# કેટલાક જેઓ તમારા પર શંકા કરેછે કરે છે "ઈશ્વર એજ ઈશ્વર છે તેવું કેટલાક લોકો હજુ સુધી માનતા નથી" # તેઓને અગ્નિમાંથી ખેંચી કાઢીને બચાવો "કે જેથી તેઓ નરકમાં જાય નહિ" # અને કેટલાક પર ભયસહિત દયા રાખો "અને બીજા સાથે દયાળુ રહો પણ તેઓના પાપથી તમે ભયભીત થાઓ." # દેહથી ડાઘ લાગેલા વસ્ત્રનો તિરસ્કાર કરો તેઓના કપડાને પણ ધિક્કારો, કારણ કે તેઓ પાપથી અશુદ્ધ બન્યા." તેઓ પાપથી ભરપૂર છે કે તેઓના કપડા પણ અશુદ્ધ ગણવામાં આવે છે.