12 lines
1.0 KiB
Markdown
12 lines
1.0 KiB
Markdown
# કોણે સ્વર્ગીય દનોનો અનુભવ કર્યો છે
|
|
|
|
ઈશ્વરે જેઓને બચાવ્યા છે એવા વિશ્વાસીઓ માટે છે.(જુઓ: રૂઢીપ્રયોગ)
|
|
# ઈશ્વરના સારા વચનોનો જેણે અનુભવ કર્યો છે
|
|
|
|
ઈશ્વરના વચનોનો જેઓએ અનુભવ કર્યો છે તેવા વિશ્વાસીઓને માટે છે. (જુઓ: રૂઢીપ્રયોગ)
|
|
# ઈશ્વરના પુત્રને ફરીથી તેઓએ પોતાનામાં વધસ્તંભે જડ્યા છે
|
|
|
|
જયારે લોકો ઈશ્વરથી ફરી જાય છે, એ ઈસુને ફરીથી વધસ્થંભે જડવા બરાબર છે. (જુઓ: અર્થાલંકાર)
|
|
# દૂર પડેલા
|
|
|
|
તરફ: "ઈશ્વરને વિસરી ગયેલા" |