translationCore-Create-BCS_.../3Jn/01/10.md

1.1 KiB

જયારે યોહાન ગાયસ અને સમુદાય પાસે આવશે ત્યારે તે શું કરશે?

જયારે યોહાન આવશે, ત્યારે તે દિયોત્રેફસના દુષ્કૃત્યોને યાદ કરાવશે.

જે ભાઈઓ સેવા અર્થે બહાર નીકળ્યા હતા તેઓ સાથે દિયોત્રેફસ કેવી રીતે વર્તતો હતો?

દિયોત્રેફસ ભાઈઓનો સ્વીકાર કરતો નથી.

જેઓ આવા ભાઈઓનો સ્વીકાર કરે તેઓ સાથે દિયોત્રેફસ કેવી રીતે વર્તતો હતો?

આવા ભાઈઓનો સ્વીકાર કરવાથી દિયોત્રેફસ તેમને અટકાવતો હતો અને તેઓને મંડળી/વિશ્વાસી સમુદાયની બહાર મૂકતો હતો.