# ઈસુ ત્યાંથી ગયા પછી “ઈસુએ ફરોશીનું ઘર છોડ્યું પછી” # તેમને તેમના પોતાના જ શબ્દોમાં સપડાવ્યા આ અર્થાલંકાર છે. તેઓ ઇચ્છા રાખતા હતા કે ઈસુ કંઈક ખોટું બોલે જેથી તેઓ તેમના પર આરોપ મુકે. આને અર્થાલંકાર વીના પણ ભાષાંતર કરી શકાય જેમ યુ ડી બીમાં છે તેમ.