ઈસુએ પોતાને સમર્પિત કર્યા કે જેથી તેઓ આપણને અધર્મીપણાંથી મુક્ત કરી શકે અને પોતાને સારું એવા લોકોને શુદ્ધ કરવા કે જેઓ સારા કૃત્યો કરવાને ઉત્સાહી હોય.