13 lines
1.1 KiB
Markdown
13 lines
1.1 KiB
Markdown
|
# (ઈસુ શિષ્યોને શીખવે છે.)
|
||
|
# શું તમે વિચારો છો કે હું પૃથ્વી પર શાંતિ કરાવવાને આવ્યો છું?
|
||
|
|
||
|
અ અલંકારિક પ્રશ્ન છે. લોકો આપેક્ષા રાખતા હતા કે મસીહા તેઓને દુશ્મનોથી શાંતિ અપાવશે. આ રીતે ભાષાંતર કરી શકાય “તમે એમ ન વિચારો કે હું પૃથ્વી પર શાંતિ સ્થાપવાને આવ્યો છુ.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)
|
||
|
# પણ પક્ષપાતને બદલે
|
||
|
|
||
|
પણ હું પક્ષપાત કરાવવા આવ્યો છું”
|
||
|
# પક્ષપાત
|
||
|
|
||
|
“દુશ્મનાવટ” અથવા “કુમત”
|
||
|
# એક ઘરમાં પાંચ પક્ષપાત હશે
|
||
|
|
||
|
આ એક ઉદાહરણ છે પક્ષપાતનું ત્યાં તો પરિવારોની મધ્યે થશે.
|