21 lines
1.3 KiB
Markdown
21 lines
1.3 KiB
Markdown
# પછી
|
|
|
|
પાઉલ નવા વિષયનો પરિચય આપે છે.
|
|
# સારું શું છે
|
|
|
|
દેવનો નિયમ
|
|
# મને મૃત્યુકારક થયું
|
|
|
|
તેનાથી મારું મરણ થયું
|
|
# ના એવું કદી ન થાઓ
|
|
|
|
" સાચેજ એવું કદી ન થાઓ ! " આ વિધાન આગળના પ્રશ્નાર્થસૂચક પ્રશ્નનો શક્ય એવો મજબુત નકારાત્મક જવાબ આપે છે. તમારી ભાષામાં આના સરખુ વિધાન હોય તો તમે તેનો અહીં ઉપયોગ કરી શકો છો. ( જુઓ: પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન)
|
|
# પાપ...મારામાં મરણ લાવ્યું
|
|
|
|
પાઉલ પાપને વ્યક્તિ તરીકે જુએ છે જે કૃત્ય કરી શકે છે. ( જુઓ: મૂર્તસ્વરૂપ)
|
|
# મારામાં મરણ લાવ્યું
|
|
|
|
" મને દેવથી જુદો/અલગ કરી દીધો."
|
|
# આજ્ઞા દ્વારા
|
|
|
|
" કારણકે મેં આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. " |