15 lines
1.5 KiB
Markdown
15 lines
1.5 KiB
Markdown
# કેમકે તો નિયમની સંપૂર્ણતા છે
|
|
|
|
" કેમકે ખ્રિસ્તે પૂરેપૂરી રીતે નિયમને સંપૂર્ણ કર્યો છે.
|
|
# દરેક વિશ્વાસ રાખનારને સારું ન્યાયીપણા માટે
|
|
|
|
" દરેક જણ જેઓ તેનામાં વિશ્વાસ કરે છે તેઓને દેવની સમક્ષ ન્યાયી ઠરાવવા માટે"
|
|
# નિયમ તરફથી જે ન્યાયીપણું પ્રાપ્ત થાય છે
|
|
|
|
" કેવી રીતે નિયમ વ્યક્તિને દેવની સમક્ષ ન્યાયી ઠરાવે છે" # જે માણસ નિયમશાસ્ત્ર પ્રમાણેના કામ કરે છે તે તેનાથી જીવશે
|
|
|
|
" જે વ્યક્તિ સંપૂર્ણ રીતે નિયમને પાળે છે તે જીવશે કારણકે નિયમ તેને દેવની સમક્ષ ન્યાયી ઠરાવશે." # જીવશે
|
|
|
|
આને બે રીતે દર્શાવી શકાય
|
|
|
|
(૧) અનંતજીવન ( જુઓ: યુંડીબી) અથવા (૨) દેવની સંગતમાં નાશવંત જીવન |