gu_tn/ROM/07/13.md

1.3 KiB

પછી

પાઉલ નવા વિષયનો પરિચય આપે છે.

સારું શું છે

દેવનો નિયમ

મને મૃત્યુકારક થયું

તેનાથી મારું મરણ થયું

ના એવું કદી ન થાઓ

" સાચેજ એવું કદી ન થાઓ ! " આ વિધાન આગળના પ્રશ્નાર્થસૂચક પ્રશ્નનો શક્ય એવો મજબુત નકારાત્મક જવાબ આપે છે. તમારી ભાષામાં આના સરખુ વિધાન હોય તો તમે તેનો અહીં ઉપયોગ કરી શકો છો. ( જુઓ: પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન)

પાપ...મારામાં મરણ લાવ્યું

પાઉલ પાપને વ્યક્તિ તરીકે જુએ છે જે કૃત્ય કરી શકે છે. ( જુઓ: મૂર્તસ્વરૂપ)

મારામાં મરણ લાવ્યું

" મને દેવથી જુદો/અલગ કરી દીધો."

આજ્ઞા દ્વારા

" કારણકે મેં આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. "