1.3 KiB
1.3 KiB
પછી
પાઉલ નવા વિષયનો પરિચય આપે છે.
સારું શું છે
દેવનો નિયમ
મને મૃત્યુકારક થયું
તેનાથી મારું મરણ થયું
ના એવું કદી ન થાઓ
" સાચેજ એવું કદી ન થાઓ ! " આ વિધાન આગળના પ્રશ્નાર્થસૂચક પ્રશ્નનો શક્ય એવો મજબુત નકારાત્મક જવાબ આપે છે. તમારી ભાષામાં આના સરખુ વિધાન હોય તો તમે તેનો અહીં ઉપયોગ કરી શકો છો. ( જુઓ: પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન)
પાપ...મારામાં મરણ લાવ્યું
પાઉલ પાપને વ્યક્તિ તરીકે જુએ છે જે કૃત્ય કરી શકે છે. ( જુઓ: મૂર્તસ્વરૂપ)
મારામાં મરણ લાવ્યું
" મને દેવથી જુદો/અલગ કરી દીધો."
આજ્ઞા દ્વારા
" કારણકે મેં આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. "