gu_tn/LUK/11/53.md

642 B

ઈસુ ત્યાંથી ગયા પછી

“ઈસુએ ફરોશીનું ઘર છોડ્યું પછી”

તેમને તેમના પોતાના જ શબ્દોમાં સપડાવ્યા

આ અર્થાલંકાર છે. તેઓ ઇચ્છા રાખતા હતા કે ઈસુ કંઈક ખોટું બોલે જેથી તેઓ તેમના પર આરોપ મુકે. આને અર્થાલંકાર વીના પણ ભાષાંતર કરી શકાય જેમ યુ ડી બીમાં છે તેમ.