એફેસસના વિશ્વાસુઓને માટે મનુષ્યપુત્ર નો સંદેશ આગળ વધે છે.
નિકોલાયતીઓ
આ એ લોકો છે જે નિકોલસ નામની વ્યક્તિ ના શિક્ષણ પ્રમાણે ચાલ્યા.(જુઓ: નામ નો અનુવાદ)
જેને કાન છે, તે સાંભળે
આત્મિક કાન. મતલબ કે એવી વ્યક્તિ જે ઈશ્વરનો અવાજ સાંભળે અને તેનો સંદેશ સમજે.
હું ખાવાની છૂટ આપીશ
“હું તેમને ખાવા દઈશ”