translationCore-Create-BCS_.../3Jn/01/08.md

5 lines
407 B
Markdown
Raw Normal View History

2021-11-05 07:41:09 +00:00
# આવા ભાઈઓને વિશ્વાસીઓએ આવકાર આપવો જોઈએ તેવું યોહાન કેમ કહે છે?
યોહાન કહે છે કે વિશ્વાસીઓએ તેમનો આવકાર કરવો જોઈએ જેથી તેઓ સત્યમાં તેમના સાથી-કાર્યકરો બને.