13 lines
1.1 KiB
Markdown
13 lines
1.1 KiB
Markdown
# જયારે યોહાન ગાયસ અને સમુદાય પાસે આવશે ત્યારે તે શું કરશે?
|
|
|
|
જયારે યોહાન આવશે, ત્યારે તે દિયોત્રેફસના દુષ્કૃત્યોને યાદ કરાવશે.
|
|
|
|
# જે ભાઈઓ સેવા અર્થે બહાર નીકળ્યા હતા તેઓ સાથે દિયોત્રેફસ કેવી રીતે વર્તતો હતો?
|
|
|
|
દિયોત્રેફસ ભાઈઓનો સ્વીકાર કરતો નથી.
|
|
|
|
# જેઓ આવા ભાઈઓનો સ્વીકાર કરે તેઓ સાથે દિયોત્રેફસ કેવી રીતે વર્તતો હતો?
|
|
|
|
આવા ભાઈઓનો સ્વીકાર કરવાથી દિયોત્રેફસ તેમને અટકાવતો હતો અને તેઓને મંડળી/વિશ્વાસી સમુદાયની બહાર મૂકતો હતો.
|
|
|