gu_tn/ROM/10/04.md

15 lines
1.5 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# કેમકે તો નિયમની સંપૂર્ણતા છે
" કેમકે ખ્રિસ્તે પૂરેપૂરી રીતે નિયમને સંપૂર્ણ કર્યો છે.
# દરેક વિશ્વાસ રાખનારને સારું ન્યાયીપણા માટે
" દરેક જણ જેઓ તેનામાં વિશ્વાસ કરે છે તેઓને દેવની સમક્ષ ન્યાયી ઠરાવવા માટે"
# નિયમ તરફથી જે ન્યાયીપણું પ્રાપ્ત થાય છે
" કેવી રીતે નિયમ વ્યક્તિને દેવની સમક્ષ ન્યાયી ઠરાવે છે" # જે માણસ નિયમશાસ્ત્ર પ્રમાણેના કામ કરે છે તે તેનાથી જીવશે
" જે વ્યક્તિ સંપૂર્ણ રીતે નિયમને પાળે છે તે જીવશે કારણકે નિયમ તેને દેવની સમક્ષ ન્યાયી ઠરાવશે." # જીવશે
આને બે રીતે દર્શાવી શકાય
(૧) અનંતજીવન ( જુઓ: યુંડીબી) અથવા (૨) દેવની સંગતમાં નાશવંત જીવન