14 lines
1.0 KiB
Markdown
14 lines
1.0 KiB
Markdown
# કેટલાક જેઓ તમારા પર શંકા કરેછે કરે છે
|
|
|
|
"ઈશ્વર એજ ઈશ્વર છે તેવું કેટલાક લોકો હજુ સુધી માનતા નથી"
|
|
# તેઓને અગ્નિમાંથી ખેંચી કાઢીને બચાવો
|
|
|
|
"કે જેથી તેઓ નરકમાં જાય નહિ"
|
|
|
|
# અને કેટલાક પર ભયસહિત દયા રાખો
|
|
|
|
"અને બીજા સાથે દયાળુ રહો પણ તેઓના પાપથી તમે ભયભીત થાઓ."
|
|
|
|
# દેહથી ડાઘ લાગેલા વસ્ત્રનો તિરસ્કાર કરો
|
|
|
|
તેઓના કપડાને પણ ધિક્કારો, કારણ કે તેઓ પાપથી અશુદ્ધ બન્યા." તેઓ પાપથી ભરપૂર છે કે તેઓના કપડા પણ અશુદ્ધ ગણવામાં આવે છે. |