gu_tn/gal/03/06.md

8 lines
608 B
Markdown
Raw Normal View History

2020-12-28 20:44:05 +00:00
# Connecting Statement:
પાઉલ ગલાતીઆના વિશ્વાસીઓને યાદ અપાવે છે કે ઈબ્રાહીમે વિશ્વાસથી ન્યાયીપણું પ્રાપ્ત કર્યું હતું અને નિયમ દ્વારા નહીં.
# it was credited to him as righteousness
ઈશ્વર પરના ઈબ્રાહીમના વિશ્વાસને ઈશ્વરે જોયો, અને તેથી ઈશ્વરે ઈબ્રાહિમને ન્યાયી ગણ્યો.