gu_tn/ROM/10/04.md

1.5 KiB

કેમકે તો નિયમની સંપૂર્ણતા છે

" કેમકે ખ્રિસ્તે પૂરેપૂરી રીતે નિયમને સંપૂર્ણ કર્યો છે.

દરેક વિશ્વાસ રાખનારને સારું ન્યાયીપણા માટે

" દરેક જણ જેઓ તેનામાં વિશ્વાસ કરે છે તેઓને દેવની સમક્ષ ન્યાયી ઠરાવવા માટે"

નિયમ તરફથી જે ન્યાયીપણું પ્રાપ્ત થાય છે

" કેવી રીતે નિયમ વ્યક્તિને દેવની સમક્ષ ન્યાયી ઠરાવે છે" # જે માણસ નિયમશાસ્ત્ર પ્રમાણેના કામ કરે છે તે તેનાથી જીવશે

" જે વ્યક્તિ સંપૂર્ણ રીતે નિયમને પાળે છે તે જીવશે કારણકે નિયમ તેને દેવની સમક્ષ ન્યાયી ઠરાવશે." # જીવશે

આને બે રીતે દર્શાવી શકાય

(૧) અનંતજીવન ( જુઓ: યુંડીબી) અથવા (૨) દેવની સંગતમાં નાશવંત જીવન