17 lines
2.2 KiB
Markdown
17 lines
2.2 KiB
Markdown
# કેમકે દેવનો કોપ
|
|
|
|
પાઉલ સમજાવે છે કે શામાટે લોકોએ સુવાર્તા સાંભળવી જોઈએ. # દેવનો કોપ પ્રગટ થયો છે
|
|
|
|
વૈકલ્પિક ભાષાંતર : " દેવ તેનો ગુસ્સો પ્રગટ કરે છે. " ( જુઓ : સક્રિય કે નિષ્ક્રિય) # વિરુદ્ધ
|
|
|
|
" તરફ " # લોકોના સર્વ અધર્મીપણા તથા અન્યાયીપણા પર
|
|
|
|
વૈકલ્પિક ભાષાંતર : " જે સર્વ અધર્મી અને અન્યાયી કૃત્યો લોકો કરે છે." # સત્યને ડાબી રાખે છે
|
|
|
|
વૈકલ્પિક ભાષાંતર: " તેઓ દેવ વિશેની સાચી માહિતી છુપાવે છે. " # દેવ વિશેનુ જે જ્ઞાન જાણીતું છે તે તેમને દર્શનીય છે.
|
|
|
|
વૈકલ્પિક ભાષાંતર : " તેઓ જે જુએ છે તેને કારણે તેઓ દેવ વિશે જાણી શકે છે. # કારણકે દેવ
|
|
|
|
પાઉલ એ દર્શાવે છે કે શા માટે આ લોકો દેવ વિષેની વાતો જાણી શકે છે. # દેવે તેમને પ્રકાશિત કર્યા
|
|
|
|
વૈકલ્પિક ભાષાંતર : " દેવે તેઓને તે પ્રગટ કર્યું છે." |