# કેમકે દેવનો કોપ પાઉલ સમજાવે છે કે શામાટે લોકોએ સુવાર્તા સાંભળવી જોઈએ. # દેવનો કોપ પ્રગટ થયો છે વૈકલ્પિક ભાષાંતર : " દેવ તેનો ગુસ્સો પ્રગટ કરે છે. " ( જુઓ : સક્રિય કે નિષ્ક્રિય) # વિરુદ્ધ " તરફ " # લોકોના સર્વ અધર્મીપણા તથા અન્યાયીપણા પર વૈકલ્પિક ભાષાંતર : " જે સર્વ અધર્મી અને અન્યાયી કૃત્યો લોકો કરે છે." # સત્યને ડાબી રાખે છે વૈકલ્પિક ભાષાંતર: " તેઓ દેવ વિશેની સાચી માહિતી છુપાવે છે. " # દેવ વિશેનુ જે જ્ઞાન જાણીતું છે તે તેમને દર્શનીય છે. વૈકલ્પિક ભાષાંતર : " તેઓ જે જુએ છે તેને કારણે તેઓ દેવ વિશે જાણી શકે છે. # કારણકે દેવ પાઉલ એ દર્શાવે છે કે શા માટે આ લોકો દેવ વિષેની વાતો જાણી શકે છે. # દેવે તેમને પ્રકાશિત કર્યા વૈકલ્પિક ભાષાંતર : " દેવે તેઓને તે પ્રગટ કર્યું છે."