gu_tn/JUD/01/22.md

1.0 KiB

કેટલાક જેઓ તમારા પર શંકા કરેછે કરે છે

"ઈશ્વર એજ ઈશ્વર છે તેવું કેટલાક લોકો હજુ સુધી માનતા નથી"

તેઓને અગ્નિમાંથી ખેંચી કાઢીને બચાવો

"કે જેથી તેઓ નરકમાં જાય નહિ"

અને કેટલાક પર ભયસહિત દયા રાખો

"અને બીજા સાથે દયાળુ રહો પણ તેઓના પાપથી તમે ભયભીત થાઓ."

દેહથી ડાઘ લાગેલા વસ્ત્રનો તિરસ્કાર કરો

તેઓના કપડાને પણ ધિક્કારો, કારણ કે તેઓ પાપથી અશુદ્ધ બન્યા." તેઓ પાપથી ભરપૂર છે કે તેઓના કપડા પણ અશુદ્ધ ગણવામાં આવે છે.