translationCore-Create-BCS_.../tit/02/14.md

5 lines
506 B
Markdown

# આપણા માટે ઈસુએ પોતાને કેમ સમર્પિત કર્યા?
ઈસુએ પોતાને સમર્પિત કર્યા કે જેથી તેઓ આપણને અધર્મીપણાંથી મુક્ત કરી શકે અને પોતાને સારું એવા લોકોને શુદ્ધ કરવા કે જેઓ સારા કૃત્યો કરવાને ઉત્સાહી હોય.