“ઈસુએ ફરોશીનું ઘર છોડ્યું પછી”
આ અર્થાલંકાર છે. તેઓ ઇચ્છા રાખતા હતા કે ઈસુ કંઈક ખોટું બોલે જેથી તેઓ તેમના પર આરોપ મુકે. આને અર્થાલંકાર વીના પણ ભાષાંતર કરી શકાય જેમ યુ ડી બીમાં છે તેમ.