6 lines
642 B
Markdown
6 lines
642 B
Markdown
|
# ઈસુ ત્યાંથી ગયા પછી
|
||
|
|
||
|
“ઈસુએ ફરોશીનું ઘર છોડ્યું પછી”
|
||
|
# તેમને તેમના પોતાના જ શબ્દોમાં સપડાવ્યા
|
||
|
|
||
|
આ અર્થાલંકાર છે. તેઓ ઇચ્છા રાખતા હતા કે ઈસુ કંઈક ખોટું બોલે જેથી તેઓ તેમના પર આરોપ મુકે. આને અર્થાલંકાર વીના પણ ભાષાંતર કરી શકાય જેમ યુ ડી બીમાં છે તેમ.
|