gu_tn/JUD/01/22.md

14 lines
1.0 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# કેટલાક જેઓ તમારા પર શંકા કરેછે કરે છે
"ઈશ્વર એજ ઈશ્વર છે તેવું કેટલાક લોકો હજુ સુધી માનતા નથી"
# તેઓને અગ્નિમાંથી ખેંચી કાઢીને બચાવો
"કે જેથી તેઓ નરકમાં જાય નહિ"
# અને કેટલાક પર ભયસહિત દયા રાખો
"અને બીજા સાથે દયાળુ રહો પણ તેઓના પાપથી તમે ભયભીત થાઓ."
# દેહથી ડાઘ લાગેલા વસ્ત્રનો તિરસ્કાર કરો
તેઓના કપડાને પણ ધિક્કારો, કારણ કે તેઓ પાપથી અશુદ્ધ બન્યા." તેઓ પાપથી ભરપૂર છે કે તેઓના કપડા પણ અશુદ્ધ ગણવામાં આવે છે.