translationCore-Create-BCS_.../3Jn/01/08.md

407 B

આવા ભાઈઓને વિશ્વાસીઓએ આવકાર આપવો જોઈએ તેવું યોહાન કેમ કહે છે?

યોહાન કહે છે કે વિશ્વાસીઓએ તેમનો આવકાર કરવો જોઈએ જેથી તેઓ સત્યમાં તેમના સાથી-કાર્યકરો બને.