gu_tn/ROM/01/18.md

2.2 KiB

કેમકે દેવનો કોપ

પાઉલ સમજાવે છે કે શામાટે લોકોએ સુવાર્તા સાંભળવી જોઈએ. # દેવનો કોપ પ્રગટ થયો છે

વૈકલ્પિક ભાષાંતર : " દેવ તેનો ગુસ્સો પ્રગટ કરે છે. " ( જુઓ : સક્રિય કે નિષ્ક્રિય) # વિરુદ્ધ

" તરફ " # લોકોના સર્વ અધર્મીપણા તથા અન્યાયીપણા પર

વૈકલ્પિક ભાષાંતર : " જે સર્વ અધર્મી અને અન્યાયી કૃત્યો લોકો કરે છે." # સત્યને ડાબી રાખે છે

વૈકલ્પિક ભાષાંતર: " તેઓ દેવ વિશેની સાચી માહિતી છુપાવે છે. " # દેવ વિશેનુ જે જ્ઞાન જાણીતું છે તે તેમને દર્શનીય છે.

વૈકલ્પિક ભાષાંતર : " તેઓ જે જુએ છે તેને કારણે તેઓ દેવ વિશે જાણી શકે છે. # કારણકે દેવ

પાઉલ એ દર્શાવે છે કે શા માટે આ લોકો દેવ વિષેની વાતો જાણી શકે છે. # દેવે તેમને પ્રકાશિત કર્યા

વૈકલ્પિક ભાષાંતર : " દેવે તેઓને તે પ્રગટ કર્યું છે."