gu_tn/HEB/06/04.md

1.0 KiB

કોણે સ્વર્ગીય દનોનો અનુભવ કર્યો છે

ઈશ્વરે જેઓને બચાવ્યા છે એવા વિશ્વાસીઓ માટે છે.(જુઓ: રૂઢીપ્રયોગ)

ઈશ્વરના સારા વચનોનો જેણે અનુભવ કર્યો છે

ઈશ્વરના વચનોનો જેઓએ અનુભવ કર્યો છે તેવા વિશ્વાસીઓને માટે છે. (જુઓ: રૂઢીપ્રયોગ)

ઈશ્વરના પુત્રને ફરીથી તેઓએ પોતાનામાં વધસ્તંભે જડ્યા છે

જયારે લોકો ઈશ્વરથી ફરી જાય છે, એ ઈસુને ફરીથી વધસ્થંભે જડવા બરાબર છે. (જુઓ: અર્થાલંકાર)

દૂર પડેલા

તરફ: "ઈશ્વરને વિસરી ગયેલા"