1.1 KiB
1.1 KiB
(ઈસુ શિષ્યોને શીખવે છે.)
શું તમે વિચારો છો કે હું પૃથ્વી પર શાંતિ કરાવવાને આવ્યો છું?
અ અલંકારિક પ્રશ્ન છે. લોકો આપેક્ષા રાખતા હતા કે મસીહા તેઓને દુશ્મનોથી શાંતિ અપાવશે. આ રીતે ભાષાંતર કરી શકાય “તમે એમ ન વિચારો કે હું પૃથ્વી પર શાંતિ સ્થાપવાને આવ્યો છુ.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)
પણ પક્ષપાતને બદલે
પણ હું પક્ષપાત કરાવવા આવ્યો છું”
પક્ષપાત
“દુશ્મનાવટ” અથવા “કુમત”
એક ઘરમાં પાંચ પક્ષપાત હશે
આ એક ઉદાહરણ છે પક્ષપાતનું ત્યાં તો પરિવારોની મધ્યે થશે.