# Connecting Statement: પાઉલ ગલાતીઆના વિશ્વાસીઓને યાદ અપાવે છે કે ઈબ્રાહીમે વિશ્વાસથી ન્યાયીપણું પ્રાપ્ત કર્યું હતું અને નિયમ દ્વારા નહીં. # it was credited to him as righteousness ઈશ્વર પરના ઈબ્રાહીમના વિશ્વાસને ઈશ્વરે જોયો, અને તેથી ઈશ્વરે ઈબ્રાહિમને ન્યાયી ગણ્યો.