gu_tn/REV/02/06.md

770 B

એફેસસના વિશ્વાસુઓને માટે મનુષ્યપુત્ર નો સંદેશ આગળ વધે છે.

નિકોલાયતીઓ

આ એ લોકો છે જે નિકોલસ નામની વ્યક્તિ ના શિક્ષણ પ્રમાણે ચાલ્યા.(જુઓ: નામ નો અનુવાદ)

જેને કાન છે, તે સાંભળે

આત્મિક કાન. મતલબ કે એવી વ્યક્તિ જે ઈશ્વરનો અવાજ સાંભળે અને તેનો સંદેશ સમજે.

હું ખાવાની છૂટ આપીશ

“હું તેમને ખાવા દઈશ”