|
# Connecting Statement:
|
|
|
|
પાઉલ ગલાતીઆના વિશ્વાસીઓને યાદ અપાવે છે કે ઈબ્રાહીમે વિશ્વાસથી ન્યાયીપણું પ્રાપ્ત કર્યું હતું અને નિયમ દ્વારા નહીં.
|
|
|
|
# it was credited to him as righteousness
|
|
|
|
ઈશ્વર પરના ઈબ્રાહીમના વિશ્વાસને ઈશ્વરે જોયો, અને તેથી ઈશ્વરે ઈબ્રાહિમને ન્યાયી ગણ્યો.
|