ લાક્ષણિકતાઓનો નકાર વડીલે/અધ્યક્ષે કરવો જોઈએ?
|
||||
|
||||
તે ઘમંડી હોવો જોઈએ નહિ અથવા જલ્દીથી ગુસ્સે થઇ જાય તેવો નહિ અથવા દારુનો વ્યસની નહિ અથવા ઝગડાળું અથવા લોભી હોવો જોઈએ નહિ.
|
||||
|
||||
# ઈશ્વરના પરિવારમાં અધ્યક્ષ/દેખરેખ રાખનારની, જવાબદારી અને સ્થાન શું છે?
|
||||
|
||||
તે ઈશ્વરના પરિવારના સંચાલક/વહીવટ કરનાર, જેવો છે.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# કઈ સારી લાક્ષણિકતાઓ વડીલમાં/અધ્યક્ષમાં હોવી જોઈએ?
|
||||
|
||||
વડીલ પરોણાગત કરનાર, જે સારું છે તેનો મિત્ર, સમજદાર, ન્યાયી, પવિત્ર અને આત્મ-સંયમી હોવો જોઈએ.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# તેને જે સંદેશ શીખવવામાં આવ્યો છે તે પ્રત્યે વડીલનું વલણ કેવું હોવું જોઈએ?
|
||||
|
||||
તેણે તે સંદેશને દ્રઢતાથી વળગી રહેવું અને તેમ, બીજાઓને પ્રોત્સાહિત કરવા તથા ધમકાવવા/સુધારવા.
|
||||
|
|
@ -0,0 +1,8 @@
|
|||
# જૂઠા શિક્ષકો તેમના શિક્ષણ દ્વારા શું કરી રહ્યા હતા?
|
||||
|
||||
તેઓ સમગ્ર પરિવારોને અસ્વસ્થ કરી દેતા હતા.
|
||||
|
||||
# જૂઠા શિક્ષકો શું ઈચ્છતા હતા?
|
||||
|
||||
તેઓ શરમજનક લાભની અપેક્ષા રાખતા હતા.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# મંડળી (વિશ્વાસી સમુદાય)ને નુકસાન પહોંચાડનાર, આ જૂઠા શિક્ષકો પ્રત્યે વડીલ/અધ્યક્ષનો વ્યવહાર કેવો હોવો જોઈએ?
|
||||
|
||||
તેઓ વિશ્વાસમાં સાચા રહે તે સારું તેણે તેઓને સખ્ત રીતે ધમકાવવા જોઈએ.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# તેઓએ કઈ બાબતો પ્રત્યે ધ્યાન આપવું નહિ, તેમ પાઉલ જણાવે છે?
|
||||
|
||||
યહૂદી દંતકથાઓ અને માણસોની આજ્ઞાઓ પ્રત્યે તેઓએ ધ્યાન આપવું જોઈએ નહિ.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# અવિશ્વાસી માણસમાં, શું ભ્રષ્ટ થયેલું છે?
|
||||
|
||||
તેનું મન તથા તેનું અંત:કરણ/વિવેકબુદ્ધિ બંને ભ્રષ્ટ થયેલા હોય છે.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# જો કે ભ્રષ્ટ થયેલ માણસ ઈશ્વરને ઓળખવાનો દાવો કરે છે, પણ કેવી રીતે તે ઈશ્વરનો નકાર કરે છે?
|
||||
|
||||
તે તેના કૃત્યો દ્વારા ઈશ્વરનો નકાર કરે છે.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# મંડળીમાં વૃદ્ધ પુરુષોની અમુક લાક્ષણિકતાઓ શું હોવી જોઈએ?
|
||||
|
||||
તેઓ સંયમી, પ્રતિષ્ઠિત, સમજદાર અને વિશ્વાસમાં, પ્રેમમાં તથા સહનશીલતામાં મજબૂત હોવા જોઈએ.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# મંડળીમાં વૃદ્ધ સ્ત્રીઓની અમુક લાક્ષણિકતાઓ શું હોવી જોઈએ?
|
||||
|
||||
તેઓ સન્માનયોગ્ય, શાંત સંયમી, નિંદાઓ કરનાર નહિ અને જે સાચું જે તેના શિક્ષક હોવા જોઈએ.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# યુવાન સ્ત્રીઓને શું કરવા વિષે વૃદ્ધ સ્ત્રીઓએ શીખવવું જોઈએ?
|
||||
|
||||
તેઓએ તેમને શીખવવું જોઈએ કે તેઓ તેમના પતિઓને આધીન થાય અને તેઓના બાળકોને પ્રેમ કરે.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# તીતસે સ્વયંને સારા કાર્ય કરનારના એક ઉદાહરણ તરીકે કેવી રીતે પ્રસ્તુત કરવો જોઈએ?
|
||||
|
||||
તેના શિક્ષણમાં તે ભ્રષ્ટ હોવો જોઈએ નહિ, સન્માનજનક વ્યવહાર કરનાર અને ટીકાઓથી પર સાચા સંદેશ પ્રગટ કરનાર હોવો જોઈએ.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# તિતસ જો સારું ઉદાહરણ છે તો જેઓ તેનો વિરોધ કરશે તેઓનું શું થશે?
|
||||
|
||||
જેઓ તેનો વિરોધ કરશે તેઓ શરમીંદગી અનુભવશે કારણ કે તેના વિષે ખરાબ કહેવા માટે તેઓ પાસે કશું હશે નહિ.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# દાસો/ગુલામો જેઓ વિશ્વાસીઓ છે તેઓએ કેવી રીતે વર્તવું જોઈએ?
|
||||
|
||||
તેઓએ તેમના માલિકોને આધીન રહેવું, માલિકોને પસંદ પડે તે રીતે અને માલિકોની સાથે વાદવિવાદ વિના રહેવું.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# જેમ પાઉલે સૂચના આપી છે તેમ ખ્રિસ્તી દાસો/ગુલામો વર્તન કરશે ત્યારે બીજાઓ પર તેની શી અસર થશે?
|
||||
|
||||
તે ઈશ્વર આપણા ઉદ્ધારક પ્રત્યે સન્માન ઉપજાવશે.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# ઈશ્વરની કૃપા કોનો બચાવ કરે છે?
|
||||
|
||||
ઈશ્વરની કૃપા દરેકનો બચાવ કરે છે.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# શાનો ઇનકાર કરવાને ઈશ્વરની કૃપા આપણને તૈયાર કરે છે?
|
||||
|
||||
અધર્મીપણાં અને દુન્યવી ભોગવિલાસનો નકાર કરવાને, ઈશ્વરની કૃપા આપણને તાલીમ આપે છે.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# ભવિષ્યની કઈ ઘટનાનો સ્વીકાર કરવાને વિશ્વાસીઓ ભવિષ્ય તરફ મીટ માંડી શકે છે?
|
||||
|
||||
ધન્ય આશા પ્રાપ્ત કરવા માટે વિશ્વાસીઓ ભવિષ્ય તરફ મીટ માંડી શકે છે: આપણા મહાન પ્રભુ અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તના મહિમાવંત રીતે પ્રગટ થવા વિષે.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# આપણા માટે ઈસુએ પોતાને કેમ સમર્પિત કર્યા?
|
||||
|
||||
ઈસુએ પોતાને સમર્પિત કર્યા કે જેથી તેઓ આપણને અધર્મીપણાંથી મુક્ત કરી શકે અને પોતાને સારું એવા લોકોને શુદ્ધ કરવા કે જેઓ સારા કૃત્યો કરવાને ઉત્સાહી હોય.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# શાસકો અને સત્તાધીશો પ્રત્યે વિશ્વાસીનું વલણ કેવું હોવું જોઈએ?
|
||||
|
||||
વિશ્વાસીઓએ તેમને સમર્પિત થવું જોઈએ અને દરેક સારું કાર્ય કરવા તૈયાર રહેવું જોઈએ.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# વિશ્વાસીઓને અવળે માર્ગે દોરી જઈ, તેમને ગુલામ, શું બનાવે છે?
|
||||
|
||||
તેઓના વિવિધ આવેગો તેમને અવળે માર્ગે દોરી જઈ, તેમને ગુલામ બનાવે છે.
|
||||
|
|
@ -0,0 +1,8 @@
|
|||
# ઈશ્વરે આપણને કયા માધ્યમથી બચાવ્યા?
|
||||
|
||||
ઈશ્વરે આપણને નવા જન્મના શુદ્ધિકરણથી તથા પવિત્ર આત્માના નવીનીકરણ દ્વારા બચાવ્યા.
|
||||
|
||||
# આપણે જે સારા કૃત્યો કર્યા છે તેના દ્વારા આપણો બચાવ થયો છે કે ઈશ્વરની દયા દ્વારા આપણો બચાવ થયો છે?
|
||||
|
||||
ઈશ્વરની દયા માત્રથી જ આપણો ઉદ્ધાર થયો છે.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# આપણને ન્યાયી ઠેરવ્યા પછી, ઈશ્વર આપણને શું બનાવે છે?
|
||||
|
||||
ઈશ્વર આપણને તેમના વારસદાર બનાવે છે.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# વિશ્વાસીઓએ શું કરવાની ઉત્સુકતા દાખવવી જોઈએ?
|
||||
|
||||
વિશ્વાસીઓએ સારા કૃત્યો કરવાની ઉત્સુકતા દાખવવી જોઈએ.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# વિશ્વાસીઓએ શું ટાળવું જોઈએ?
|
||||
|
||||
વિશ્વાસીઓએ મૂર્ખ વાદવિવાદ, વંશાવળીઓ, તકરાર અને ધાર્મિક નિયમ વિષેના ઝગડા ટાળવા જોઈએ.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# એક કે બે ચેતવણી પછી આપણે કોનો નકાર કરવો જોઈએ?
|
||||
|
||||
આપણે વિભાજન કરાવનાર વ્યક્તિનો નકાર કરવો જોઈએ.
|
||||
|
|
@ -0,0 +1,4 @@
|
|||
# તેઓ ફળદાયી બને તે માટે વિશ્વાસીઓએ પોતાને શી બાબતમાં વ્યસ્ત કરવા જોઈએ?
|
||||
|
||||
વિશ્વાસીઓએ પોતાને સારા કાર્યોમાં સામેલ કરવા તથા જરૂરી જરૂરીયાતો પૂરી પાડવામાં વ્યસ્ત કરવા જોઈએ.
|
||||
|
Loading…
Reference in New Issue