gu_tn/ACT/18/18.md

1.4 KiB

પ્રીસ્કીલા અને આકુલાની સાથે સિરિયા વહાણ માર્ગે ગયો

જે વહાણ સીરિયા જતું હતું તેમાં પાઉલ બેઠો. પ્રીસ્કીલા અને આકુલા પણ તેની સાથે ગયા.

બંદર, કેન્ખરીયા

કેન્ખરીયા બંદર એ મોટા કરિથી શહેરના વિસ્તારનોજ એક ભાગ હતું.

નાઝારી માનતા

આ એક વચન અથવા માનતા દર્શાવે છે જેમાં ઈશ્વર માટે મુસાના નિયમશાસ્ત્રમાંની કોઈ ચોક્કસ બાબત કરવાની હતી. લેવીય કુળ બહારનો વ્યક્તિ આ રીતે ઈશ્વરની સેવા માટે કઈંક વિશિષ્ઠ કરી શકે છે.

જયારે તેઓ એફેસસ આવ્યા

“જયારે પાઉલ, પ્રીસ્કીલા, અને આકુલા એફેસસ આવ્યા”

તેમની સાથે વાદવિવાદ

“સાથે વિચારવિનિમય” અથવા “સાથે ચર્ચાવિચારણા”