gu_tn/HEB/06/04.md

12 lines
1.0 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# કોણે સ્વર્ગીય દનોનો અનુભવ કર્યો છે
ઈશ્વરે જેઓને બચાવ્યા છે એવા વિશ્વાસીઓ માટે છે.(જુઓ: રૂઢીપ્રયોગ)
# ઈશ્વરના સારા વચનોનો જેણે અનુભવ કર્યો છે
ઈશ્વરના વચનોનો જેઓએ અનુભવ કર્યો છે તેવા વિશ્વાસીઓને માટે છે. (જુઓ: રૂઢીપ્રયોગ)
# ઈશ્વરના પુત્રને ફરીથી તેઓએ પોતાનામાં વધસ્તંભે જડ્યા છે
જયારે લોકો ઈશ્વરથી ફરી જાય છે, એ ઈસુને ફરીથી વધસ્થંભે જડવા બરાબર છે. (જુઓ: અર્થાલંકાર)
# દૂર પડેલા
તરફ: "ઈશ્વરને વિસરી ગયેલા"