1.4 KiB
1.4 KiB
પ્રીસ્કીલા અને આકુલાની સાથે સિરિયા વહાણ માર્ગે ગયો
જે વહાણ સીરિયા જતું હતું તેમાં પાઉલ બેઠો. પ્રીસ્કીલા અને આકુલા પણ તેની સાથે ગયા.
બંદર, કેન્ખરીયા
કેન્ખરીયા બંદર એ મોટા કરિથી શહેરના વિસ્તારનોજ એક ભાગ હતું.
નાઝારી માનતા
આ એક વચન અથવા માનતા દર્શાવે છે જેમાં ઈશ્વર માટે મુસાના નિયમશાસ્ત્રમાંની કોઈ ચોક્કસ બાબત કરવાની હતી. લેવીય કુળ બહારનો વ્યક્તિ આ રીતે ઈશ્વરની સેવા માટે કઈંક વિશિષ્ઠ કરી શકે છે.
જયારે તેઓ એફેસસ આવ્યા
“જયારે પાઉલ, પ્રીસ્કીલા, અને આકુલા એફેસસ આવ્યા”
તેમની સાથે વાદવિવાદ
“સાથે વિચારવિનિમય” અથવા “સાથે ચર્ચાવિચારણા”