gu_tn/LUK/12/51.md

1.1 KiB

(ઈસુ શિષ્યોને શીખવે છે.)

શું તમે વિચારો છો કે હું પૃથ્વી પર શાંતિ કરાવવાને આવ્યો છું?

અ અલંકારિક પ્રશ્ન છે. લોકો આપેક્ષા રાખતા હતા કે મસીહા તેઓને દુશ્મનોથી શાંતિ અપાવશે. આ રીતે ભાષાંતર કરી શકાય “તમે એમ ન વિચારો કે હું પૃથ્વી પર શાંતિ સ્થાપવાને આવ્યો છુ.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

પણ પક્ષપાતને બદલે

પણ હું પક્ષપાત કરાવવા આવ્યો છું”

પક્ષપાત

“દુશ્મનાવટ” અથવા “કુમત”

એક ઘરમાં પાંચ પક્ષપાત હશે

આ એક ઉદાહરણ છે પક્ષપાતનું ત્યાં તો પરિવારોની મધ્યે થશે.